swapn sidhhi ni shodh ma

12
સવપનસિછતની શોધમા કનયાલાલ મા. મનશરી

Upload: others

Post on 07-Nov-2021

13 views

Category:

Documents


0 download

TRANSCRIPT

Page 1: Swapn Sidhhi Ni Shodh Ma

સ્વપ્નસિછ્તની શોધમાં

કનેયાલાલ મા. મુનશ્રી

Page 2: Swapn Sidhhi Ni Shodh Ma

૧૨૫૮૮૧

ક નાબમવાભાદવનમળયતાતાજરઝગાનાનાઇના::ાકતાન્નાવાકારતા 2. ખલકશાજમા-*ઝ -૪' ઝમાઆઇસાદ વાના તદ ૩૨.૨---૬

| ગુતઞરાત વિચાવીઝઠ ચંથાણય | મઝરાસી જંવીરિટ શિમામ] .

જનલામાવા ૧:૫૮ વ્વ વર્મા

વુસ્ત જ્યું નાથ કનપ્નતિરિ ડોડ સે ગન

વિય હી ત્ઝર. સ્ટ કુ જ, રુ દ હાદરંદાઉરાડં- તાયા «ડાયસ

Page 3: Swapn Sidhhi Ni Shodh Ma

ઇન" બક

સ્કકન

“ઈ દ

. “જુ - ન

નદ ે 9.

ઝં

મજર મી ડોીટાઈ- સંગ્રહી

સ'સદના સભ્યો; સન્‍્નારીએ અને સદ્ગૃહુસ્થે,

આપણે આજે ખે વર્ષે ભેગા મળીએ છીએ. ગયે વષે તો આખે દેશ નગડ વઃ પ્રસવવાતી પિડામાં પડયો હતેો.. કે।ણુ કયાં હતું, કોનું શું થવાનું હતું તેની કોઇતે ખબર નહોતી, ગષે વાં, આપણે ન મળી શકયા અતે આ વર્ષે પણુ મળાશે કે નહીં એ ક્યાં સુધી નકી નણેતું. મહાત બળેનાં તાંડવ નૃત્ય ચાલતાં હોય ત્યારે આપણા પગ પણુ ન ઠરે એમાં કેં નવાઇ નથી,

આજે દોઢ વષ થયાં આપણી પ્રરત્તિઓ સકેલાઇ ગઇ હતી. કલા, સાહિત્ય ને સસ્કારનું સગીત સમરાંગણુની ભેરીઓના નાદમાં શાંત ચઇ પડયુ ઘતુ, અ'જે

એ સગીતને ધ્વનિ પાછે સભળાવા લાગ્ને।। છે.

“સંસદ'ની પ્રશૃત્તિ પાછી નવે અવતારે શરું થાય છે, 'ગુજરાત' ભાઇ અમૃતલાલ

શૈઠંતઃ સહકાયથી નવેસરથી શર થાય છે. સંસદના બંધારણુતે નવું સ્વરૂપ આપવાની યોજના રચાઇ રહી છે. આપણા સભ્યે વચ્ચેનો હટ્યો સંબંધ પાછે સંધાતો. જય છે, અને.

કંક શાંતિ છે. એટલે

સાહિત્યની અભિદૃદ્ધિ તરફ આપઝું લદ્યય પ-.:૧ લાગ્યું છે.

સંસદ સ્થપાયાને લગભમ દશ વર્ષ પુરાં થશે. એ સસ્થાને લીધે અતેક સાહિત્યકો નિકટ પરિચયમાં આવ્યા; સાહિત્યનું સજન ઉત્સાદુભેર થયું, જન અતે સાહિયતા . અવનવા આદર્શો આપણે મૂર્તિમાન કર્યા.. “સાહિય પ્રકાશક' કપતી, આ કામતે વેમ દ૪, અલોપ થઇ ગઇ, આ બધાં કાયનતો કીર્તિ સ્તભ તે 'ગુજરાત'તી દશ વર્ષની ફાઇલ છે.

સસદૈ સાહિત્ય પરિષદને 'મજખુત અતે સ્થાયી સ્વરૂપ આપવાનો મોરો પ્રયત્ન કર્યો. એ પ્રયત્ન કેટલેક અશે સકલ ચષો; અને છતાં જે પરિષદમાં ભાવનાનું તત્ત્વ વધતા પ્રમાણુમાં હોત તે એ કાર્ય વધારે સફલ થાત. પણુ હું તો! પ્રયત્નતે જ પ્રયત્નનું

પરમ ,સામલ્ય માનું છું, પરિષદનું નવું બધાન રણુ તૈયાર છે; બધારણુસમિતિએ તેતે અતુ- મતિ આપી છે; નડીઆદ પરિષદ ખોલાવે * એટલી જ વાર્‌ છે; અતે નડીઆદ પરિષદ

- ૧

Page 4: Swapn Sidhhi Ni Shodh Ma

ખોદ્યાવી ટુક સમયમાં બધારણુ નકી કરશે એવે પણુ સંભવ છે. એ પરિષદ થઇ ન્નય એટલે સંસદને માથેયો એક કામતે ખાજે ઉત એમ ગણાય અતે પરિષદમાં કાય માત્ર વિરોધ જતવા પૂરતુજ હોય તેો એ કામ છેડી આપણે ખીજે કામે વળગી શકીએે છીએ.

ર્‌

ગયા વષની મહાન નવીનતાએ। માં સસદતી

પ્રજત્તિની નવીનતા કયાંથી *ડે ? અત્યારે પણુ ખધું' અસ્થિર છે. કાલે જું નવીન થાય એ કેોણુ કહી શકે? પણુ આ અસ્થિરતા છું હર્ષથી વધાવું છું. નીરસ શિથિલતા કરતાં રસિક તનમનાટ સદ્ય આદર'ગીય છે, ત્રરગૂ્‌ વષ પર્‌ મેં કશું હતું કે વિપ્લવ આપણાં બારણાં હેક રલોા છે; આજે એ અતિથને વરમાં રાખી આપણે પોતાને કર્યોય છે. ત્રણુ વષ માં આપે મૃલ્યનું તેમજ જવનનું પડિવતન કયું છે.

વિશ વષ પર્‌ મેં ગઃ૪રાતઃી મહત્તા] દશન કરવાનો પ્રયત્ન કયે; દશ વષ પૂવે આ સ્થાનેથી જીવનના માર પધાન અકલ્પો અને સિદ્ધાંતો રજી કરવાની રેવ મે પહેલી વર્‌ કેળવી. “એક અતે અતુલ ચુજરાત' મેં સ્વપાંશાં જનેયું ત્યારે, “ઝુ-૮૨।તનાં સ,રકારિક વ્યક્તિત્વ'-પ રૂપરેખા દોરવાતે! મેં પ્રયાન કર્ય ત્યારે, હુ સ્વમાં જનેઇ આન દ લેતો હતે।. ગયે વષે એ સ્વઃ મે ચ્મંચક્ષુએ જ્નેયાં,-સ્પટ સુરેખ *।તે જીવ ત...

મેં નેયુ-- એક ગુષ્જરાતતા પુત્રવું ડિજયપ્રસ્થાન;

શુષ્ક તે નાનકડાં . શરીરનું ભયક? પ્રાખલ્ય; ને ત્રીશ કોટિના પ્રાણુ હતો, તેમ જ તેમતી આરા।- એનું કેદ્ર આર્યાવતની પુરાતન સંસ્કારની મૃતિ બની, વિમ્રહ માટે તલસતા તે વીરને,

જગતને મુક્તિમત્ર શીખવતા મે ન્યાં ને. * સાંભળ્યા, શંખલાબદ્ધ લોકસમહ, સૈકાઓની પરાધીનતાતી વેદના વીસરી, એના પગરવ અ.શાભર સાંભળી રલે.

મે એને સાંભળ્યા કારાવામની દીવ!લની પેલી પારઃ અંદર ખેસીતે પણુ બહાર હતા તેનાથી વધારે પ્રબક્ષ, મેં જેયા એમને બહાર આવતા અને કરોડોની ભકિતપુષ્પાંજલ્િ સ્વીકા- રતા;-પરદેશી સત્તાધીરોના ગર્વમદિરમાં શાસને ઘડતા ને સ્વીઃરાવતા. પલ્ર1ારે જગત તેની શબ્દાવલિનતી વાટ જેતું થભી ગયુ. પાંત્રીશ

કરોડની ભૂત મહત્તાના વરસ તેમના ભાવિના વિશ્વકર્મા જગતના સમ્રારાની સભા જતવા “#તા પણ મે ન્નેયા.

મેં જેયે।-- ગુજરાતનો નર--મર્વસ્ત ત્યાગી સમરાં-

ગણે ઝંપલાવતો, કારાવાસ આવકારતા, મૃત્યુ- ના ચૉંમાં ધસતો, જ્યાં તે ફરતો ત્યાં ત્યાગ, સ્વાતત્ર્ય ને તપની ભાવનાખો। અનુમરતી. ઝણુેં જીવનને એક બાલક્રીડ માની હતી. શમણે

“. જૂ કા. જ સૂ જૂ પિ.

દુઃખને લેખ્યું એક મહાન લ્કોવો, એ ઉભા

હતો જવાલામૃ'પી પર પમ રેકીને-હસતે! ને

ઉત્સાહભરે.

મે જેઇ-- એની સુકુમાર, કોડીલી, શરમાલ, ભોંય પર

પગ ઇતાં પુ કાંપતી એવી કામિડીઓ શેરીએ

શેરીએ એકલી ઉભી ઉભી રાષ્ટધર્મં સાચવતી;

રણુજ ગમાં નીડર્‌ બની માર ખાતી; જીલ્મીઓના

હાયથી રાદ્ધ્વજ ખુચવતી; કારાગ્ટહની કૂરતાને હસતે મુખે વધ.વતી; પતિ ને પુત્રથી પગુ સ્વદેશને વહાલે! ગણુતી--અર્વાથીન ચડી સમી ₹

મેં ેયાં--

Page 5: Swapn Sidhhi Ni Shodh Ma

એનાં-ખાભ્રદો વિજકવેષે ગમત ગજવતાં, રાષ્ટ્રધ્વજતા.શૂરકાટ સાથે નાચતાં; સ્વદેશ- દેપીગ્મોનેઃ . પડકાર કરવાં; ઝોળીમાંથીઃ: પણુ. ઉચ્ચારવાં-ઇત્કીલાબ ઝિત્દાબાદ. '

મે શેર- લાખોની મહામેદનીએ સત્યાત્રહતી ધૂતમાં

મસ્ત, : પડકાર પોકારતી,, દિશા. ગજવતી; નિ :- શગ્મ પણુ નીકર, શગ્નનાનોતું શુર, વીસરાવતી , ને ર્વાતત્ર્યનતો અધિકાર સિદ્ધ કરતી ' મહાત્મા-

જતી મુક્તિની એકમાત્ર અભિલાયે વિહંલ. અતે અપરિચિત-ભારે અતિ નનન એવે . હૈયે,

સ્વમસિદ્ધ કો ભાગ્યશાળી સમો અશ્રપૂ્ણું મારા ગુજરાતની વાસ્તવિક વતમાન મહત્તા નને# રલે. વિરાટ ગુજરાતનું માપ કાઢવઃની. શક્તિ મારી કલ્પતામાં નહેતી અને.

આજે એવું વર્ષુન કરવાની કલા પણુ મારી કલમમાં નથી.

હુ સ્વપ્નદણા નયી. મે *નગી ન્નેથું . તે!

જગત ધાયું તેનાથી ય તેન્નેમય દીડં. હ. કવિ: હેત તો જેયું ગાવામાં જન્મારો વીતાવત.

આ બધુ કેમ થયુ? શુ આખ્ધુ

મહાતમાજી વડે? કે લેકે,તી આંતરશાકિત વડે ? જો મહાત્માજી વડે હોય તો પ્રાબલ્યનું ર્હ:ય શું ? નને લેકે વડે હોય તે લોકોના પ્રતાપતું મૂળ શ' ₹ નિઃશસ્ર નરનારીએ।- એ' કેમ, કરી જગમશડદ્દર. સાખ્રાજ્યતે મહાત કયું? મીઠાને! કાયદો તેડવામાં,

સત્ય, હતુ. ?' આ. વિશ્રહતી સૂટ્મ, ભાવના શી? આ, પ્રસડઠ વિપ્લવનો અઃત્મા કમાં છેઃ?

કેવો છે?

મહાત્માજનાં .

સ્વદેશીની * ચળવળમાં, વિદેશીના બહિષ્કારમાં, કે સન,તન.

અ” પ્રશ્નોમી પરપરા દિવસ ને રાત મને પજવેછે. પદેલાં પ્રશ્નો થતા પણુ તેતું ઝ2 મને" નિરાકરષ્યુ જડતું નથી. હું શિશુભાવે આ દીબ્મ - તેનેબ'દુ શોધું છુ-મારામાં ને બીશ્નમાં. મારું ચશ્ષે તો મહાત્માજનુ' હદય ચીરી તેમાંથી શે!ધી કાઢું. આ. શોધ .માર્‌ી પૂરી થતી નથી; મારો- પંથ કાપવો પણુ મારી શકિતની બહાર દેખાય છે......મારી અશડિતના તીત્ર ભાનમાં હું દીન બની ઉભે। છુ-વાટ ન્નેઉં છું કે વર્તમાનના પટ ચીરી પાછળ છુપાએલી જ્યોતિનાં દર્શન કયારે થ.ય.

આ શોધમાં પહેલે. કોયડો, આ મહાપુ-

રષ મે!વનદાસ ગાંધી: છે. એ કેોણુ છે? શુ છે ? પત્રીય કરોડનો એ. પ્રિયતમ શ્રા માટે છે? એને ન્નેઇ, સાંભળી, અને સ્મરીને હિદીએ વેલા કેમ થાય છે? એણે ભુલા કરી છે પણુ કે।ઇ ગેનામાં, અવિશ્વાસ લાવતું નથી;

એ ૬૪દી છે પણુ કોઇ એનાથી. ખીજવાતું. નથી; એ ભ.વનાશીલ છે પ"'મુ કોઇ એને તિરસ્કાઃતું. નથી. એનામાં દૂરઅંદેશી છે,. વાગ્પાટન છે, ક યદક્ષતા છે, પ્રેરકતા છે, અને છતાં એ ચુણોથી કેઈ દ્િવિસ ભકિત પ્રેરાઇ નથી લાખો. અજ્ઞાન ગામડીઅ.એ એતે ભરે છે. તે શું એની ખુહડ્દિ માટે, બાહોશ માટે?

માણુસોનાં માપથી એને કઇ માપતુ નષી, એની મહત્તા માત્ર બુદ્ધિ, દક્ષતા, કે મુત્સદ્દીગીરીતા ગજ ભરવાથી ગણાતી નથી.

એને જેઇ સમસ્ત જગતનું મસ્તક શા માટે'

નમે: છે ? એ વ્લમાતતા. નથી--એ- આર્યાવર્તના.

ભૂત, વર્તમાન અને ભાવિના પ્રતિનિધિ લાગે

Page 6: Swapn Sidhhi Ni Shodh Ma

છે. જેમ સૂર્યકિરણુથી પ્રતાપ માત્ર પ્રગટે છે તેમ એની પ્રેરણા વડે આ દેશ) ગોરવ ઉદ્દભવે છે.

'શા માટે?

જે આદરાને લીધે આ ભૂમિ ખડે ખડે ને યુગે યુગે અતુલ ને અમર બની છે તે એનામાં દેખાય છે માટે.

મૂર્તિમાન મહાવ્રત સરખા એ સાબરમતી- ના મહાત્માની માનવતા એની નથી, આ જમાનાની નથી, કોઇ એક ૦૮માનાની નથી;

આર્યાવતની મહત્તાના નાણુ એમાંથી તણુખા ઝરે છે. જ્યારે એને કોઇ હોંદી જુએ છે ત્યારે

તે સમય ને સ્થળની મર્યાદા ત્યાગી, પોતાના સ્વદેશના સનાતન આદર્શાના અધિષ્ઠાતા રૂપે એને જાએે છે. હઝારા વર્ષોતો ઇતિહાસ- ત્રણે કાલ એક વિપલ બની રહે છે. આપણી દ્રદિ વતમાનતા અંધકાર ભેદી આપણા પૂવન્નેના આદશેરન્‍ની પ્રતિમાતો પરિચય કરે છે.

હુ જ્યારે એમતે મળું છુ ત્ય રે હું એમને જેઇ શક નત્રી, મારી આંખે એમનામાં દેખાતો આર્યાવતનતો આત્માં મને નજરે ચઢે છે. હું એમને પૂન્ય પેખુ છુ. કાર'ગૃ કે એમનામાં મારા પિતૃઓ અને પુત્રોની પરપ 1ની વિશિદ્ૃતા દશન દે છેઃ *

આયસસ્કૃતિ એનામાં પુષ્પિત થએલી જણાય છે. આ જ મહ ત્માના પ્રતાપ અને

પ્રેરક્તાનું મૂલ છે.

નાનપણુથી મહાભારત વાંચી મતે ભમવાન દૈપાયન વ્યાસતી મૂર્તિ કલ્પવાની ટેવ પડી ગાઇ છે. એ કલ્પનાના કક રંગો વડે મેં “ભમવાન

કોટિલ્ય'માં નેમિષારણ્ય ચીતરવાને અલ્પ પ્રયાસ કષ છે. હું એમને બહ્માવર્તના પુરાણું પુસ્ષ માનું છુ; આય સસ્કૃતિના એમને આઘગુરું હું ગણું છુ, મારે મત આય આદશ ની ગગા એમના શિર પરથી જે વહે છે, તે જગતને સસ્કારનીરે પાવન કરે છે, આ એક કદ્પનાવિલાસીની કલ્પના છે.

ગાંધીજ મારે મન પૂજ્ય છે, કારણ કે એ

કુષ્ણુ દૈપાયનના વશજ મતે દેખાય છે, એમની મુખરેખામાં એમના સનાતન પૂવજતું પરિચિત મુખ દેખાય છે. આ સરખાપષ્યું કવિની કદ્પના નથી. ત્રડગ્વેદના પુરુષસ્‌ક્તમાં અમરભાવના આલે- ખાઇ છે સલસ્રશીર્ષ ને સહસ્રપાદ હતે! એવા યનપુર્ષની. ભૂત તે ભાવિ તમાં હતું ને અમૃતત્વતો તે ઇશ હતે. એ યગપૃસ્ષને

દેવો ને ત્રષિઓએ હોમ્યે, અને તેમાંથી સૃછિ ઉટવી. એમાંથી પ્રગટયા વેદ ને મંત્ર, બ્ાલ્મ'ગ્‌ ને ક્ષત્રીય, વૈસ્ય ને શુદ્ર, ચદ્રસ્ય ને દેવો, પૃથ્વી, વ્યોમ ને સર્વ લોકો. આ યસપુરસ્પે આર્યાવત ના પરમ આદશ નકી કયે.

યત્ત વિના સર્જન નથી; યત્ત વિના સછે ટકતી નથી. બત્રીશલત્યણા હોમાય નહો તો પૃશ્વી નવપદવિત થાય નહીં. ધન હોમે તે યન કરે; સમય ને શક્તિ હોમે તે' પણુ યન કરે; જે સર્વસ્વ હોમે તે સૃછ્ટા-યસપુરુષ.

ઇતિહાસની ઉષાથી માંઠીને, વસિઇ ને વિશ્ચામિત્રથી માંડીને મોહનદ.સ સુધી યતસ- પુરુષોની પરપરા બાહાવર્તની પુરાણી વેદી ઉપર હોમાઇ છે. એકે' એક હતે। બત્રીશકહ્ષણે।. એકે એક હતો આશાભર્યો, સસારકોડ ને મોહભર્યો. એકે એકે યત્તની જ્વાલામાં જંપલાવ્યું, બધુ

'૦૮લાવી દીણું, ખ્રહ્માવર્ત સજ્યું ને સાચવ્યું.

Page 7: Swapn Sidhhi Ni Shodh Ma

આ ઠૂતાત્માઓનો બનેક્ષે વિરાટ યસ- પુરૂષ એ જ આર્યાવતનેો આત્મા.

આ આત્માત: દર્શન ન્યાં સુધી મહાત્મા ગાંધીમાં થાય છે યાં સુધી હિદ્વાસીઓનાં હંદયમાં તે એક ચકે રાજ્ય કરશે,

૧૪8

દદ. .

ગાંધીજી આપણાં હદય ૫૨ સામ્રાજ્ય ભે.ગતે એમાં જેટલી વિશિષ્ઠતા એમતી છે, તેટલી જ વિશિધછ્તા આપણી છે. પ-દેશીએને તે! એ સહે- લાધ્થી સમશનતા નથી. આપણને શા સારુ સમ- જાય છે ? એમને જેઇ આર્યાવતના આત્માનુ દશન આપખષુનેજ કેમ ઝટ ૬૪ઇને થાય છે ? એમનાં રા્દતો પડલો આપણાં હદયમાં કેમ તરત પઠે છે?

કારગુ તો એક જ છે : એમને જેઇનતે હિદીવાનોની 'ભન્ત સંસારની બ્રાંતિ' ભાંગે છે અને હદયે હંદયમ એક જ મ લિક આદશ દેખાય છે.

નરસિહ મહેતાને સાન વડે અખિલ બહ્માં- ડમાં એક જ શ્રી હરી જુજવે રૂપે અનત ભાસ્યો હતો. આજના વૈજ્ઞાનિકાને જુદી જુદી વસ્તુઓનું સશેધન કરતાં એક જ મૂલભૂત તત્ત્વ જડે છે. ગાંધીજનાં વ્યક્તિત્તનતે બળે-એ ૧૦ંપ્ટા1થી--યૈકાઓના છિન્નભિન્ન ને દક્ષિત આર્યાવતની એકતા અતે મહત્તાનો અનુભવ

દરેક હિદીવાનને થાય છે. તો હિદીવાનેમાં એક એવી વિશિછૃતા શં છે ક જેથી આ અતુભવ એમને એક સાથે અતે સર્લતાથી

થાય છે?

આ વિશિટ્ટતાને લીવે આપણુતે ગાંધીજ પ્રેરે છે. “11 પઢ ઝમં૯૦ળ 15 720000; 1. [901200 15 .40૫!0૦૩૩૦, 1૬ 13 0૦૦૫૩૪ 11૯0 100002 7104 1ણ ૬1745. ૧૯ 11૬11૯ 1પેઢ[૩૦૯૦05.” એમ

ષ્‌

ઇમસને યત્ર ઉચ્ચારેયું. “તેપોલીઅન જ્ને કાંસ

હોય, નેપોલીઅન જે યુરોપ હોય તો વેહ કારૂ્ણુ એ જ કે જે લોકો પર તે શાસતો ઉતે। તે બધા નાનકડા નેપોલીઅનાો હતા.” ગાંધીજી શાન કરે છે કારણુ કે આ દેશમાં

કરોડો નાનકડા ગાંધીજી વસે છે. એ આપણા

ઉદયમાં રહેલું રહગ્ય છતું કરે છે; જે 'થવાને આપણે અણુન્નણ્યે ઝંખીએ છીએ તે એ બતી રવલ્રા છે*

આ ઉપરધી એટલું તો સપણ થાય છે કે

આપણામાં અને ગાંધીજી્માં એક સામાન્ય

મૌલિક તત્ત્વ રહેલું છે. એમનામાં એ તત્ત્વ

વિકસિત દશામાં છે, ધરેરક સ્વરપે છે; આપ- ણામાં છપાએલ પ્રેરણાના ક્ષેત્રરપે છે. એ તત્ત્વને લીધે ગાંધીજી લાખો! લોકોના સમહને એક વ્યક્તિ કરી મુકે છે.

ગયાં વર્ષની કથા જીએ. ન્ેતન્નેતામાં ગામેગામ મીડાંના કાયદાનો ભગ સ્વદેશી, બોયકોટ, ઝંડાવદન, દેશસેવિકાદળ, વાનરસેના પ્રસરી ગયાં; માદક વસ્તુ માણુસનાં અગે- અંગમાં પ્રસરે તેમ. જનતસમૂય આખે સુદઢ

ને સજીવ વિરાટ શરીર બની રલ્રો; જન એ તો માત્ર એ શરીરનું એક જીવતું ૬લી

થઇ રલે. આ ખધું થયું કારણુ કે આખાં

શરીરમાં એક તત્ત્વ ચેતન પ્રેરતું હતુ. આ ચેતનને આપણે રાદ્ટીયતા-પપેંવ1011-

ત151 કહીએ છીએ.

એક પ્રદેશમાં વસતો જનસમૂહ તે પ્રદે- શને અવલબેલા કોઇ અથ માટે સામુદાયિક ને એકાત્ર ચેતન દાખવે ત્યારે રાષ્ટીયતા પ્રગટી એમ આપણે કહીએ છીએ. પણુ રાઠ્ીયતા . તત્ત્વ નમી, માત્ર તેનો આવિર્ભાવ છે. દરેક

Page 8: Swapn Sidhhi Ni Shodh Ma

' દેશની રછ્ટ્નીયતાનાં સ્વરૂપ જુદાં હોય છે, કાર્‌ણુ કે તેનું તત્ત્વ ખીજા દેશની રાષ્ીયતાનાં તત્ત્વ%્રી નીરાળું હોય છે. અગ્રેજી રાદ્દીયતા, ક ચથી જુદી છે; જર્મનીની વળી જુદી છે: હિદ્ની પણુ બધાથી જીદી ને લાક્ષાંણુક છે. દરેકના

પ્રકાર એક લાગે છે, પણુ તેનું મૌલિક તત્ત્વ જુદુ છે. જે છહીંદ્માં પ્રવતતું ચેતન આપણે સમજવું હોય તો આ તત્ત્તતી શોધ કરવી નેઇએ. આ મૌલિક તત્ત્ત પારખવા માટે આ ચેતનનુ મુખ્ય અગ જેઃએ.

પહેલુ અગ સવાગ્રહ છે એમ મનાય છે;

અહિસા છે એમ પણ ધણા કહેશે. ગાંધીજ જેને સયાગ્રહ કહે છે તે કેટલા

ઝોપુરષોમાં હતો ? કાયદો અસ#ય છે માટે તોડવો છે એમ લોકો માનતા હતા એ કહેવુ વાસ્તવિક નથી; ખરું ન્નેતાં લોકોને જેલમાં જવુ ઉતુ, માટે કાયદો તોડતા હતા. આઝાદ મેદાનમાં ઝંડાનું વદન કરવું એ ચત્ય છે માટે લોકો માથાં નહોતા કેોડાવતા; તેમતે માથાં ફ્રોડાવવાં હતાં માટે આઝાઢ મેદાનમાં જતા લતા. પરદેશી કાપડની લાગી જવા દેવી અસત છે માટે સ્વયસવકા તેની આગળ સુતા નહોતા; પણુ તેમ કરતાં પકડાઇ જઇએ, ધાયલ થઇએ , પ્રાણુ આવારીએ એવા હેતુથી બાબુ ગણ:ખમે' લોરી નીચે પ્રા'યૂની આદ્તિ આપી હતી. હું તો આ સમયે દિવસ તે અડધી રાત લેકે વચ્ચે કરતો હતો એટલે જાણું છું કે લોકોમાં પ્રરા- રેલા ચેતનનું મુખ્ય અગ પોતાના સકલ્પ માટે દુઃખ નિમત્રવાની ઉત્સુકતા હતું. સવસ્વની આદ્તિ આપવનાં નિઃસીમ ઉત્સાહે ગાસેઃ ગામને ગાંડું '' કરી સ્રુકયું હતું. નલ, માર ને

ચૂ એ ઉત્સાહની સરૂલતાનાં માત્ર ચિધું હતાં. ડિ હિ ર

અહિંસા એ ચેતનનું અગ. ઉતુંઃ ખરુ. પણુ સિદ્ધાંત રપે તે લોકોના . હંધ્યમાં વસ્યું” ન હોતુ, ધણા માણુસો! તેનાથી --કટાળતા; ધણા તેતે એક ઉપયોગી શષ માનતા; કેટલાક” હિસાનો ઉપષોગ કરવા તત્પર હતા; કેટલાક. રખેને ગાંધીજ ચળવળ બધ કરે એ ધાકે તેને સ્વીકારતા; છતાં ચળવળતો વિસ્તાર અને તર્વર્‌.ટ જેતાં ધણે અશે અહિસા જળવાઇ હતી. તેનું કારણ મતે એક જ લાગે છે. ધણે ભાગે લોકોને લાગતું હતુ કે જરા પણુ હિસા

થશે તો ૬ઃખ નિમત્રવાની તેમતી ઇચ્છા કલંકિત થશે. મરવા જ બેઠાં પછી કેને . મારવું શા માટે? દઃખી થવા જ' બેઠા તે પછી જેમ સામા પક્ષને ઓછુ ૬ઃખ પડે તેમાં જ અ.પણુ' ૬:ખ વધારે ગણાય. આદ્દતિ આપવી તો પોતાની મેળે જ. સામાને તસ્દી આપવાથા તો તેનું પુણ્ય એળછુ થાય કે તેની શોભા ઝાંખે ને યશ જતો રહે. %

સમુદાયમાં આ પ્રકારની મનોદશા ઘી થોડી જવામાં ૬શ્મતો જરુર જીતી જરો એવી ખાત્રી થયા પછી પોતાની ટક સાચવવા વીર્‌્ના સમૂહો મૃત્યુતે જઇ ભેટ્યા છે એ વાત

ઇતિહાસપ્રસિદ્ધ છે. વિતાશકાલે કાર્થે જે, મુસલ* માન વેરા વખતે ઝાલેરે આવાં દધ્યંત પ્રરાં પાડયાં છે. નપાોલીઅનના આક્રમણુ વખતે તેને મહાત કરવા મો!સ્કોના લોકોએ પોતાનું તગર બાળીને ભસ્મ કર્યું' હતુ, પણુ આ દરેક પ્રસગે આક્તિ આપનાર વિનાશથી વેરાધ ગયો હતો; મરષ્યુ અથવા મરણુથી અધમ દશા તેતી સામું ખડી - હતી, ગયાં વર્ષની. હિન્દી ચળવળમાં એવો: નિરાધારીનો અશ નહણેતે.. સત્યામ્રહે ફરજીયાત : સ્વીકારેલો રસ્તો નહોતો. સ્વેચ્છાએ વહોરેલે

Page 9: Swapn Sidhhi Ni Shodh Ma

'* અભ્યાસ કર્યા

લ્હાવો હતો. જે સત્યામહમાં ન ન્નેડાય તેને

નિરાંતે બેસી સુખનો રેટલે। ખાવાની છુટ હતી.

સત્યાયહનતી ચળવળ આમ અસાધારષમુ

હતી, એમાં જેડાએલાં સ્ત્રીપુરુષ ૬ઃખતે સત્કા- રથી સેવતાં હતાં. જેમ એક યસપુર્ષ ઇચ્છા, સુખ, અને મોજની આદ્તિ પોતાની મરજીથી આપે છે, તેમ જ આખો જનસ મૃહ પોતાની ભત્તિ, સુખ અને સ્વસ્થત'નતી આદ્તિ આપી રહ્યૉ હતે.

યગપુસ્ષનું આ લક્ષણુ જેમ ગાંધીજમાં છે તેમજ હિંદીવાનોમાં છે, અતે તેથી સત્યા- ગ્રહની ચળવળ સક્લ થઇ, તેનું મુખ્ય અંગ પોતાની સકલ્પ્સિ દે મા? સત્કારથી સેવાયેલ ૬* પ૫, તપ સ્વેચ્છાએ આદરેલુ, પરિસ્થતએ

ન છુટકે તપાવેલું નહોં; સયમ, જે શકેતની શોધ માટે સ્વીકારેલ તે, પોતાને હાથે કેળવેલે। તે.

સત્યાહહની આખી ચળવળ મામૃદાયિક તપ પર રચાઇ દેખાય છે. ગેોગશાગ્્રે નિર્ટે- રેલા સિદ્ધેના મામ જતસમૃહતે ચઢાવવાનો આ પડશે પ્રયત્ન છે.

ગેક આખા દેરાને યતપુસ્ષતી દિજ્ઞા આપવાનો આ પહેલે! પ્રયોગ છે. એથી કરે ડે માણુમે આક્રમષમુ નહિ કર્યું, બળવે। નહિ ક્ષા, પાણુ પરેપ્રો સય મ જાળવીતે, દુઃખ વેઠવાને

કે જેયી સિદ્ધિ સ લી થઇ પડી.

ગાંધીજએ કશ્યું હતુ? 1 દા જલા જાલા1જ 10૮૯ “હુ બળ પેદા કરૂ છું.” બધું બળ પ્રગટે છે તે દૃત્તિ રોકવાથી અતે સહેલાઇથી મળવી નીરાંત ત્યાગવાથી, આખા દેશમાં બળ

પ્રગટ્યું છે કારણુ કે જનસમૂહે હિંસા કરવ.ની ભત્તિ રોાધી આક્રમણુ કરવાની ઇચ્છા ત્યાગી અને માત્ર સર્વસ્વ હોમવાતી આદત પાડી.

જે સ્થિતિમાં તે જે “ત્માહે બીન જન * સમૃડો અનિયત્રિ। સ્વછદી તેોકફ.ન કરે છે, : તે રિથિતમાં, તેથી પણ મે।ટો ઉત્સાહ છતાં હિદીનાતોગ બતાવી આપ્યું કે એમનો રાષ્ટ- ધર્મ રહ્યૉ છે હસતે મોટે દુઃખ સહી તપશ્રયાં કરવામાં, ને આત્મસમપણુ ને લહાવો ગણી સ'કારવામાં, ખીછ વીરપજએને ન છુટકે લક્ષણ દાખવવું પડયું' તે આપણે ઉત્સાહના

પુરમાં આવ્યું.

દ અ.યાર સુધી યોગનો આદશ એક વ્યક્તિ

માટે હતો; હવે જનસમૂડ તેતે નજર આગળ રાખતાં શીખ્યો છે.

સમાજરાર્ઝીએએ સ્વીકાયું છે કે જનત- સમહ પષ્યુ જવત વ્યકત-1પાંઝજ ૦૪૪13101

થ# રાકે છે; અતે તેને વ્યક્તિના બધા નિવમેો લાગુ પડે છે, “તે આ સિદ્ધાંતમાં સત્ય હોય તે! પછી યોગના આદશની સિદ્ધિ વ્યક્તિને શક્ય હોવ તો જનસમૃહને પણુ શકય હોવી ૦૪ ભેઇદઃએ.

રા“ટરે પોતાની પ્રજત્તિઓામાં અહિસા સાધવી ત્નેઇગે, સત્યું પાલન કરલું જોણએ, આક્મણુની ઇચ્છા વીસરી જઇએ; ક્ેષને દૂરે કરતો જેઇએ; એણે “સ્વદેશી' થગું જોઇએ, પાર૪ી વસ્તુઓનો બહિષ્કાર કરવો જઇએ, અર્થાત્‌ “આત્મન્યેવ અ!ત્મના તુછ' થતું જઇએ; એણે દુઃખમાં ઉદ્દિગ્ન મત ન ર્ાખવું પણુ આનદ કેળવવે; જેલમાં જતાં હસવું, માથુ '્રાડાવતાં વિજયવ્રોષણુ। કરવી, મરતાં ઉલ્લાસવું; એણે સુખમાં જ્વર ન આવવા દેવે, માંગ્યાથી અડધું લેવું અને દુશ્મનની મુશ્કેલીઓ જેવી;

એણે કે પણુ ભાવનાસિદ્ધ કરવા માટે ખુશી થી

Page 10: Swapn Sidhhi Ni Shodh Ma

. ખર ણુ. કરવું : આટલી વસ્તુએ તો ' ગાંધીજીને કલે હીંદી જનસમહે સ્વીકારી છે.

મોક્ષ મટે રચાયેલો આદર્શ વ્યક્તિને તારે તા રાષ્ટ્રને શા માટે નહીં ?

પહેલી વાર યોગને આદશેં જનસમૃહ હો છે. કેટલે ને કયાં સુધી ચાલશે એ પ્રશ્નો અત્યારે કોણુ જવાબ આપી શ્રકે? હિદ

જૂરી નિરાશ થાય તો અહિસાનેો આદશ રાખશે ? ગાંધીજી સવંસત્તાધિકારી ન હોય તો સત્યનો આદશ હિંદી રાજપુરષા સાચવશે ? સત્તા મળે તે। હિદ આત્મસતુણ્ટ રહેશે ? અધિ- કાર આવશે ત્યારે પણુ હસતે માહે આત્મસ- મર્પણુ કરવા હિદીએ તેયાર ચરે ?

આ પ્રશ્નોની પરપરા આટલેથી નમી અટકતી.

મનુષ્યની માફક જનસમૃહ તપ કરી શકે? અતે કરી શકે તો કયાં સુધી ? કયા ક્ષેત્રોમાં ? જનસમૂહ નને અહિસા અતે સત્ય સાધે, તો

અસ્તેય અને અપરિમ્રહ સાધી શકે ? તે! માવી- જીનું ને મીલકતનું રું ?...

કોઇ પણુ જનસમૂહ રાદ્ટ્યોગી થ'' શકે?... હિંદ રાષ્ટ્ટોગી થઇ શકશે ?...ક્લ્પના ચ ભે છે...

અહિસા અને સત્ય હિંદ સાધરે એ વિશ વર્ષ પર્‌ કોણુ કહી શ્રકત ? વિશ વવ પકી હિંદ અપરિત્રહનું ત્રત ન લે એ કેમ કહેવા ? સામ્યવાદ ને અપરિમહ વચ્ચે અતર ઘડ થોડુ છે

પણુ ગાંધીજી દીધજવી થાય; આપ'મુ। સ્વભાવમાંથી આપણા રાષ્ટ્ધર્મનાં મૂળ ઉગતાં રહે; ગયા વષના વિપ્લવપ્રષોગતાં મુખ્ય અમે

ત મુદ્રણાલય : રાણપુર.

૧૯ત૬. પ અકસ્માતથી મ પણુ આપણા ય સસ્કારથી જ ધડાયા હોય તો-જેમ” ન ભૂમિમાં મતુષ્યતે વૈરાગ્ય સરલ ચઇ ક ા છે, ને અહિસાદિ મહાત્રતોની મોહિની દુર્જેય ખતે છે તેમ એમાં વસતા જનસમૃહને થાય. - હિંદી રાષ્ટ્રે એક વષમાં જે આદશ સ્વીકાર્ષા તેની ધીમે ધીમે સિદ્ધિ પણુ ય1ય, એક એવે પણુ સ્થિતપ્રસ રષ્ટે પ્રગટે કે જે જગતનો વ્યન વહાર્‌ નવે ધોરણે ઘડે, અને સમસ્ત જનત.ની હિસાત્મક જત્તિઓ, ૬ઃખો। ને દેષોને શમાવે.

તત્ત્વત્તાનીઓએ ઉઝારો વષ થયાં રિથિત- પ્રત રાદ્ટનાં સ્તનમાં સેવ્યાં છે, આય ત્રષિએએ પણુ એવું એક “આર્યાવત” કલ્પ્યું છે, કેક અશે તેતો પાષેો નાંખ્યો છે; અયરે એ

સ્તપ્તું સિદ્દ કરવા હિદ ખેડું' છે; પુરાષ્યા મંત્રનો નવે પ્રયોગ આરભી “આર્યાવત” સ્થ.- પવા બેડું છે---“આર્યાવત' અહિસા તે સયથી પરત્તિઓઆતો સયમ કરી, આંતરરાષીય જીવ- નમાં અસ્તેય અને અપ ગહ પ્રસારતું; વિશુદ્ધ, સ્વસ્થ ને સંતુ; આત્મયમપણુથી જ રાષ્ટ્રો વચ્ચતો રાગદેપ શ્રમાવતું;-બાહ્મી સ્થિતિમાં અપૃત્ર જગતની આત્મસિહ્દિ શૈ ધતું......

આપણા અસ્કારતુ મૂળ આમ જ બનશે

જગક્રિમોચનનુ મદાશઅ...... --અતે હું પણુ સ્તમસિદ્ધિની શોધમાં

વિધૂત આ પ્રષરાગોને જોઇ રહું છું, ને મારુ ઉૈયું' ઉલ્લાસથી થનગને છે...અતે માર્‌ કાનમાં યુગાના તરંગો પરથી થઇને અવાજ આવે છે- તપા ત્રાહ્વી રિથિતિ : વાર્થ નેનાં પ્રાપ્ય વિનુજ્ાતે । શિથત્યાદ્યાનન્તવાજેડવિ ત્રછા નિવાળફચ્છવિ ॥

Page 11: Swapn Sidhhi Ni Shodh Ma

રક "રૈમાનદ ડકર

હે રી #'

તનવાલાલ મનશા, ન

મા ક જે જ સ ન

મ -૫૦'-લન્‍્#5 ર1૭. 42. મુ“: ઇ હી

Page 12: Swapn Sidhhi Ni Shodh Ma