સરકારી આસ & કોમસ...
TRANSCRIPT
સરકારી આટ�સ & કોમસ� કોલજે,વંથલી(સોરઠ) Page 1
સરકારી આ�સ� & કોમસ� કોલેજ,વંથલી(સોરઠ)�.જૂનાગઢ.
એમ.એ.સેમ-૦૧ મનોિવ�ાન
પેપર.CCT-03
“Advanced Social Psychology-1.”
િવ�ાથ�ઓ માટ ે વાચંન સાહી�ય.
સરકારી આટ�સ & કોમસ� કોલજે,વંથલી(સોરઠ) Page 2
�ગત સમાજલ�ી મનોિવ�ાન.
�કરણ -૦૧-
સમાજલ�ી મનોિવ�ાનનુ ં�વ�પ.
*** ��તાવન-
�ીક દાશ�િનક એ�ર�ટોટલે આજથી લગભગ ૨૩૦૦ વષ� પવૂ� માનવી િવષે એક સનાતન સ�ય ઉ�ચાયંુ છે. “મનુ�ય
સામાિજક �ાણી છે.”આ સૂ�ા�મક િવધાનમાંથી અનેક બાબતો ફિલત થાય છે.
(૧) મનુ�યની મનુ�ય તરીકેની અિ�મતા,તેને ઉછેર અને તેને સવા�ગીણ,સવ�તોમુખા િવકાસ સમાજ વગર અસંભવ છે.
(૨) મનુ�ય તેની જૈવીય-શારી�રક, મનોવૈ�ાિનક અને સામાિજક જ��રયાતોનો સંતોષ,સમાજ સાથેની ��ય� કે પરો�
આંતર ��યા �ારા જ મેળવી શકે છે.
સંસાર છોડીને સં�યાસી બનનાર �યિ�ત,દેખીતી રીતે ભલે, સમાજથી દૂર જવાની �વૃિ� કરતી હોય,હકીકતમાં તો
તે,પોતાની આ�મસાથ��યની જ��રયાતનો સંતોષ સમાજના સંદભ�માં જ �ા�ત કરવા મથે છે.રાજપાટ અને યશોધરાનો
�યાગ કરનાર ભગવાન બુ�ધ ગફુાના એકાંતમાં �ચતન કરનાર પયગંબર મહંમદ અને પ�ડીચેરીમાં યોગસાધનામાં િનમ�ન
મહ�ષ અર�વદ,ે તેમની સાધના દરિમયાન અને સાધના બાદ માનવી અને માનવસમાજમાંથી �ેરણા લઈ તેમના ઉ�કષ�
અને સુખ માટેની જ �વૃિ� કરી છે.
(૩) માનવીને શારી�રક,બૌિ�ધક, ભાષાકીય, શૈ�િણક અને આવેગા�મક �ય�કત�વિવકાસ સમાજમાં જ શ�ય બને છે.
જેમ વૃ� થવાની ગમે તેટલી શકયતા ધરાવતંુ બીજ,યો�ય, ધરતી, ખાતર, પાણી, �કાશ અને �ાણવાયુના સયંોગ િવના વ�ૃ
બની શકતંુ નથી,તેમ સમાજના �પશ� અને સંસગ� િવના માનવ િશશ,ુ �વ�પે અને સં�કારે ‘માનવ’બની શકતંુ નથી.અમલા,
કમલા અને અ�ય વ�બાળાના �ક�સા આ બાબતની સાિબતી છે.પોતાના સમ� �વનકાળ દરિમયાન માનવી, ��ય� ક ે
પરો� રીતે સમાજ તથા સામાિજક પ�રિ�થિત સાથે સંકળાયેલ રહે છે.ચં� પર સવ� �થમ પગ મૂકનાર નીલ આમ����ગના
�થમ ઉ�ગારો પણ તે જ હકીકતનો પડઘો પાડે છે.મનુ�યનંુ ��યેક કાય� સામાિજક પ�રિ�થિતથી જ �ે�રત અને �ભાિવત
થયેલું હોય છે.સમાજ એ જ માનવીનંુ �ેરણાતીથ� અને કાય��ે� છે.માનવી સમાજમાં ઉછર છે, અનુભવ �ા�ત કરે છે
�ય�કત�વિવકાસ સાધે છે અને સમાજ સાથે અનુભવોનાં આદાન�દાન �ારા �યેય�ાિ�તની �દશામાં ગિતશીલ બને
છે.મનુ�ય સમાજમાં અને સમાજ મનુ�યમાં �યા�ત છે.આ દિ�એ જોઈએ તો કોઈ એક �ય�કતની �ય�કત�વભાત
(personality Pattern) અને વત�ન �ાણાલીઓ (behavior patterns)ને યથાથ� રીતે સમજવી હોય ક,ે
સરકારી આટ�સ & કોમસ� કોલજે,વંથલી(સોરઠ) Page 3
માનવજૂથોના �યવહાર, વલણ, રાગદેષો (sentiments and Prejudices) મતો અને મૂ�યો (values) તથા
આચારિવચારો અને નીિત�યાલ (mores and morals) �ણવા સમજવા હોય તો િવિવધ સામાિજક પ�રિ�થિતના
સંદભ�માં �ય�કત અને માનવજુથો કેવો �યવહાર કરે છે તેનો વૈ�ાિનક અ�યાસ જ�રી છે.
આપણો અનુભવ છે ક,ેમાણસ એકલો હોય �યારે જે રીતે વત� છે તેના કરતાં સમાજની ��ય� કે પરો� અસર નીચે જુદી
રીતે વત� છે. દા:ત-િવિવધભારતીની રે�ડયો �હેરાતથી તે �ણે અ�ણે ખરીદી કરવા �ેરાય છે.લોક�ચલીત ફેશનના
�વાહમાં તે ઇ�છા-અિન�છાએ તણાય છે. તો બી�ઓ જે કરે તે કરવા અને બી�ઓ જે રીતે િવચારે તે રીતે િવચારવા
લલચાય છે.તે મુ�ધ બની દોરવાઈ �ય છે.�ચારની �ળમાં ફસાઈ �ય છે અને પોતાના જૂથમાં �વત�તા પૂવ��હો મુજબ
િવચારતો થઈ �ય છે.પોતે જે સમાજમાં ઉછય� હોય તે સમાજના જ આચાર િવચારો તેને ઇ�, િશ� અને કો� લાગે
છે.િવરલ �યિ�તઓ જ આવી સામાિજક અસરોથી અિલ�ત રહી શકે છે.આજના જમાનામાં �યારે વાહન �યવહાર અને
સંદેશા�યવહારનાં અિતશય ઝડપી સાધનોને કારણે �થળ અને સમયના અંતરો નિહવત્ બની ચૂકયા છે �યારે તો એ ભા�યે
જ શકય બન.ેકહેવાય છે કે દુિનયા એટલી સાંકડી બની ગઈ છે કે કોઈ મંુબઈમાં છ�ક ખાય તો �યૂયોક�માં શરદી થઈ
�ય.સવારે ચા પીતાં હોય �યારે દુિનયાભરના સમાચારોનું તોફાન આપણા ચાના કપમાં કેટકેટલા વમળો પેદા કરે છે.આ
દુિનયામાં બનતી ��યેક ઘટનાઓની �ય�કતના વત�ન-�યવહાર પર સતત એક યા બી� �કારની અસર થયા કરે
છે.મનોિવ�ાન એ �યિ�તના વત�નને અ�યાસ કરના�ં િવ�ાન છે.પરંતુ સામાિજક બાબતોની �યિ�તના વત�ન પર સૌથી
વધુ �બળ સુ�મ અને �યાપક અસર થાય છે.આ અસરના સંદભ�માં માનવ વત�નના સામાિજક પાસાંની સમજૂતી આપવી
એ સમાજલ�ી મનોિવ�ાનનું દયેય છે.
** જૂથ �વનના મૂળ (Origins of Group life)
. �કડીઓ અને મધમાખીઓની જેમ જંતુસૃિ�માં પણ જૂથ�વન જોવા મળે છે. જંતુસમાજ પણ ઘણો િવ�તીણ� હોય
છે.કીડીઓ તેમની વસાહતોમાં સમૂહમાં રહે છે.દર કરવાની,ખેરાક મેળવવાની, �મિવભાજન કરવાની અને અ�ય કીડી
સમૂહો સાથે યુ�ધ કરવાની તેઓની રીત ઘણી આગવી હોય છે.કીડીઓ,મધમાખીઓ અને ઉધઈ જેવા સમાજ�વન
�વતા જંતુઓ હ�રોની સં�યામાં સાથે વસે છે.જેને પાંખો �ટે છે તે નર અને માદા કીડી દરમાંથી બહાર ઊડી જઈ નવી
વસાહતો રચે છે.પાંખ વગર ની કીડીઓમાં કામદાર અને પ�રચા�રકા કીડીને સમાવેશ થાય છે. કેટલીક �તની કીડીઓમાં
મોટા માથાં અને શિ�તશાળી જડબાં ધરાવતી સૈિનક કીડીઓ પણ હોય છે.જેમનું કાય� વસાહતને દુ�મનથી બચાવવાનુ ં
હોય છે. કેટલીક કીડી �તો ગુલામો રાખે છે.આ ગુલામકીડીઓ અ�ય કીડી વસાહતોમાં ઘૂસી જઈ �યાંની કીડીઓને
દરમાંથી ભગાડી મૂકી તેમના દરોમાંથી �ડાંઓ તથા એકિ�ત કરાયેલ ખોરાક ઉપાડી લાવે છે.અ�ય વસાહતોમાંથી લવાયેલા
�ડાંને કાળ�થી ઉછેરવામાં આવે છે અને તેમાંથી િવકસેલા બ�ચાંને ગુલામ બનાવાય છે. મધમાખીઓનું સમૂહ�વન
�ણીતંુ છે.તેઓ અણીશુ�ધ આકૃિતવાળો મધપૂડો રચે છે અને તેમાં �લોમાંથી સંિચત કરેલંુ મધ સં�હે છે.મધપૂડો એ
મધમાખીઓની વસાહત છે.તેમાં કાય� વહ�ચણી પણ હોય છે.અિવકસીત માદા મધમાખીઓ �લમાંથી મધસંચય કરવાની
કામગીરી બ�વે છે,જયારે મધપૂડાની રાણી તરીકે ઓળખાતી િવકસીત માદા મધમાખી �ડાં મૂકે છે અને નર મધમાખીઓ
તે �ડાંના ફલીનીકરણ માટે શુ�ા�ઓ પૂરા પાડવાની એકમા� કામગીરી બ�વે છે.જંગલમાં વસતા હાથી, હરણ અને
સરકારી આટ�સ & કોમસ� કોલજે,વંથલી(સોરઠ) Page 4
વાનર જેવા �ાણીઓ પણ જૂથમાં જ િવહરે છે.ઘણા પ�ીઓ અને �ાણીઓમાં તે �યવિ�થત કુટંુબ�વન જોવા મળે
છે.નર અને માદાં પ�ીઓ પર�પર સહકારથી માળા બાંધે છે �ડાં સેવે છે અને પોતાનું �વતં� કુટંુબ �વન શ� કરવા
પાંખો ફફડાવી ઊડી ન �ય �યાં સુધી તે બ�ચાંઓનું જતન કરે છે.
વાનરો અને ખાસ કરીને િચ�પા�ઝીઓ નાના કુટંુબમાં નિહ પણ મોટા પ�રવારમાં રહે છે. તેમનામાં સમ� પ�રવારના
અિધપિત�પ એક શિ�તશાળી યુવાિધપિત હોય છે અને બાકી સં�યાબંધ નર માદાં હોય છે.�યારે યુથાિધપિત વાનરવડો
િનબ�ળ અને વૃ�ધ બને છે �યારે જૂથના અ�ય યુવાન અને શિ�તશાળી વાનરો તેની સાથે જંગ ખેલી તેને હરાવી કે નમાવી
જૂથના વડા બને છે.
આ બતાવે છે કે,જૂથ�વન કે કુટંુબ�વન એ માનવીની પોતાની શોધ નથી.તે એક જૈવીય ઘટના છે. જેમ પ�ીનું બ�ચું
કુટંુબમાં જ�મે છે. તેમાં માનવબાળ પણ કુટંુબમાંજ જ�મે છે, ફેર એટલો છે કે, પ�ી માબાપ પ�રણીત હોતા નથી જયારે
મોટાભાગે માનવમાબાપ પ�રણીત હોય છે.આ રીતે જોઇએ તો કુટંુબ નિહ પણ લ�ન એ માનવીની આગવી શોધ છે
સમાજલ�ી મનોિવ�ાનનો �વતં� અને વૈ�ાિનક િવકાસ છે�લાં થોડાંક વષ�માં જ થયો છે.જેમ સામા�ય મનોિવ�ાન
�િમક રીતે ત�વ�ાનથી છૂટું પડી �વતં� િવ�ાનનો દર�જો પા�યંુ તેવું જ કંઈક સમાજલ�ી મનોિવ�ાનનંુ બ�યંુ છે.શ�માં
તે સમાજશા�� અને નૃવંશશા�� જેવી િવ�ાઓના ઉપાસકોના �ભાવ નીચે ર�ું અને તે પછી �વતં� િવ�ાન બ�યંુ.
આને કારણે સમાજલ�ી મનોિવ�ાનની �યા�યામાં િવકાસ�મ જોવા મળે છે. ઐિતહાિસક સમજૂતી માટે તેની �યા�યાના
બે ભાગ પાડવામાં આ�યા છે.
** જૂની �યા�યાઓ :-
લેબોન (Le Bon) અને મેકડુગલ (Mecdougall) જેવા સમાજલ�ી મનોિવ�ાનના શ�આતના લેખકો સમાજલ�ી
મનોિવ�ાનને “સામૂિહક મન” (Group Mind)નો અ�યાસ કરનાર િવ�ાન તરીકે દશા�વે છે. તેઓના મતે:-
“સમાજલ�ી મનોિવ�ાન સામૂિહક કે સમૂહ મનને અ�યાસ કરતંુ િવ�ાન છે”.
જેવી રીતે સામા�ય મનોિવ�ાનની “મનુ�યના મનને અ�યાસ કરતંુ િવ�ાન” એની �યા�યા આપવામાં આવતી હતી, તેવી
જ રીતે સમાજલ�ી મનોિવ�ાનની સામૂિહક મનનો અ�યાસ કરતંુ િવ�ાન” એવી �યા�યા આપવામાં આવી છે.આધુિનક
સંશોધનેએ �પ� કયુ� છે કે, “સામૂિહક મન” જેવું કંઈ છે જ નિહ. “મન” િવષેનો �યાલ પણ મનોિવ�ાનમાંથી ન��ાય થઈ
ગયો છે.સમાજલ�ી મનોિવ�ાન “સમૂહ મન”, “સમૂહનું માનિસક �વન” કે “સામૂિહક ચેતના" (Collective
consciousness)ને અ�યાસ કરે છે તેવી મા�યતા હવે નકારવામાં આવે છે. સમાજલ�ી મનોિવ�ાનની કેટલીક
આધુિનક �યા�યાઓ નીચે �માણે છે.
સરકારી આટ�સ & કોમસ� કોલજે,વંથલી(સોરઠ) Page 5
*** આધુિનક �યા�યાઓ.-
૧. “સમાજલ�ી મનોિવ�ાન એટલે સામાિજક ઉ�ીપક પ�રિ�થિતના સંદભ�માં �યિ�તના અનુભવો અને વત�નનો વૈ�ાિનક
અ�યાસ.”
-શે�રફ અને સી. શે�રફ.
૨.“સમાજલ�ી મનોિવ�ાન સમાજમાં થતા �યિ�તના સમાજપૂરક વત�નને અ�યાસ કરે છે.”
-�ેચ કચ�ફ�ડ અને બેલાચી
૩.“સમાજલ�ી મનોિવ�ાન એટલે સામાિજક પ�રિ�થિતઓ તથા અ�ય �યિ�તઓ ��યેના �િત�યાપારોમાં �િત�બિબત
થતા �યિ�તના વતનનો અ�યાસ.”
-એફ. એચ.ઓ�પોટ�.
૪.“સમાજલ�ી મનોિવ�ાન એ �યિ�તની પાર�પ�રક આંતર��યાઓનું અ�યયન છે,આ અ�યયનનો હેતુ �ય�કતના
િવચારો, અનુભવો, આવેગો તથા તેની આદતો પર સૂિચત આંતર��યાની અસરો �ણવાનંુ છે.”
-�ક�બલ યંગ.
૫. “સમાજલ�ી મનોિવ�ાન �યિ�તઓ �યિ�તઓ વ�ચેની અથવા �યિ�તઓ અને જૂથો વ�ચેની આંતર��યા સાથે
િન�બત ધરાવે છે,એટલે કે સમાજલ�ી મનોિવ�ાન એ સામાિજક પ�રિ�થિતમાં નીપજતાં માનવ વત�નનો અ�યાસ છે.
તે કોઈ એક �યિ�ત અ�ય �ય�કતઓને કેવી રીતે �ભાિવત કરે છે,તેમજ અ�ય �યિ�તઓથી કેવી રીતે �ભાિવત થાય છે તેને
અ�યાસ કરે છે.
-બી. કુ�પુ�વાિમ.
સરકારી આટ�સ & કોમસ� કોલજે,વંથલી(સોરઠ) Page 6
** �યા�યાની સમજૂતી-
૧. આધુિનક સમાજલ�ી મનોિવ�ાનમાં સમૂહ ચેતના કે સમૂહ મન નિહ પણ �ય�કતનું સામાિજક વત�ન જ કે�� �થાને
છે.
૨. સમાજલ�ી મનોિવ�ાન સામાિજક વત�નના ઉ�ીપક તરીકે સામાિજક પ�રિ�થિતનો �વીકાર કરે છે.માનવી સામાિજક
�ાણી હોવાથી,માનવીને સમ� �વનકાળમાં ભા�યે જ એવી પ�રિ�થિત સંભવે છે કે, જેમા ં��ય� કે પરો��પે સામાિજક
ઘટકોનો સદંતર અભાવ હોય.
૩. માનવવત�ન સામાિજક પ�રિ�થિતની પેદાશ�પ હોવાથી તેને સમજવા માટે �ય�કત �ય�કત વ�ચેની તેમજ �ય�કતસમૂહ
વ�ચેની આંતર��યાની �પ� અને અને �ડી સમજ અિનવાય� છે.
૪. સમાજલ�ી મનોિવ�ાન સમાજને માનવી માટેની એક અિવનાભાવ પ�રિ�થિત તરીકે �વીકારે છે.પરંતુ તેના
અ�યાસનંુ લ�ય તો �ય�કત જ છે.
૫. સમાજલ�ી મનોિવ�ાનનો હેતુ �ય�કત અને �ય�કત, �ય�કત અને જૂથ, જૂથ અને �ય�કત અને જૂથ અને જૂથ વ�ચેના
વત�ન-�યવહારના �વ�પો, કારણો, પ�રણામો અને િસ�ધાતોની સમજૂતી આપવાનો છે.
આમ શ�દમાં આ સરળ અને �પ� લાગતી �યા�યાની પણ તલ�પશ� સમજ માટે બે મૂળભૂત બાબતોને િવગતે અને �પ�
રીતે સમ� લેવી જ�રી છે.
૧. સામાિજક પ�રિ�થિત અથવા સામાિજક ઉ�ીપક પ�રિ�થિત.
૨. �યિ�તનંુ વત�ન.
૧. સામાિજક પ�રિ�થિત (સામાિજક ઉ�ીપક પ�રિ�થિત) :
શે�રફ અને શે�રફ સામાિજક ઉદીપક પ�રિ�થિતની ટૂકમાં �પ�તા કરતા જણાવે છે તેમ “સામાિજક ઉ�ીપક પ�રિ�થિતઓ
લોકો (�યિ�તઓ અને સમૂહો) અને સામાિજક,સાં�કૃિતક ભાતો ની બાબતોની બનેલી હોય છે.” સમાજમાં રહેનારી
�ય�કતઓને તથા તેમનાં વત�ન તેમજ �યવહારોને �ભાિવત કરનાર સામા�ક પ�રિ�થિતના આ બ�ને પસાની �પ� અને
ઝીણવટભરી સમજ આપવા માટે આ બ�ને પાસાઓને તેમણે બે ભાગમાં વહેચી ના�યા છે.
૧. અ�ય લોકો-
અ. અ�ય �યિ�તઓ :-
આસપાસની અ�ય માનવ�યિ�તઓ વૈયિ�તક �વ�પે ઉ�ીપક �વ�પે ગૂથાતી સંકળાતી હોય છે.એટલેકે તેમના
વૈયિ�તક ગુણધમ� જેવા કે દેખાવ,�લગ(Sex),િવિશ� શિ�તઓ ઉદીપનની ���યામાં ઉદીપક તરીકે કામ કરે છે.આમ એક
અથવા વધુ અ�ય �યિ�તઓ વૈયિ�તક �વ�પે કોઇક �યિ�તના વત�ન માટેની સામા�ક ઉ�ીપક પ�રિ�થિતનો એક ભાગ બની
સરકારી આટ�સ & કોમસ� કોલજે,વંથલી(સોરઠ) Page 7
રહે છે.આપણે લગભગ હરઘડીએ અ�ય �યિ�તઓને આપણા વત�ન�યવહારોના ઉ�ીપનમાં ��ય� કે પરો� રીતે ગૂથાયેલી
અનુભવીએ છીએ.
બ. સમૂહો :-
આ િવ�ાવાનેએ (શે�રફ અને શે�રફ)ે સામાિજક અમૂહના હાદ� તરીકે સ�યો વ�ચેના તેમજ સમૂહ–સમૂહ વ�ચેના
પાર�પ�રક સામાિજક સંબંધોને ગણા�યા છે. તેમણે સમૂહના �િતિનિધ�પ આ સામાિજક સંબંધોને અને એ �વ�પ ે
સમૂહને પણ સામાિજક ઉ�ીપક પ�રિ�થિતમાં એક અગ�યના પેટા-િવભાગ તરીકે લે�યા છે.
ક. સામૂિહક આંતર��યા�મક પ�રિ�થિત :-
આ પેટા-િવભાગમાં તેમણે સામૂિહક �વ�પે આંતર��યા કરી શકાય તેવી પ�રિ�થિતને (જેમ ક,ે �ોતાગણ, �ે�કગણ,
રેલીઓ, હુ�લડો, ટોળાં વગેરેન)ે સમાવી છે.
(૨) સાં�કૃિતક પેદાશ :-
અ. ભૌિતક પેદાશો :-
આ લેખકેએ સાં��ુિતક પેદાશોને સામાિજક ઉદીપક પ�રિ�થિતના એક મહ�વના ભાગ તરીકે લેખી છે. તેમણે માનવ
આંતર�કયા તથા �મની-પેદાશો �વ�પની જોઈ શકાય અને સંચાલન-િનયં�ણ કરી શકાય તેવી મકાનો,રમતગમતનાં
સાધનો અને મેદાનો,મશીનો,વાહન-�યવહારનાં સાધનો,િવિનમયનાં િવિવધ સાધનો,રાચરચીલું વગેરે જેવી ભૌિતક ચીજ-
વ�તુઓનેસાં�કૃિતક-ભૌિતક પેદાશોના પેટા-િવભાગમાં મૂકી છે.
બ. અભૌિતક પેદાશો :-
ભાષા,િવિવધ સામાિજક સં�થાઓ રીતરસમો,મૂ�યો અને ધરણો,વલણ, વગેરે જેવી માનવઆંતર��યાની જ અમૂત�-
અભૌિતક પેદાશોને તેમણે અભૌિતક સાં�કૃિતક પેદાશો તરીકે ગણાવી છે.
બી. કુપુ�વામી સામાિજક પ�રિ�થિતની ટૂંકમાં સમજ આપતા જણાવે છે કે,સામાિજક પ�રિ�થિત �ય�કતઓ
જેના �ારા �વન �વે છે તેવા િવિવધ ��યમાન, �ા�ય તેમજ અ�ય ઉ�ીપકની બનેલી છે.વળી, વત�માન ��ય� બાબતો
ઉપરાંત વલણ તથા ભૂતકાલીન અનુભવોના પુનઃ�મરણનો પણ તેમાં (સામાિજક પ�રિ�થિતમાં સમાવેશ થઈ �ય છે.
તદુપરાંત અ�ય �ય�કતઓની હાજરી તે તેમાં આવી જ �ય છે, પરંતુ લોકો સાથે સંકળાયેલા માનિસક �સંગો તરફ દોરી
જતાં �તીકોને પણ તે આવરી લે છે. )
આ ઉપરાંત અ�ય િવ�વાનો તરફથી પણ સામાિજક પ�રિ�થિતની સમજ આપવાના ��ય� કે પરો� તથા છૂટાછવાયા
�ય�ન થયા છે.બધામાં શે�રફ અને શે�રફે સામાિજક પ�રિ�થિતને કંઈક વધુ િવ�તારથી સમ�વવા �ય�ન કય� છે. તે
સરકારી આટ�સ & કોમસ� કોલજે,વંથલી(સોરઠ) Page 8
તમામને �યાનમાં લઈ આપણે “સામાિજક પ�રિ�થિતને સમજવાનો �ય�ન કરીએ તો તેના મુ�ય ત�વો ટૂંકમાં નીચે મુજબ
તારવી શકીએ”
(૧) માનવ�યિ�તઓ :-
સામાિજક પ�રિ�થિતમાં પોતાના જૈિવક તેમજ સામાિજક વારસાના સંયોજનથી ઘડાયેલી,�ય�કતમ�ા (personality)
ધરાવતી, સામાિજક માનવ�ય�કઓ ગૂંથાયેલી હોય છે. તેવી જ રીતે આવી �ય�કતઓના બનેલા સામાિજક સમૂહો પણ
વણાયેલા હોય છે. અથા�ત તેમાં દરજ�ઓ–ભૂિમકાઓ, સામાિજક સંબંધો,સામાિજક ધોરણોની િવિવધ િવિશ� ભાતો
ધરાવતા સામાિજક સમૂહો પણ સમાિવ� છે.આમ ટૂંકમાં સામાિજક પ�રિ�થિતના મહ�વના અંકોડા�પે માનવ�ય�કતઓ
વૈયિ�તક કે સામૂિહક રીતે ગૂંથાયેલી હોય છે.
(૨) સામાિજક-સાં�કૃિતક પેદાશો :-
સામાિજક પ�રિ�થિતમાં સમાજ સ�જત સં�કૃિત પણ અિનવાય�પણે ગૂંથાયેલી હોય જ છે. સં�કૃિતમાં નાની સોયથી માંડી
મોટાં મોટાં યં�ો જેવાં િવિવધ સાધનો,સાજસ�વટનાં �સાધનો,હિથયારો,મકાનો, રાચરચીલંુ વગેરે જેવી ભૌિતક અથવા
મૂત� પેદાશ �વ�પની ચીજવ�તુઓનો સમાવેશ થાય છે.તેવી જ રીતે ધોરણો,મૂ�યો, િવચારસરણીઓ,મા�યતાઓ,િવિવધ
ટેકિનકોની બનેલી ટેકનોલો� વગેરે અભૌિતક કે અમૂત� �વ�પની બાબતો પણ સં�કૃિતના એક ભાગ તરીકે સામાિજક
પ�રિ�થિતમાં વણાઈ ગયેલી હોય છે.ટૂકંમાં ભૌિતક કે અભૌિતક તમામ �કારની સામાિજક સાં�કૃિતક પેદાશોનંુ સામાિજક
પ�રિ�થિતમાં સંયોજન થયેલું હોય છે.
(૩) સંદભ�:-
�ય�કતઓ,સમૂહે કે પછી અ�ય સામાિજક,સાં�કૃિતક પેદાશો હંમેશાં મા� ��ય� હાજરી �વ�પે જ કોઈ પણ સામાિજક
પ�રિ�થિતમાં ગૂંથાયેલી હોય છે તેવું હોતંુ નથી. તેઓ ��ય� �વ�પે પણ ગૂંથાયેલી હોય છે તેમજ તેમનાં ભૂતકાળના,
વત�માનકાળના કે ભિવ�યના સીધા કે આડકતરા સંદભ� અથવા ઉ�લેખ �વ�પે પણ સોિજત થયેલી હોઈ શકે. કોઈક
શાળાના કે કોલેજના વગ�માંની સામાિજક પ�રિ�થિતમાં હાજર િવ�ાથ�ઓ અને િશ�ક તેમજ ભૌિતક પદાથ� (ખુરસી,
ટેબલ, પાટલીઓ, પુ�તક લખવાનાં સાધનો તથા અભૌિતક બાબતો (વગ�ના િનયમો, વગ�માંના જે તે �ય�કતઓનાં દર
તથા પાર�પ�રક સંબંધો વગેર)ે મહદ્ અંશે ��ય� �વ�પે ગૂથંાયેલા તે વળી િપતાના િનકટના કોઈ મૃત સંબંધી (માતા,
િપતા,પુ�, બહેન પિત,પ�ની કે િમ� જેવા)ને યાદ કરી રડતી �યિ�ત કે ભૂતકાળની જહોજ�લાલી અથવા ગુમાવેલી વ�તુને
યાદ કરી. દુઃખી થતી �યિ�ત,મહેમાનને લ�માં લઈ પોતાની તથા સમ� ઘરની કરવામાં આવતી સાજ-
સ��વટ,િ�યજનને મળવા જવા માટે તૈયાર થતી કેાઈક �ય�કત, પરદેશથી આવતા દીકરાને સ�કારવા માટે ત�પર મા-
બાપ કે કુટુંબીજનો, ભાિવ બાળક માટે મો� ગૂથતી સગભા� ��ી તથા અવતરનારાં ભાિવ બાળકનાં �વ�નમાં રાચતાં
સરકારી આટ�સ & કોમસ� કોલજે,વંથલી(સોરઠ) Page 9
�ક�લોલતા પિત-પ�ની વગેર ે જેવી પ�રિ�થિતઓનાં ઉદાહરણો પ�રિ�થિતમાં થયેલી પરો� અથવા આડકતરી સંદભ�
�વ�પની ગૂંથણી સૂચવી �ય છે.
આ સંદભ� �વ�પે ગૂંથાયેલી બાબતો સામાિજક પ�રિ�થિતમાં ગુથાઇને �ય�કતને, તે પોતે એકાંકી હોય �યારે પણ �ભાિવત
કરે છે. એકાંતમાં પહેરવેશ પહેરતી �યિ�તના પહેરવેશનો રંગ, પહેરવાની ઢબ, પોશાક વગેરેની પસંદગી તેને િવષ ેઅ�ય શું
િવચારશે અથવા અમુક �ય�કતઓ શું કહેશે તથા પોતાના િવષે શું �યાલ બાંધશે વગેરે સંદભ� �ારા ઘણે અંશે ઘ�ં ખ�ં
દેરવાયેલી હોય છે.આમ �યિ�ત, સમૂહ કે સામાિજક-સાં�કૃિતક પેદાશના સંદભ� પણ �યિ�ત કે �યિ�તઓના વૈયિ�તક કે
સામૂિહક, એકાંતમાંના અથવા �હેર વત�નને મહદ અંશે અસરકતા� હોય જ છે. વળી સંદભ�નું મા�યમ આંતર��યાના
િવિનમયનંુ કઈ સાધન પણ હોઇ શકે છે.(જેમ કે પ�, ત�વીર, પુ�તકો, રે�ડયો, ટેિલફેન, ટેિલિવઝન વગેર)ેવળી બી� એક
બાબત પણ ન�ધનીય છે કે ઉપરોકત �ણે બાબતોની ગૂથણી પણ સામાિજક પ�રિ�થિત �યારે જ બને. �યારે તે કોઈ પણ
�યિ�ત અથવા સામાિજક સમૂહને કોઈક ને કોઈક �વ�પનંુ ઉ�ીપનું પૂ�ં પાડે.બી� રીતે કહીએ તો માનવ�ય�કત અથવા
�ય�કતઓને કોઈપણ �વ�પના એક કે તેથી વધુ ઉદીપકો પૂરા પાડનાર પ�રિ�થિત જ સામાિજક બની શક.ે તેથી જ આવી
પ�રિ�થિત માટે શે�રફ. સામા�કઉ�ીપક પ�રિ�થિત શ�દ વાપરે છે. આમ સામાિજક પ�રિ�થિતની સવ��ાહી
(comprehensive) �યા�યા આપણે કંઈક આવી બાંધી શકીએ. “સમાજમાં રહેતી-સમાજ�વન �વતી �ય�કતઓને
એટલે કે તેમનાં વત�ન (બા� શારી�રક, માનિસક તેમજ અ�ય આંત�રક �વૃિ�ઓને �ેરવામાં, િનયંિ�ત કરવામાં, ઘડવામાં
કે સમાજ�વનને અનુ�પ ઢાળમાં ઢાળવામાં દ�યમાન કે અ��યમાન �વંત, કે �યાલામક (સ�વ, મૂત� કે અમૂત�)
�વ�પના તેમજ સમાજ અથવા સં�કૃિત �ારા �ે�રત અથવા સ�જત હેાય તેવા ઉ�ીપકો ��ય� અથવા પરો� રીતે સ�જત
થયેલા હોય તેવા સંયોજનને સામાિજક પ�રિ�થિત અથવા સામાિજક ઉ�ીપક પ�રિ�થિત કહી શકાય. ટૂંકમાં માનવ�યિ�ત,
સમૂહો, િવિવધ સાં�કૃિતક પેદાશો તથા તેમના સંદભ�ની એવી ગૂંથણી કે જે કંઈ પણ માનવ�ય�કત અથવા સમૂહને
ઓછેવ�ે અંશે કોઈ પણ �વ�પનંુ ઉ�ીપન પૂ�ં પાડે �યારે તે સામાિજક પ�રિ�થિત અથવા સામાિજક ઉ�ીપક પ�રિ�થિત
કહેવાય છે.
૨. �ય�કતનું વત�ન:-
સારજ�ટ અને િવિલયમસન જણાવે છે તેમ ‘વત�ન’ શ�દ અ�યકત (covert) વત�ન (એટલે કે �ય�કત જે ��ય�ીકરણ
પામે છે, જે િવચારે છે તે, જે લાગણી અનુભવે છે ત)ે અને �યકત (overt) વત�ન (અથા�ત્ તે વાંચે છે,કેવી રીતે મતદાન કરે
છે તે, તે લ�ન કરે છે વગેરે) બંનેને આવરી લે છે. તો વળી શે�રફ અને શે�રફે અ�યકત વત�ન માટે અનુભવ
(experience) અને �યકત વતન માટે મા� “વત�ન” શ�દ વાપરી િવચારણા કરી છે.અગાઉ જોયેલી ઘણીખરી
�યા�યાઓમાં આ બંને �વ�પના એક યા બી� શ�દોમાં ઉ�લેખ જોવા મળે છે. બી� રીતે જોઈએ તો બંને �વ�પો એક
જ બાબતનાં બે પાસાં છે. આ બંને પાસાંને કંઈક ટંૂકમાં સમજવા �ય�ન કરીએ.
વત�નને સમજવા પૂરતું બે ભાગમાં વહ�ચી નાખીએ.
સરકારી આટ�સ & કોમસ� કોલજે,વંથલી(સોરઠ) Page 10
(૧) બા� વત�ન.
(૨) બા� વત�નની પૂવ�ભૂિમકા �વ�પે માનિસક �તરે (મનમા)ં થતી ��યા-���યાઓ તેમજ થતા અનુભવો.
(૧) બા� વત�ન :-
શરીરના બા� અવયનાં હલનચલન અથવા �વૃિ� �વ�પને આપણે વત�ન અથવા બા� વત�ન તરીકે ઓળખીએ છીએ.
મા� મોઢા પરના કોઈક હાવભાવ મા�થી માંડી શરીરના અ�ય અવયના સયુ�ત �વ�પના હલનચલન �ારા થતા
અિભનયને આપણે આમાં આવરી લઈ શકીએ. અથા�ત મા� આંખોમાં જ આનંદ જેવા કેઈક ભાવની એક સહેજ ઝલક
તથા આ માંડી નાચી ઊઠવા કે કૂદી ઊઠવા જેવી તમામ અંગચે�ાઓ અને અંગમરોડોનો તેમાં સમાવેશ થઈ �ય
છે.વત�નના આ પાસાંની િવશેષતા એ છે કે તે િન�ર�ય (િનરી�ણ થઈ શકે,જોઈ શકાય તેવું observable) અને
�તીિતજનક હોય છે. તેનું �વ�પ �યકત છે. આ �વ�પમાં શરીરના અંગઉપાંગોના એવા હલનચલનનંુ સંયોજન થયેલું હોય
છે કે જેને અ�ય �યિ�તઓ પોતાની ઇિ��યો વડે �ણી શકે છે.જેમ ક,ે �દનમાં આંખમાં આંસુ, હોઠોનું અમુક �કારના
હલનચલન, અમુક �કારનો નીકળતો અવાજ, ડુસકાં ભરવાં વગેરેનું સંયોજન થયેલ હોય છે. તેવી જ રીતે હા�યમાં
ચહેરાનાં અંગ-ઉપાંગેનંુ અ�ય �વ�પનાં િવિશ� હલનચલનોનું સંયોજન થયેલું હોય છે. આમ વત�નના આ �વ�પમાં
શરીરનાં િવવધ અંગેનાં ઈિ��યગ�ય હલનચલનનંુ િવિશ� સંયોજન થયેલું હોય છે. આવાં િવિવધ સંયોજનોને આપણે
િવિવધ �વ�પ,ે િવિવધ ભાવો અને ��યાઓ કે વત�નો તરીકે ઓળખીએ છીએ. હસવુ,ં રોષ કરવો, શુંગાર કરવો, ઊઠવુ,ં
બેસવુ,ં લખવું, વાંચવુ,ં દોડવું વગેરે જેવાં તેનાં અનેક ઉદાહરણ આપી શકાય.
આ બા� વત�ન જ માનિસક બાબતોને �ય�ત કરતું હોવાથી તે મનોભાવો �ય�ત કરવાનંુ,�ણવાનંુ કે માપવાનું સાધન બની
રહે છે.તેની સહાય િવના મનોગત બાબતો અ�ય �યિ�તઓ �ણી, સમ� કે માપી શકતી નથી બી� રીતે કહીએ તો કોઈ
પણ મનોગત બાબત આવા વત�ન િસવાય અ�ય �યાિ�ત માટે �તીિતકર બની શકતી નથી. એટલે જ હવે તો મનોિવ�ાનને
પણ વત�નનું િવ�ાન કહેવામાં આવે છે.
સાથે સાથે એ પણ સમ� રાખવું જ�રી છે ક ે આ શારી�રક ઇિ��યગ�ય વત�ન િવિવધ માનિસક ��યા-���યા તથા
અનુભૂિતઓથી જ દેરાયેલું-ઘડાયેલંુ હોય છે. એટલે આવા વત�નનંુ સંચાલન કરતા અ�ય�ત માનિસક �વ�પને સમ�યા
િવના બા� વત�નનંુ હાદ� પામી કે સમ� શકાતંુ નથી. વધુમાં વધુ તેનુ વણ�ન થઈ શકે તેટલું જ.
(૨) અનુભવો અથવા માનિસક �તરે થતી ��યા- આંત��યાઓ કે અનુભૂિતઓ :-
ઈિ��યગ�ય બા� વત�ન પાછળ કઈક ને કોઈક માનિસક ���યાઓ તેમજ અનુભૂિતઓ ગૂંથાયેલી હોય છે.તેમાં વત�માન
તેમજ ભૂતકાળના અનુભવોની તથા તેના આધારે ભાિવ અંગેનાં અનુમાનો-ક�પનાઓની િવિવધ અસરોના ભાતભાતનાં
સંયોજનોનો પણ સમાવેશ થાય છે. એટલે કે િવચારવું, શીખવું, �મરણ થવું, ��ય�ીકરણ, બોધન, ઉ�ીપન વગેરે જેવી
મનો���યાઓ તેમ જ તેમના ફળ�વ�પનાં િવચારો, િવિવધ લાગણીઓ તથા આવેગો, વલણો, પૂવ��હો, લ�ણિચ�ો
સરકારી આટ�સ & કોમસ� કોલજે,વંથલી(સોરઠ) Page 11
(stereotype) જેવી માનિસક પેદાશનો વત�નના આ િવભાગમાં સમાવેશ કરી શકાય. આ િવભાગમાં સમાિવ� તમામ
બાબતો કેટલીક સવ�સામા�ય (common) િવશેષતાઓ ધરાવે છે.
૧. આ માનિસક ���યાઓ તેમજ તેમની તમામ માનિસક પેદાશો ��ય� રીતે જોઈ શકાતી નથી.તેમનું િનરી�ણ થઈ
શકતંુ નથી.તેમને જોઈ, સાંભળી, સુંધી કે �પશ� શકાતંુ નથી. એટલે કે તેઓ ઇિ��યગ�ય નથી. તેઓ તમામ અમૂત હોય
છે. તેઓ માનિસક �તરે (મનમાં) જ અિ�ત�વ ધરાવે છે.
૨. અગાઉ જણા�યા �માણે આવી બધી જ માનિસક ���યાઓ અને તેમની અ�ય માનિસક પેદાશોની અિભ�યિ�ત બા�
વત�ન �ારા જ થઈ શકે છે. કઈક ને કંઈક �વ�પના બા� વત�ન �ારા જ અ�ય �યિ�તઓ તેમને �ણીસમ� શકે છે. આમ
અ�ય �યિ�ત કે �યિ�તઓને તેમના અિ�ત�વની �તીિત �યિ�તના ઈિ��યગ�ય બા� વત�ન �વારા જ થઈ શકે છે.
આમ આ માનિસક બાબતો �યિ�તના બા� વત�ન �ારા જ અ�ય �યિ�ત માટે �તીિતકર થઈ શકે એ વાત સાચી.પરંતુ
કેટલીક વેળા અમુક ઈ�છા, લાગણીઓ, િવચારો કે વલણો બા� વત�નમાં �ય�ત નથી પણ થતા.ં કદાચ �ય�ત થાય છે તો
તરત જ �ય�ત ન પણ થાય. થોડા કે લાંબા સમય પછી પણ �ય�ત થાય. આમ આ બાબતો માનિસક �તરે ઉદભવતાની
સાથે તરત જ �ય�ત થાય, થોડા સમય બાદ �ય�ત થાય, લાંબા સમય પછી �ય�ત થાય કે પછી �ય�ત ન પણ થાય. પરંતુ
એટલું તો િન�વવાદ છે કે �યિ�તના દરેકે દરેક બા� વત�ન પાછળ આવી કોઈક ને કોઈક માનિસક ���યાઓ તેમજ તેમની
કોઈક મનપેદાશો અચૂક રીતે કંઈક ને કંઈક �વ�પે સ��ય રીતે ગૂંથાયેલી તો હોય જ છે.એટલું જ નિહ પરંતુ �યિ�તનંુ દરેક
બા� વત�ન કોઈ ને કોઈ �વ�પનું ��ય�ીકરણ, બોધન અને ઉ�ીપનની ���યાઓમાંથી પસાર થઈને જ સાકાર થયું હોય છે
અથવા બા� બ�યંુ હોય છે.આમ બા� વત�ન અને માનિસક ���યાઓ તેમજ તેમની અ�ય મનોપેદાશોને પર�પરથી જુદાં
પાડી શકાય તેમ નથી. તેઓ અિવભા�ય છે. તેવી જ રીતે અગાઉ જણાવેલી સામાિજક પ�રિ�થિતનું તેમાં એવું તો
સંયોજન થયેલંુ હોય છે કે બા� વત�ન, માનિસક ��યા-���યાઓ, શિ�તઓ પેદાશો અને તે બધા સાથે સંબંિધત સામાિજક
ઉ�ીપક પ�રિ�થિત પર�પરથી અલગ તારવવા અ�યંત મુશકેલ જ નહી પણ અશ�યવત છે.એટલે પર�પરના સંદભ� િવના
તેમને યથાથ� �વ�પમાં સમ� શકાતાં નથી.
આમ બા� વત�ન તથા તેની સાથે સંકળાયેલી માનિસક ��યા-���યાઓ અને તેની પેદાશોમાં સામાિજક ઉ�ીપક પ�રિ�થિત
��ય� �વ�પ કે પરો� સંદભ� �વ�પે ગૂંથાયેલી હોય તેને સામાિજક વત�ન કહેવામાં આવે છે.સરળ રીત બી� શ�દોમાં
કહીએ તો ટૂંકમાં વત�ન બા� કે અ�ય�ત અનુભવ �વ�પનંુ સામાિજક પ�રિ�થિત સાથે સંકળાયેલંુ કે તેનાથી ઓછંુવ�
�ભાિવત હોય �યારે તેને સામાિજક વત�ન કહી શકાય.
આમ �યિ�તના આવા સામાિજક વત�નનું િવ�ાન તે સમાજલ�ી મનોિવ�ાન કહેવાય.
*** સમાજલ�ી મનોિવ�ાનનું િવષય�ે� (scope) :-
સમાજલ�ી મનોિવ�ાનના ગણયામા�યા આધુિનક િવ�વાનો �ારા આ િવ�ાનની કરવામાં આવેલી િવિવધ �યા�યાઓ
આપણે અગાઉ જોઈ ગયા છે.તે ઉપરથી આપણે સહેજે જોઈ શ�યા છીએ કે ઘણા મોટાભાગના િવ�વાનો અને
સરકારી આટ�સ & કોમસ� કોલજે,વંથલી(સોરઠ) Page 12
અ�યાસીઓમાં તેના અ�યાસ–કે�� તેમજ િવષય�ે� અંગે ઘણા ન�ધપા� �માણમાં સહમતી �વત� છે.પરંતુ આ બધા
ઉપરથી એક બાબત એ પણ તરી આવે છે કે સમાજલ�ી મનોિવ�ાનનંુ િવષય�ે� ઘ�ં િવ�તૃત છે અને િવષય તરીકે વધુ
ખેડાતાં જતાં તે હ� વધુ ને વધુ િવકસતંુ અને િવ�તરતંુ �ય છે.તેની સાથે સંકળાયેલાં િવ�ાનો સાથે તેનો સંબંધ પણ વધુ
ને વધુ �પ� થતો �ય છે.તેમજ િસ�ધાંતો અને અ�યાસ- સંશાધન પ�ધિતઓની �િ�એ પણ તે સંબંિધત િવ�ાનની સાથે
વધુ ને વધુ ગાઢ રીતે સંકળાતંુ- ગુંથાતુ �ય છે.
આ બધી બાબતોને �યાનમાં રાખી સમાજલ�ી મનોિવ�ાન િવષય�ે�ને કંઈક બહુ�ાહી છતાં શકય એટલી �પ� રીતે
સમજવા �ય�ન કરીએ આ �િ�એ આપણે અહ� સમાજલ�ી મનોિવ�ાનના િવષય�ે�(scope)ને �ણ િવભગમાં
ચચ�શુ.ં
(૧) િવષયવ�તુ (subject matter).
(૨) િવષયવ�તુનું �વ�પ (nature).
(૩) િવષયવ�તુની મયા�દાઓ (limitations).
૧. સમાજલ�ી મનોિવ�ાનનું િવષયવ�તુ :-
માનવી સમાજ�વી હોવાના કારણે તેના એકાકી તેમજ સામૂહીક વત�નમાં સામા�ક સાં��ુિતક પ�રબળો ��ય�
કે પરો� �વ�પે ગૂંથાયેલા વણાયેલા હોય છે. એટલું જ નિહ પરંતુ �યિ�તની જૈિવક શિ�તઓના િવકાસ અને �વ�પ
ધડતરમાં આ સામાિજક સાં�કૃિતક બાબતો એક�પ થઈ ગયેલી હોય છે. તો વળી �યિ�તનાં વત�ન પર સામાિજક-
સાં�કૃિતક બાબતોની પડતી અસરોની િવિવધતાઓ તેમજ મૌિલકતા માટે �યિ�તઓની શિ�તઓની
મયા�દાઓ,િવિશ�તાઓ અને િવિવધતાઓ પણ જવાબદાર હોય છે.એટલે માનવીના સમાજ�ભાિવત વત�નની સવ��ાહી
િવચારણા અને અ�યાસમાં સમાિવ� તમામ બાબતોનો સમાજલ�ી મનોિવ�ાનના િવષયવ�તુમાં સમાવેશ થઈ �ય છે
એમ કહી શકીએ.પરંતુ વધુ િવશદ અને �પ� રીતે કહીએ તો તેના િવષયવ�તુને સામા�ય રીતે નીચેના મુ�ાઓ છે અને
પેટામુ�ાઓમાં વહેચી નાખી શકાય.
(૧) �ેરણા, �ેરક અને �યોજકો (Motivation, Motives and Incentives).
�યિ�ત કે �યિ�તઓનાં વત�નને �ેરવાની ���યાને, તેમજ આ ���યા કરનારાં મૂળભૂત પ�રબળા-�ેરકોને, તથા આકષ�ણ કે
સ� �ારા વત�ન કરવા માટે બહારથી �ોયોજન પૂ�ં પાડનારા �યોજકો (incentives)નો અ�યાસ આ િવ�ાનમાં
પાયાગત રીતે જ�રી બને છે.વળી આ બધાની પૂવ�-ભૂિમકા �વ�પે હ� પણ કેટલાક લોકો �વારા વત�નને સમ�વવા માટે
વપરાતો પરંતુ ઘણાખરા આધુિનક મનોવૈ�ાિનક તેમજ સમાજલ�ી મનોવૈ�ાિનકો એ નકારેલો સહેજ–વૃિ�
(instinct)નો િસ�ધાંત તેમજ તેને શાથી નકારવામાં આવે છે. તેનો પણ િવચાર કરી શકાય. (૨) સામાિજક આંતર��યા
(Social Interaction).
સરકારી આટ�સ & કોમસ� કોલજે,વંથલી(સોરઠ) Page 13
તમામ સામાિજક વત�ન અને �યવહારમાં કોઈક ને કોઈક સામાિજક આંતર��યા પાયાગત રીતે ગૂંથાયેલી હોય છે.એટલે
સામાિજક આંતર��યા પણ સમાજલ�ી મનોિવ�ાનનો સૌથી મૂળભૂત મુ�ો ગણી શકાય.સામાિજક આંતર��યામાં તેના
એક ભાગ�પે જેટલે અંશે ��ય�ીકરણ, બોધન, યાદશિ�ત, ઉ�ીપક ઉ�ીપન વગેરે માનસશા��ીય બાબતો ભાગ ભજવે છે
તેટલે અંશે તેમને પણ સમાજલ�ી મનોિવ�ાનના િવષયવ�તુમાં સમાવેશ થઈ �ય છે.તેમજ સહાનુભૂિત, સૂચન,
અનુકરણ, તાદા�મય, ��ેપણ, સહકાર, સંઘષ� �પધા� વગેરે જેવા આંતર��યાના િવિવધ �વ�પો કે �કારનો અ�યાસ પણ
આવ�યક બને છે.વળી સામાિજક આંતર��યાની પેદાશો અને આડપેદાશો જેવી ક,ે ભાષા તથા અ�ય સં�ા�મક સામાિજક
િવિનમય-�યવહારો, સામાિજક ધોરણો, ભૂિમકાઓ, દર��ઓ વગેરેનો પણ સમાજલ�ી મનોિવ�ાનના િવષયવ�તુમાં
સમાવેશ થાય છે.
(૩) સમૂહ અને સામૂિહક���યાઓ.
આ િવભાગમાં સમૂહ રચનાની ���યા, તેનું રચનાતં� (structure) તથા તેના �કારો, સમૂહ ગ�યા�મકતા (group
dynamics) વગેરે બાબતોનો સમાવેશ થાય છે. તદુપરાંત ટોળુ,ં �ે�કગણ કે �ોતાગણ જેવાં સમૂહ�વ�પ તથા તેમાં
�યિ�તઓનું વત�ન, નેતૃ�વ, નેતા અને તેના �કારો, જનતા, જનમત, તેનું ઘડતર અને સંમાપન, તેમજ �ચાર વગેરે
બાબતો પણ સમાજલ�ી મનોિવ�ાનના અ�યાસ વ�તુના મહ�વના મુ�ાઓ છે.
(૪) �યિ�તમ�ા (Personality) તેનું ઘડતર અને સમા�કરણ.
�યિ�તમ�ા અને �વ નું ઘડતર અને તેમાં ભાગ ભજવતાં પ�રબળો, સમા�કરણની ���યાની િવશેષતાઓ, સમાજની
દિ�એ તેમજ �યિ�તની દિ�એ સમા�કરણની ���યાનાં સજ�ન�પ સામાિજક વલણો, તેમનો િવકાસ અને તેમનું માપન,
પૂવ��હ, લ�ણિચ� (stereotype), સામાિજક અંતર વગેરેનો તથા �યિ�તના સામાિજક વત�ન સાથેના તેમના સંબંધોને
સમજવા અિનવાય� છે. તે િવના �યિ�તના સામાિજક વત�નને સમજવું શ�ય નથી. તદુપરાંત સમા�કરણની અિનવાય�
પૂવ�જ��રયાત તેમજ સમા�કરણ કરનારાં સાધન અથવા પ�રબળાનો અ�યાસ પણ સમાજલ�ી મનોિવ�ાનના
અ�યાસમાં અિનવાય� જ��રયાત �વ�પના મુ�ાઓ છે.
(૫) �યવહારમાં ઉપયોગ.
બાળઅપરાધ, ગુનાખોરી, અ�પૃ�યતા, �િત-સંધષ� તથા ઔ�ોિગક સંઘષ� જેવી સામાિજક સમ�યાઓને સમજવામાં
તથા તેમના ઉપાયના આયોજન અને અમલમાં સમાજલ�ી મનોિવ�ાન �યાં, કટેલંુ અને કે રીતે ઉપયોગી થઈ શકે તે પણ
આ િવ�ાનના અ�યાસનાં મુ�ાઓમાં સમાિવ� છે. કારણ કે આ બધી સમ�યાઓમાં વૈયિ�તક કે સામૂિહક �વ�પે �યિ�ત
સામાિજક વત�ન મૂળભૂત રીતે સંકળાયેલું હોય છે. તેવી જ રીતે િવિવધ સામાિજક પ�રિ�થિતઓમાં �યિ�તના વૈયિ�તક
સામૂિહક વત�નનો અ�યાસ કરવો કેટલે અંશે કેવી રીતે શ�ય બની શકે તે સામાિજક જ��રયાત અનુસાર શૈ�િણક, આ�થક,
સરકારી આટ�સ & કોમસ� કોલજે,વંથલી(સોરઠ) Page 14
સામાિજક, �ે�ોના આયોજન તથા તેની પૂવ� તૈયારી અને અમલમાં સમાજલ�ી મનોિવ�ાન શુ,ં કેટલો અને કેવી રીતે
ફાળો આપી શકે તેની િવચારણાને પણ આધુિનક સમાજલ�ી મનોિવ�ાનના અ�યાસમાં આવરી લેવામાં આવે છે.
ટૂકમાં કહીએ તે વૈયિ�તક તેમજ સામૂિહક �વ�પના �યિ�તઓના સામાિજક વત�નના ઘડતર, િવકાસ, પ�રવત�ન, અને
માપન સાથે ગૂંથાયેલી તમામ. બાબતોનો સમાજલ�ી મનોિવ�ાનના િવષયવ�તુમાં આવરી કે ગૂંથી લઈ શકાય
૨. િવષયવ�તુનું �વ�પ (Nature of the subject Matter).
કોઈ પણ િવ�ાનના િવષય�ે�ને �પ� રીતે �ણવા-સમજવા માટે તેના િવષય-વ�તુના �વ�પની સમજ જ�રી બાબત
છે.�વ�પની સમજ િવષયવ�તુના અ�યાસના પ�રચયનો જ એક ભાગ છે,પરંતુ �ાથિમક ભાગ છે.એટલે િવષયવ�તુનું
�વ�પ કેવુ ંછે તેની િવચારણા ન કરવામાં આવે �યાં સુધી તે િવષય�ે� અંગેની સમજ અપૂણ� જ રહ ેછે.આ દિ�એ અહ�
સમાજલ�ી મનોિવ�ાનના િવષય-�ે�ની શ�ય એટલી સવા�ગી સમજ કેળવવા માટે તેના િવષયવ�તુની સાથે તેનું �વ�પ
પણ સમજવા �ય�ન કરવો આવ�યક છે. તેને �વ�પની લા�િણકતાઓ મુ�ય�વે નીચે મુજબ તારવી શકાય.
(૧) વત�નલિ�તા.
આપણે અગાઉ જોયું છે તે મુજબ સમાજલ�ી મનોિવ�ાનનું િવષયવ�તુ મુ�ય�વે માનવ�ય�કતના સામાિજક વત�ન સાથે
ગૂંથાયેલંુ છે.પરંતુ આ િવ�ાનના િવષયવ�તુનું �ાણત�વ જ �ય�કતનું સામાિજક વત�ન છે.એટલે કે સમાજલ�ી
મનોિવ�ાનનું સમ� િવષય-વ�તુ વત�નલ�ી છે એમ કહી શકાય.
(૨) જ�ટલતા (Complexity).
આ િવ�ાનનાં િવષયવ�તુનું �ાણ�પ ત�વ (�ય�કતનું સામાિજક વત�ન) પોતે જ ઘ�ં જ�ટલ છે.સામાિજક વત�ન સાથ ે
અનેક સામાિજક,સાં�કૃિતક અને જૈિવક બાબતો ગાઢપણે વણાઈ ગયેલી હોય છે.તેમન ેવત�નથી જુદી પાડી કે તારવી શકાય
તેમ નથી.કોઈ પણ નાનામાં નાના સામાિજક વત�નમાં પણ અનેક નાનાંમોટાં પ�રબળો તથા અનેકિવધ ઓછીવ�ી
તી�તાવાળી અસર એકરસ થઈ ગયેલી હોય છે.પ�રણામે આ િવ�ાનનંુ િવષયવ�તુ પણ સાદુ અને સરળ નિહ પણ જ�ટલ
છે.
(૩) પ�રવત�નશીલતા.
સમાજલ�ી મનોિવ�ાનનું કે��ીય ત�વસામાિજક વત�ન હોવાથી આ િવ�ાનનું િવષયવ�તુ મુ�ય�વે સામાિજક પ�રિ�થિત
સાથે સંકળાયેલું બ�કે તેના ઉપર જ આધા�રત છે.અને સામાિજક પ�રિ�થિત પ�રવત�નશીલ છે એ બાબત તો હવે તમામ
સમાજલ�ી િવ�ાનમાં સવ�િવ�દત છે. વળી બદલાતા િવિવધ અનુભવોની અસર હેઠળ માનવવત�ન પણ બદલાતંુ રહે
છે.આમ સમાજલ�ી મનોિવ�ાનના િવષયવ�તુના મૂળભૂત પાયા જ પ�રવત�ન શીલ હોવાથી સમ� િવષયવ�તુ પણ
પ�રવત�નશીલતાની ખાિસયત ધરાવે છે.
સરકારી આટ�સ & કોમસ� કોલજે,વંથલી(સોરઠ) Page 15
(૪) અંશતઃ મૂત� અને અંશત: અમૂત�.
આ િવ�ાનના અ�યાસ વ�તુમાં દેખી શકાય તેવું વત�ન સંકળાયેલું છે.તેમજ સામાિજક પ�રિ�થિતમાં પણ મૂત�
ચીજવ�તુઓ અને �ય�કતઓ ગૂંથાયેલી હોય છે તેટલે અંશે િવષયવ�ત મૂત� ગણી શકાય.પરંતુ માનવ-વત�ન સાથે ગૂંથાયેલી
મનોવૈ�ાિનક અમૂત� ��યા,���યાઓ તથા અમૂત� શ�કતઓ, તેમજ સામાિજક પ�રિ�થિતમાં ગૂંથાયેલા સામાિજક
દર��ઓ,ભૂિમકાઓ, ધરણો, વલણો, સામાિજક સંબંધો વગેરે જેવી અમૂત� બાબતો પણ સમાજલ�ી મનોિવ�ાનના
િવષયવ�તુના મહ�વના મુ�ાઓ છે.આમ સમાજલ�ી મનોિવ�ાનના િવષય-વ�તુમાં મૂત અને અમૂત� બંને�વ�પનંુ
સંયોજન છે.
૩. િવષય-વ�તુની મયા�દાઓ :-
સમાજલ�ી મનોિવ�ાનના િવષયવ�તુને વધુ �પ� રીતે સમજવા માટે તેની મયા�દાઓ પણ �પ� રીતે સમ� લેવી
આવ�યક છે તેની મુ�ય મયા�દાઓ નીચેની ગણાવી શકાય.
૧. માનવવત�ન પૂરતંુ જ મયા��દત.
સમાજલ�ી મનોિવ�ાનમાં મા� માનવ�યિ�તના વત�નનો અ�યાસનો જ સમાવેશ થાય છે.અ�ય �ાણીઓ કે �વોનંુ
વત�ને જેટલે અંશે માનવ�યિ�તના સામાિજક વત�ન પર અસર કરનાર હોય તેટલે અંશે જ આ િવ�ાન તે �ાણીઓના
વત�નને �યાનમાં લે છે. પરંતુ સામા�ય રીતે અ�ય �ાણીઓ કે જેના વત�નનો આ િવ�ાનના િવષય-વ�તુમાં સમાવેશ થતો
નથી.
૨. મા� સામાિજક માનવવત�નને જ અ�યાસ.
વળી અગાઉની �યા�યાઓ અને ચચા� િવચારણામાં �પ� કયુ� છે તે મુજબ માનવીના વત�નમાં પણ જે વત�ન સામાિજક
અથવા આછેવ�ે અંશે પણ સમાજ �ભાિવત હોય તેનોજ અ�યાસ આ િવ�ાનના િવષય �ે�માં સમાિવ� છે.તેના
અસામા�ક(nonsocial) વત�નનો અ�યાસ નિહ. જો કે માનવ�યિ�તનું ઘ�ં ખ�ં વત�ન સમાજસંબંિધત અને
સમૂહ�ભાિવત હોવાથી તેના વત�નનો ઘણોખરો ભાગ આ િવ�ાનના િવષયવ�તુની અ�યાસમયા�દામાં આવી �ય છે.પરંતુ
તેમ છતાં તેની આ મયા�દા તે છે જ.
૩.ભૌિતક કે �ાકૃિતક િવ�ાન જેવી �યોગશાળાને અ�પ અવકાશ.
માનવીના સામાિજક વત�નનો અ�યાસ ભૌિતક કે �ાકૃિતક િવ�ાનની જેમ અને જેવી �યોગશાળાઓમાં કરવો ખાસ શ�ય
નથી.કારણ કે માનવીના વત�ન પરની સામાિજક,સાં�કૃિતક અસરો �ણવા તથા સમાજવા માટે સમજવી જ�રી એવી
માનવવત�ન સાથે વણાયેલી સમ� સામાિજક પ�રિ�થિત કોઈ એક �યોગશાળામાં ઊભી કરવી લગભગ અશ�યવત છે.જો
કે અ�યંત મયા��દત અને �માણમાં ઘણી સાદી (ઘણી ઓછી જ�ટલ) સામાિજક પ�રિ�થિત ઊભી કરી અ�યાસ કરવાનો
�ય�ન જ�ર થાય છે.પરંતુ આવા અ�યાસની ઘણી મોટી મયા�દા અંકાઈ �ય છે.વળી �યિ�તના વત�ન પર ભૂતકાળ અને
ભિવ�યકાળની સામાિજક પ�રિ�થિતની પણ અસર હોય છે એ સવ��વીકૃત બાબત છે.આવી ભૂત-ભિવ�યની સામાિજક
સરકારી આટ�સ & કોમસ� કોલજે,વંથલી(સોરઠ) Page 16
પ�રિ�થિતને પણ યથાવત્ �વ�પે કોઈ પણ �ગશાળામાં બાંધવી શ�ય બનતી નથી.આમ એની સાચી �યોગશાળા તો
સમાજ જ બની શકે. એટલે આ િવ�ાનની એક મોટી મયા�દા છે ક ેતેના િવષય-વ�તુના અ�યાસ માટે ભૌિતક કે �ાકૃિતક
િવ�ાન જેવી �યોગશાળાઓ ઊભી કરી શકાતી નથી. તેમજ તેનો અ�યાસ મા� �યોગશાળા (ભલે તે કોઈ પણ �વ�પની
હોય)માં જ કરવો શ�ય નથી.
૪. માપન (measurement)ની મયા�દા.
આ િવ�ાનની એક મોટી મયા�દા ચોકસાઈભયા� �પ� માપન અંગેની છે.સમાજલ�ી મનોિવ�ાનના િવષયવ�તુમાં
સમાિવ� િવચારો, લાગણીઓ, વલણો વગેરે જેવી અમૂત� બાબતો તેમજ બા� વત�ન જેવી મૂત� બાબતનો ગિણત અથવા
અ�ય ભૌિતક િવ�ાનો જેવી અને જેટલી �પ� તેમજ ચોકકસાઈભરી રીતે ભા�યે જ માપી શકાય છે.બ�કે એવાં િવ�ાનો
જેટલાં અને જેવાં ચોકસાઈભયા� માપન યોજવાં પણ શ�ય નથી આ િવ�ાનના િવષય-વ�તુની જ�ટલતા,અ�યંત
�યાપ�તા,વૈિવ�ય, પ�રવત�નશીલતા તેમજ આ�મલ�ીતા (subjectivity)ને લીધે કોઈ પણ �વ�પનાં તેના કાયમી અને
સાવ�િ�ક માપન ન�કી કરવાં પણ શ�ય નથી ટૂંકમાં કહીએ તો ગિણત કે અ�ય ભૌિતક િવ�ાનો જેવાં અને જેટલાં ચો�કસ,
�પ�, કાયમી અને સાવ�િ�ક માપન આ િવ�ાનમાં શ�ય નથી.
૫. પ�રભાષા અંગેની મયા�દા.
તેવી જ રીતે, હાલમાં તો આ િવ�ાનની પ�રભાષા પણ ગિણત, આંકડાશા��, ભૌિતકશા�� કે રસાયણશા�� જેટલી
સુરેખ અને ચો�કસ નથી.
૬. વ�તુલિ�તા(Objectivity) અંગેની મયા�દા.
માનવીના સામાિજક વત�નમાં ઘણી બધી આ�મલ�ી (subjective) બાબતો વણાયેલી કે ગૂથંાયેલી જ હોય છે.પ�રણામે
માનવીના સામાિજક વત�નનો સંપૂણ� વ�તુલ�ી (objective) અ�યાસ કરવો અ�યંત ક�ઠન બની રહે છે.વળી,
માનવ�યિ�તના સામાિજક વત�નનો અ�યાસ કરનારી પણ સામાિજક �ય�કતઓ જ હોવાથી સાવધાની સહેજ પણ ઓછી
રહે તો પૂવ��હ કે પ�પાત ભ�યા િવના રહેતો નથી.અને આવી સંપૂણ� સાવધાની રાખવી ભલાભલા માટે પણ અ�યંત
િવકટ છે.બ�કે તે એટલી બધી િવકટ કામગીરી છે કે સામા�ય �ય�કત માટ ેતો તે લગભગ અશ�ય જ બની �ય છે. ટૂંકમાં,
આ િવ�ાનમાં વ�તુલિ�તા (objectivity) �ળવવી લોઢાના ચણા ચાવવા જેવી કપરી કામગીરી છે. અને કોઈક વેળા તો
વ�તુલિ�તા લગભગ અશ�યવત જ બની રહે છે.
અ�ય િવ�ાનોની તુલનામાં એક �વતં� િવ�ાન તરીકે તો સમાજલ�ી મનોિવ�ાન હ� બા�યાવ�થામાં જ ગણાય.તેથી
તેના િવષયવ�તુમાં �પ� ચોકકસાઈ અને વ�તુલિ�તા ઓછી છે.પરંતુ આ િવ�ાનનું પણ જેમ જેમ ખેડાણ થતંુ ગયું છે
અને થતંુ �ય છે તેમ તેમ તેનું િવષયવ�તુ �યાપક છતાં વધુ ને વધુ સુરેખ અને ચો�કસ બનતંુ ગયું છે અને બનતંુ �ય
છે.તેમા ંવ�તુલિ�તા �ળવવામાં પણ ન�ધપા� �ગિત ન�ધાઈ છે.ચોકકસાઈભયા� માપનો, પ�રભાષા અને વ�તુલિ�તાની
સરકારી આટ�સ & કોમસ� કોલજે,વંથલી(સોરઠ) Page 17
િવકટતાભરી મયા�દાઓ ઓછી થતી �ય છે.તેમાં વધુ ને વધુ સુરેખ ચોકસાઈભયા� અને વ�તુલ�ી સંમાપનો, અ�યાસ ક ે
સંશોધન પ�ધિતઓ અને પ�રભાષા વધુ ને વધુ િવકસતાં અને ��થાિપત થતાં �ય છે.અને સમય જતાં વધુ ને વધુ
િવકસતાં જશે એવું અનુમાન પણ જ�ર બાંધી શકાય.
**** સમાજલ�ી મનોિવ�ાન અને સંબંિધત મુ�ય સામાિજક િવ�ાનો : -
માનવીના સમાજ�વનનાં િવિવધ પાસાંઓને પોતાનું અ�યાસવ�તુ બનાવી તેમનું શા��ીય અ�યયન કરનારાં િવ�ાનોને
સામાિજક અથવા સમાજલ�ી િવ�ાનો તરીકે ઓળખવામાં આવે છે.દરેક સામાિજક શા�� અથવા િવ�ાનને પોતપોતાનાં
આગવા િવષય�ે� અને મયા�દાઓ હોય છે ખરાં. પરંતુ માનવ�વનનાં અને તેમાં પણ ખાસ કરીને તેનાં સમાજ�વનનાં
તમામ િવિવધ પાસાંઓ એવાં તો ગાઢ રીતે સંકળાયેલાં,ગૂંથાયેલાં અને સંયોજન-�વ�પ પામેલાં છે કે તેમાંથી કોઈ પણ
પાસાંને પર�પરનાં સંદભ� અને અસરો ��યા િવના સમજવુ–ંસમ�વવું કે તેનો અ�યાસ કરવો અશ�ય બની �ય
છે.એટલે જ સમાજલ�ી િવ�ાનો પણ પર�પર ગાઢપણે અિવભા�ય રીતે વણાયેલાં-ગૂંથાયેલાં છે.ઘણે અંશે
પર�પરાવલંબી, પર�પર પૂરક અને સહાયક છે. એટલું જ નિહ પરંતુ કેટલાક મુ�ાઓ અને અ�યાસિવષયની બાબતમાં તો
આ િવ�ાનો પર�પર over lapping પણ થતાં દેખાય છે કે હોય છે.પ�રણામે ઘણી વેળા િવિવધ સમાજલ�ી િવ�ાનનાં
િવષય�ે�ો તથા તેમની મયા�દાઓ અંગે કેટલીક અ�પ�તાઓ, ગેરસમજો અને �ામકતાઓ �વત�તી જોવા મળે છે.આવી
જ કેટલીક અ�પ�તા અને ગેરસમજો સમાજલ�ી મનોિવ�ાન અંગે પણ �વત� છે.અ�ય સમાજલ�ી િવ�ાનો અને
સમાજલ�ી મનોિવ�ાન વ�ચેના સા�ય–વૈષ�યો અને સંબંધો �ણવાથી તેમજ તેની �પ� સમજ કેળવવાથી જ આવી
અ�પ�તાઓ કે ગેરસમજો હોય તો દૂર થઈ શકે.ફળ�વ�પે સમાજલ�ી મનોિવ�ાનનંુ �ે� વધુ સુરેખ અને સચોટ બની
શકે.તેમજ અ�ય િવ�ાનમાં સમાજલ�ી મનોિવ�ાનના અને સમાજલ�ી મનેિવ�ાનમાં અ�ય િવ�ાનનાં �ાન, પ�ધિત કે
િસ�ધાંતોની ઉપયોિગતાનો �યાલ પણ આ �ારા મેળવી શકાય.
આમ સમાજલ�ી મનોિવ�ાનના િવષય�ે�ને વધુ �પ� રીતે સમજવામાં અ�ય સામાિજક િવ�ાન સાથેના તેના સંબંધ
�ણવા ઘણા ઉપયોગી નીવડે છે.એટલું જ નિહ પરંતુ સંબંિધત સામાિજક િવ�ાનોનાં િવષય�ે�ો અંગેની �પ�તામાં પણ
વધારો થાય છે.સમાજલ�ી મનોિવ�ાનના અ�યાસમાં જે તે સંબંિધત િવ�ાન કેટલું અને કેવી રીતે ઉપયોગી થાય છે,
તેમજ જે તે સંબંિધત સામાિજક િવ�ાનના અ�યાસમાં સમાજલ�ી મનોિવ�ાન કેટલે અંશે અને કેવી રીતે સહાયભૂત
થાય છે તેની પણ ઝાંખી થાય છે.આ દિ�એ આપણે સમાજલ�ી મનોિવ�ાન અને સંબંિધત મુ�ય મુ�ય સામાિજક
િવ�ાનો વ�ચેના પાર�પ�રક સંબંધો તપાસીએ. આપણે અગાઉ જોયું છે તે મુજબ આમ તો સમાજલ�ી મનોિવ�ાન દરેક
સામાિજક િવ�ાન એટલે કે અથ�શા��, ઈિતહાસ, સમાજશા��, સાં�કિૃતક માનવશા��, મનોિવ�ાન વગેરે સાથે
ઓછેવ�ે અંશે પાર�પ�રક સંબંધ ધરાવે જ છે.પરંતુ અહ� અ�યાસ�મની મયા�દાને પણ �યાનમાં લઈને આપણે
સમાજલ�ી મનોિવ�ાનનો તેની સાથે અ�યંત ગાઢ સંબંધ ધરાવતાં િવ�ાન મનોિવ�ાન, સમાજશા�� અને સાં�કૃિતક
માનવશા�� સાથે જ સંબધ તપાસીશંુ.
સરકારી આટ�સ & કોમસ� કોલજે,વંથલી(સોરઠ) Page 18
(૧) સમાજલ�ી મનોિવ�ાન અને સામા�ય (General) મનોિવ�ાન :-
સમાજલ�ી મનોિવ�ાનના ઉ�ભવ અને િવકાસમાં મનોિવ�ાન અને ઘણા મનોવૈ�ાિનકોએ પાયાગત ભાગ ભજ�યો
છે.એટલે જ મનોિવ�ાનને સમાજલ�ી મનોિવ�ાનનાં જ�મદાતા િવ�ાનોમાંનું એક લેખવામાં આવે છે.આ બંને િવ�ાનનું
�થમ નજરે જ સૌથી વધુ �યાન ખ�ચનાર સા�ય હોય તો તે છે અ�યાસના એકમ તરીકે �ય�કત, તેમજ માનવવત�નનો
કરવામાં આવતો અ�યાસ.પરંતુ સામા�ય મનોિવ�ાન માનવવત�ન પાછળ કામ કરતી �ેરણા, ��ય�ીકરણ, �મરણ,
શીખવું, િવચાર કરવો, વગેરે મનો ���યાઓનો કોઈ િવિશ� સંદભ� િવના અ�યાસ કરવામાં તથા તે અંગેના િસ�ધાંત
તારવવામાં તેમજ સમજવા–સમ�વવામાં રસ ધરાવે છે.એટલે કે મનુ�યની મનો���યાઓ, મનની શ�કતઓ અને
મનો�યાપારાનો અ�યાસના એક મા�યમ તરીકે માનવવત�નનો તે અ�યાસ કરે છે. �યારે સમાજલ�ી મનોિવ�ાન
માનવીના સામાિજક વત�નનો અ�યાસ કરે છે. એટલે કે તે માનવ�યિ�તના જ તેના સામાિજક-સાં�કૃિતક સંદભ�માં
સમજવા-સમ�વવામાં તથા તે અંગેના વત�નનાં િસ�ધાંતો તારવવામાં અને ચકાસવામાં રસ ધરાવે છે.બી� રીતે કહીએ તો
સમાજલ�ી મનોિવ�ાન મનો���યાઓ,મન:શિ�ત તેમજ અ�ય જૈિવક શિ�તઓ િવિવધ સામાિજક-સાં�કૃિતક અસરો
પામીને �ય�કતના બા� વત�નને કેવી રીતે કેવું �વ�પ આપે છે તેનો અ�યાસ કરે છે તથા તે અંગેના િસ�ધાંતો તારવે છે.
�યિ�તના એકાકી �વ�પના કે સામૂિહક �વ�પના સામાિજક વત�નના એક ભાગ તરીકે સામાિજક સાં�કૃિતક તેમજ અ�ય
અસર હેઠળ મનો���યાઓ, મન:શ�કતઓ તથા અ�ય જૈિવક શ�કતઓ જે કામગીરી બ�વે છે તે સમાજલ�ી મનોિવ�ાન
માટે રસનો િવષય છે. ટૂંકમાં કુપુ�વામી જણાવે છે તેમ (સામા�ય ) મનોિવ�ાન માટે સામાિજક-સાં�કૃિતક અસરો ખાસ
��તુત કે મહ�વની ગણાતી નથી.�યારે તે જ સામાિજક-સાં�કૃિતક અસરો સમાજલ�ી મનોિવ�ાનમાં અ�યંત મહ�વની
જ નહી પરંતુ પાયાગત બની રહે છે. એ દિ�એ જોઈએ તો સમાજલ�ી મનોિવ�ાનને �ય�કતના સામાિજક-સાં�કૃિતક
સંદભ�વાળા વત�ન સાથે જ સંબંધ છે.જો કે ફોઈડે પણ કબૂ�યું છે કે �ય�કતના માનિસક જગતમાં કોઈક ને કોઈક અ�ય
�ય�કત આદશ� તરીકે, સહાયક તરીકે કે પછી િવરોધી તરીકે ગૂંથાયેલી તો હોય જ છે. તે જ �માણે કચ, કચ�ફ�ડ અને
બેલાચી ન�ધે છે તેમ આપણે �ય�કતના ચાહે �યોગશાળામાંના,િચ�ક�સાલયમાં કે પછી ટોળામાંના વત�નનો અ�યાસ કરતા
હોઈએ અથવા તો તેની �મરણશિ�તને, બુિ�ધ કસોટી �ારા તેની બુિ�ધન,ે કે મં�દરમાં જવાના તેના વત�નને તપાસીએ તો
પણ આપણે તો પાર�પ�રક �યવહારમાં ભાગ લેનારા માનવીના વત�નને જ તપાસીએ છીએ.માનવીની દરેક �વૃિ�, ભલે
પછી તે દેખીતી રીતે ગમે તેટલી સાદી કે સરળ હોય તો પણ ભૂત, વત�માન કે ભાિવ-અનુમાિનત પાર�પ�રક વત�ન-
�સંગોની અસરથી મુકત હોતી નથી.પ�રણામે દરેક માનવી પોતપતાના સામાિજક જગતમાં �વે છે. અને (એટલે) કોઈ
પણ મનોવૈ�ાિનક માટે અસામાિજક ( asocial–સામાિજક અસરથી મુકત ) માનવવત�નનો અ�યાસ શ�ય નથી. તેથી
�કલનબગ� પણ તારણ કાઢતાં લખે છે ક,ે સમાજલ�ી મનોિવ�ાન વધુ સામાિજક હોય તેવી ઘટનાઓને અ�યાસ કરે છે.
�યારે સામા�ય મનોિવ�ાન ઓછી સામાિજક હોય તેવી ઘટનાઓને અ�યાસ કરે છે.એ દિ�એ સામા�ય મનોિવ�ાન પણ
જે મનુ�યના વત�નનો અ�યાસ કરે છે તે મનુ�ય પણ છે તો સામાિજક જ. એટલે તેની િવિવધ
મનો���યાઓ,મનોશ�કતઓ કે સંબંિધત અ�ય જૈિવક શ�કતઓ તેમજ ���યાઓને સમજવા–સમ�વવા માટે સામા�ય
મનોિવ�ાને પણ આ�ય તો માનવીના કોઈક ને કોઈક ઓછા યા વ�ા સામાિજક વત�નના મા�યમનો જ લેવો પડે છે.તે
સરકારી આટ�સ & કોમસ� કોલજે,વંથલી(સોરઠ) Page 19
માટે ��તુત સામાિજક પ�રિ�થિત તેમજ લાગતાવળગતા સામાિજક પ�રબળોની અસરની અવગણના થઈ શકે તેમ નથી
જ એટલે જ કુચ, �ચ�ફ�ડ અને બેલાચી જણાવે છે તેમ મનુ�યનાં તમામ િવિવધ મનોવૈ�ાિનક (માનિસક) અનુભવો અને
કૃ�યોને સવ��ાહી રીતે આવરી લેવા માટે કોઈ પણ સાચા માનવ-મનોિવ�ાને પરંપરાગત રીતે મા� સામા�ય મનોિવ�ાનના
જ િસ�ધાંતો કે તારણોને નિહ પરંતુ સમાજલ�ી મનોિવ�ાનનાં િસ�ધાંતો અને તારણોનો પણ ઉપયોગ કરવો જ
પડે.અથા�ત કોઈક અપવાદ�પ મનો���યાઓ અને મના:શ�કતઓ તેમજ વત�નો િસવાયની તમામ
મનો���યાઓ,મનઃશ�કતઓ અને વત�નોમાં સામાિજક અસરો એવી તો વણાયેલી હોય છે કે તેમનો િવકાસ સમજવા કે
તેનું પૃથ�કરણ કરવા માટે સામાિજક અસરોની અવગણના કરવી પાલવે તેમ નથી.એટલે જ સમાજલ�ી મનોિવ�ાનનાં
અ�યાસ, સંશોધન અને તારણો સામા�ય મનોિવ�ાન માટે પણ ઉપયોગી અને પૂરકજ નહી પરંતુ અિનવાય� બની રહે
છે.તો વળી બી� બાજુ ઉપર સમાજલ�ી મનોિવ�ાનને પણ મનુ�યના સામાિજક કે અસામાિજક ( non-social)
વત�નમાં ગૂંથાયેલી િવિવધ મનો���યાઓ,મન:શ�કતઓ તથા સંબંિધત જૈિવક શિ�તઓને સમજવા-સમ�વવા માટે
મનોિવ�ાને �ેરણા, ��ય�ીકરણ, બોધન, અિભસંધાન, શીખવાની ���યા, �મરણ-િવ�મરણ વગેરે સંબંધી તારવેલાં
િસ�ધાંતો અને �ાનનો ઉપયોગ કયા� િવના ચાલે તેમ નથી.મનુ�ય પોતાની આસપાસમાંથી સામાિજક વત�ન કેવી રીતે શીખે
છે. િવિવધ આંતર��યાઓ કેવી રીતે કરે છે. પોતાનંુ સામાિજક �યેય કેવી રીતે િવકસાવે છે. તે િવિવધ �ય�કતઓ,સમૂહ કે
વ�તુઓને કઈ રીતે �હણ કરે છે.કઈ �િ�એ જુએ છે.તેને અમુક બાબતો ઓછી અને અમુક વધુ યાદ શાથી અને કેવી રીતે
રહે છે.આ બધંુ સમજવા માટે સમાજલ�ી મનોિવ�ાને સામા�ય મનોિવ�ાનની સહાય લેવી અિનવાય� બની �ય
છે.કારણ કે મનુ�યના ગમે તેવા સાદા કે જ�ટલ દરેક સામાિજક વત�ન પાછળ એક યા વધુ મનો���યાઓ તથા
મનઃશ�કતઓ વણાયેલી હોય છે.એટલે તેમના મૂળભૂત �વ�પને અને તેમની િવિશ�તાઓને સમ�એ તો જ સંબંિધત
સામાિજક વત�નમાં તેમનો શું ફાળો છે તે સમ� શકાય.બી� રીતે કહીએ તો આવી કઈ કઈ મનો���યાઓ, મન:શિ�તઓ
તેમજ સંબંિધત અ�ય જૈિવક શિ�તઓ કયાં સામાિજક પ�રબળોના કયા �યા અને કેટલા �ભાવ તળે કેવું �વ�પ પામીને જે
તે સામાિજક વત�નમાં કઈ રીતે અને કેટલે અંશે ગૂંથાયેલી છે.તે સમજવાથી જ તે સામાિજક વત�ન સમ� શકાય. આવી
સમજ માટે સામાિજક-સાં�કૃિતક અસરો �ણવાની સાથે સાથે જે તે મનો���યાઓ અને શ�કતઓ પણ સમજવી
અિનવાય� છે.અને તે માટે સામા�ય મનોિવ�ાનનો સહારો પણ લીધા િવના ચાલે તેમ નથી.
આમ આ બંને િવ�ાનો પર�પરને સહાયક અને પૂરક છે �િત�પધી કે િવરોધી નથી.બંનેને પર�પરનો ટેકો લીધા િવના ચાલે
તેમ નથી. માનવ�ય�કતનાં જૈિવક, માનિસક અને સામાિજક પાસાં અ�યંત ગાઢ રીતે ગૂંથાયેલાં છે.તે એટલે સુધી કે,
પર�પરમાંથી કોઈક પણ પાસાની ઉપે�ા કરવાથી કોઈ પણ પાસા અંગેનો અ�યાસ, સંશાધન કે િસ�ધાંત ઘણે અંશે
ખામીભય�,એકાંગી અથવા અપૂણ� જ બની રહે છે.વળી આ બંને િવ�ાનમાં ��નાવિલ,જનમત મોજણી,મુલાકાત વગેર ે
જેવી અંતરિનરી�ણની પ�ધિતઓ, અવલોકન પ�ધિતઓ, ��ેપણ પ�ધિતઓ,એકમ વૃ�ાંત પ�ધિત, �યોગ પ�ધિત વગેરે
જેવી સંશાધનો અને અ�યાસો માટે વપરાતી કેટલીક પ�ધિતઓ પણ સમાન છે.આ બંને િવ�ાનો �યિ�તનાં માનિસક
પાસાંનો તો અ�યાસ કરે જ છે.તેમજ તેમના િવષય-વ�તુમાંથી ઘણી બાબતેનું �વ�પ એકંદરે સમાન હોવાથી અ�યાસ
પ�ધિતઓમાં આવું ન�ધપા� સા�ય જોવા મળે છે.પરંતુ આ સાથે કેચ, કચ�ફ�ડ અને બેલાચી સામાિજક વત�નને
સરકારી આટ�સ & કોમસ� કોલજે,વંથલી(સોરઠ) Page 20
સમજવામાં સામા�ય મનોિવ�ાનના ઉપયોગ સામે એક લાલબ�ી પણ ધરે છે.આ િસ�ધંત �યોગશાળામાં એકંદરે સરળ
પ�રિ�થિતને આધારે રચાયેલા હોય છે.એટલે ��ય� અને વધુ જ�ટલ પ�રિ�થિતમાં કેટલીક એવી સૂ�મ મનોવૈ�ાિનક
(માનિસક) બાબતો અને પ�રબળો ગૂંથાયેલાં હોય છે ક,ેજે �ગશાળામાં સજ�લી પેલી પ�રિ�થિતમાંથી બાકાત રહી ગયાં
હોય છે.એટલે સામાિજક વત�નની સમજ તેમજ તે અંગેના અનુમાન (અથવા ભાિવકથન) માટે ઉપયોગમાં લેતાં અગાઉ
આવા �યોગશાળારિચત પાયાગત િસ�ધાંતોમાં સુધારા-વધારા પણ કરવા પડે છે.પ�રણામે સામા�ય મનોિવ�ાનનો
અ�યાસ અથવા સંશોધન પ�ધિત કરતાં સમાજલ�ી મનોિવ�ાનની સંશાધન કે અ�યાસ પ�ધિત કેટલીક િવશેષ �ગૃિત,
કાળ� અને િવિશ� યુિ�તઓ તેમજ �યુ�કતઓ (Techniques) માગી લે છે.તેમાંથી પ�ધિત િવષયક તફાવત સ��ય
છે.આમ છતાં સમાજલ�ી મનોિવ�ાનનાં સંશોધનો તથા અ�યાસોનાં તારણ અને પ�ધિતઓમાં સામા�ય મનોિવ�ાનનાં
તારણો અને પ�ધિત કેટલેક અંશે પૂરક તેમજ ઉપયોગી તો અવ�ય થાય જ છે.તેમાં પણ �યિ�તઓનાં િવિવધ સામાિજક
વત�નો પાછળ રહેલી �મરણ, બોધન, લાગણીઓ, વલણો, ઇરછાઓ વગેરે જેવી માનિસક બાબતો માટે તો સામા�ય
મનોિવ�ાનની પ�ધિતઓ અને તેનાં સંશોધનનો આ�ય લેવો ઘ�ંખ�ં અિનવાય� થઈ પડે છે.
તદુપરાંત આંતર��યા અને તેનાં િવિવધ ��ય�ીકરણ (Perception),બોધન (Cognition),�ેરણાઓ, મનોવલણો,
વત�નના જૈિવક આધારો વગેરે જેવા સમાન અ�યાસ મુદાઓ આ બંને િવ�ાન માં મહ�વનાં �થાન ધરાવે છે. અલબ�
તેમના અ�યાસના �િ�કોણમાં તફાવત હોય છે.જેમકે, સામા�ય મનોિવ�ાન ��ય�ીકરણની ���યા કેવી રીતે થાય છે તેમાં
જ રસ ધરાવે છે,�યારે સમાજલ�ી મનોિવ�ાન માટે �ય�કતના સામાિજક-વત�નમાં ��ય�ીકરણની ���યા શું, કેટલો અને
કેવી રીતે ભાગ ભજવે છે.તો અ�યાસ અને રસનો િવષય છે તે ��ય�ીકરણ કયાં કયાં સામાિજક પ�રબળા ગૂંથાઈને તે
સામાિજક વત�નને અમુક �વ�પ આપે છે તે સમાજલ�ી મનોિવ�ાન માટે અ�યાસની બાબત બને છે. બ�નેમાં રહેલો
દિ�કોણ તેમજ ઝોકનો તફાવત પણ પર�પર પૂરક બની બંને િવ�ાનોને વધુ ગાઢ અને પર�પરાલંબી બનાવે છે.
આમ આ બંને િવ�ાનો આગવાં િવિશ� િવષયવ�તુ ધરાવે છે.તેમના અ�યાસના દિ�કોણ તથા ઝોકમાં �પ� તફાવત પણ
છે.પરંતુ સાથે સાથે જ તેના અ�યાસના કેટલાક મહ�વના મુ�ાઓમાં અ�યંત સા�યતા �વત� છે.તેઓ પર�પર પૂરકતા અને
પર�પરાવલંબન અને ગાઢ સંબંધ ધરાવતાં િવ�ાનો છે.
(૨) સમાજલ�ી મનોિવ�ાન અને સમાજશા�� :-
સમાજશા��ના અ�યાસમાં એક �ય�કત તેની શ�કતઓ તથા તેના મનોવૈ�ાિનક પાસાંની મહદ્ અંશે ઉપે�ા સેવાતી
જોવા મળતી હતી.પરંતુ તેના િવકાસની સાથે સાથે આ ઉપે�ાથી શા��ીય અ�યાસમાં ઊભાં થતાં કેટલાંક શૂ�યાવકાશ
ઊણપ અને અપૂણ�તા સમાજશા��ીઓને પણ સમ�તાં ગયાં.પ�રણામે આ શૂ�યાવકાશ, ઊણપ અથવા અપૂણ�તા દૂર
કરવાના �ય�નોના ફળ�વ�પે સમાજલ�ી મનોિવ�ાનના ઉ�ભવ અને િવકાસમાં સમાજશા��એ પણ પાયાગત મહ�વનો
ન�ધપા� ફાળો આ�યો છે.અને હ� પણ આપે છે. એટલે જ સમાજશા�� પણ સમાજલ�ી મનોિવ�ાનના જ�મદાતા
િવ�ાનોમાંનંુ એક છે.
સરકારી આટ�સ & કોમસ� કોલજે,વંથલી(સોરઠ) Page 21
આ બંને િવ�ાનમાં અ�યાસ અને સંશોધનમાં િવશેષ �યાન ખ�ચે એવું કેઈક સમાન ત�વ હોય તો તે છે,સમાજ અને
સં�કૃિત અને તેમની િવિવધ અસરોને સમજવાનું ત�વ.પરંતુ સામા�ય રીતે સમૂહ એ સમાજશા��નો અ�યાસ એકમ છે.
�યારે સમાજલ�ી મનોિવ�ાનનો અ�યાસ એકમ �યિ�ત છે સમાજશા�� િવિવધ �વ�પના સામાિજક સમૂહો અને
તેમના સમૂહ�વનનો અ�યાસ કરવામાં રસ ધરાવે છે.સમૂહના સ�યો વ�ચેના સામાિજક સંબંધોની િવિવધ,િવિશ�
તેમજ સામા�ય ભાતો સમાજશા��ના અ�યાસની મુ�ય બાબત છે.તેમાં કોઈ એકલદોકલ �યિ�તના વત�નનો નિહ પરંતુ
સમાજ અથવા સમૂહના સ�ય �વ�પે �યિ�તઓના વત�ન�યવહારનો સમ� �વ�પે અ�યાસ કરવામાં આવે છે. સમૂહને
તેના રચનાતં� અને કાય�તં�ના �િ�કોણથી એટલે ક ે સમૂહના િવિવધ મૂત�-અમૂત� ભાગોની કંઈક ઢબ અથવા ભાત કે
ગૂંથણની દિ�એ તેમજ તે ભાગોનાં નાનાં મોટાં સામાિજક કાય�ના સંકલનની દિ�એ િવચારણા કરવામાં આવે છે.આમ
સમાજશા�� માનવીના પાર�પ�રક સામાિજક સંબંધ અને �યવહારને આધારે માનવ સમાજના નાના મોટા સમૂહોને તેના
રચનાતં� (Structure), સંગઠન અને કાય�-ગૂફન (Functional Pattern)ની દિ�એ અ�યાસ કરે છે,અને િસ�ધંતો
તથા તારણો તારવે છે.માનવીના સામાિજક �યવહારમાં �વત�તાં સા�યોને આધારે સામાિજક આંતર��યાઓ, સંબંધ,
ભૂિમકાઓ,દર��ઓ, સામાિજક ���યાઓ તેમજ તેમની ગૂંથણીમાંથી સામાિજક પ�રિ�થિત �વ�પે ઊપસી આવતી
ભાત (Patterns) સમાજશા��ના અ�યાસની મુ�ય બાબત છે.�યારે સમાજલ�ી મનોિવ�ાન અગાઉ જણા�યું છે તેમ
�યિ�તના સામાિજક વત�નનો અ�યાસ કરે છે. �યિ�તઓના િવિભ�ન કે સમાન,એકાંકી કે સામૂિહક કોઈ પણ �વ�પના
સામાિજક વત�ન સાથે સમાજલ�ી મનોિવ�ાન સંબંધ ધરાવે છે.સરળ રીતે કહીએ તો સમાજશા�� સમાજની
સામાિજક-સાં�કૃિતક ભાત અને પેટા�તોનો અ�યાસ કરે છે.�યારે સમાજલ�ી મનોિવ�ાન આવી સામાિજક-સાં�કૃિતક
ભાત અને પેટા�તોથી ઓછી યા વ�ી અસર પામેલા �યિ�તના વત�નના અ�યાસમાં રસ ધરાવે છે.આમ, સમાજશા��માં
ઘણી વાર �યિ�તની ઉપે�ા થાય છે.પરંતુ સમાજલ�ી મનોિવ�ાન �યિ�ત ઉપર �યાન કેિ��ત કરવા છતાં સમાજ અને
સં�કૃિતનું મહ�વ પણ �વીકારે છે. આમ આ બંને િવ�ાનના અ�યાસ એકમો જુદા જ�ર છે, પરંતુ �લેએ જણા�યું છે તે
મુજબ સમાજથી પર એવી �યિ�ત અનુભવના આધાર િવનાની કપોળકિ�પત બાબત જ છે.તેવી જ રીતે �યિ�તથી
અિલ�ત સમાજ પણ કપોળક�પના મા� છે.સાચી વ�તુ તો છે માનવ�વન, પછી ચાહે તેના વૈયિ�તક પાસાને ગણનામાં
છે કે સામૂિહક પાસાને.પરંતુ આ બંને પાસાંઓ ન�કર હકીકત છે.બી� શ�દોમાં કહીએ તો �યિ�ત કે સમાજ કોઈ જુદી
જુદી વ�તુને એ દશા�વતા નથી પરંતુ તેઓ તો એક જ વ�તુનાં િવભાિજત અને સંયુ�ત (સામૂિહક) એવાં બે પાસાં મા�
છે.વધુ સરળ રીતે કહીએ તો હવે તો એ િસ�ધ બાબત છે કે જેના ભેગા મળવાથી સમૂહ રચાય છે તેવી �યિ�તથી અિલ�ત
એવું સમાજ�વન અશ�ય છે. તેમજ સમૂહોમાં અને જે સમૂહ �ારા �યિ�ત �વન �વે છે,તે સમૂહથી પર કોઈ પણ
�ય�કત સંભિવત નથી. ટૂંકમાં �યિ�ત અને સમાજ બંને પર�પર અિવભા�ય છે.તે બંને પર�પર ગાઢ રીતે ગૂંથાયેલાં-
વણાયેલાં છે,એટલે જ નિહ પરંતુ પર�પરાવલંબી પણ છે.એટલે જ �ય�કતના સામાિજક વત�ન અ�યાસ કરનાર
સમાજલ�ી મનોિવ�ાન અને સમૂહ તથા સમૂહ�વનને અ�યાસ કરનાર સમાજશા�� પણ પર�પર ગાઢ રીતે સંકળાયેલાં
અને પર�પરાવલંબી છે છે કારણ ક,ેસમાજના એકમ �વ�પના ગમે તેવા નાના સમૂહને અથવા તેના સમૂહ�વનની કોઈ
પણ ભાત (Pattern)ના અ�યાસ માટે પણ આખરે તો તેના સ�ય �વ�પની માનવ�યિ�તઓના વૈય�કતક કે સામૂિહક
સરકારી આટ�સ & કોમસ� કોલજે,વંથલી(સોરઠ) Page 22
વત�ન તથા રહન સહનનો જ આધાર લેવો પડે છે.અથા�ત સમાજશા��ના સમૂહો અને તેની ભાતોને સમજવા
સમ�વવામાં સમાજલ�ી મનોિવ�ાનનાં અ�યાસો, સંશોધનો અને તારણો અ�યંત મહ�વનો બ�કે કેટલીક વેળા તો
અિનવાય� �વ�પનો ફાળા આપે છે.તેવી જ રીતે �યિ�તના સામાિજક વત�નના અ�યાસ માટે સંબંિધત સમૂહ�વનની
ભાતો અને પેટાભાતો,તેમજ જે તે સમૂહની સાં�કૃિતક તથા સામાિજક પ�રિ�થિત �ણવી પણ અિનવાય� થઈ પડે છે.
એટલે સમાજલ�ી મનોિવ�ાને પણ એક યા બી� �વ�પે ઓછેવ�ે અંશે સમાજશા��ના અ�યાસો,સંશોધનો તેમજ
તારણોની સહાય અિનવાય��પે લેવી જ પડે છે.
એટલું જ નિહ પરંતુ સામાિજક આતર��યા, સામા�કરણ, સામાિજક ધોરણો અને મૂ�ય, સામાિજક ભૂિમકા,દરજો,
સામાિજક સંબંધ, લોકમત જેવાં અ�યાસ, સંશોધન અને રસના મુ�ા તો આ બંને િવ�ાનમાં પણ સમાન હોય છે.વળી આ
બંને િવ�ાનના ઉપરોકત જેવા સમાન મુ�ાઓ તથા સંદભ� હોવાથી તેમની ઘણી સંશાધન તેમજ અ�યાસ માટેની
પ�ધિતઓ પણ ઘણે અંશે મળતી આવે છે અને કેટલીક પ�ધતીઓ તો બંનેમાં સમાન હોય છે.જેવી કે મુલાકાત પ�ધિત,
��નાવિલ પ�ધિત,અનુસૂિચ પ�ધિત,સમાજિમિત પ�ધિત,િનરી�ણ પ�ધિત,તુલા �યુિ�તઓ વગેર.ે
આમ સમાજલ�ી મનોિવ�ાન માનવીના �ય�કતગત પાસાને તેના સામાિજક પાસાના સંદભ�માં અ�યાસ કરના�ં શા��
છે. મનુ�ય �યિ�તનાં વૈયિ�તક અને સામાિજક પાસાંઓનું સંકલન અને સંયોજન �વ�પનું આ એક આગવું િવ�ાન છે.ઉપર
જોયું તેમ સમાજશા�� અને સામા�ય મનોિવ�ાન સમાજલ�ી મનોિવ�ાનનાં જ�મદાતા િવ�ાનો ( Parent
Sciences ) છે.તેમની પાસેથી સમાજલ�ી મનોિવ�ાન હકપૂવ�ક કેટલીક સહાય લે પણ છે અને આ બંને વડીલ
િવ�ાનોને કેટલીક પાયાગત સહાય સહજ રીતે આપે પણ છે.આમ સંતાન અને મા-બાપ પર�પર સહાયક અને
પર�પરાવલંબી હોવા છતાં,પોતાની આગવી િવિશ� �ય�કતમ�ા (personality) ધરાવે છે. તે જ સંબંધ સમાજલ�ી
મનોિવ�ાનને સમાજશા�� અને સામા�ય મનોિવ�ાન સાથે છે એમ કહી શકાય. િવ�ાનોમાંના વાત�િનક
(behavioural)િવ�ાન કુટંુબના િનકટતમ સંબંધ ધરાવનારાં િવ�ાન તરીકે આ �ણે િવ�ાનને ગણી શકાય.લા’િપયર અને
ફા�સવથ�ના શ�દોમાં કહીએ તે �વશા�� ( Biology ) અને રસાયણશા�� (Chemistry) સાથે �વરસાયણશા��ને
જે સંબંધ છે તે સંબંધ સમાજશા�� અને મનોિવ�ાનને સમાજલ�ી મનોિવ�ાન સાથે છે.
(૩) સમાજલ�ી–મનોિવ�ાન અને સાં�કિૃતક માનવશા�� (Cultural Anthropology):-
માનવશા�� (Anthropology)ખાસ કરીને સામાિજક અથવા સાં�કૃિતક માનવશા��,પણ સમાજલ�ી મનોિવ�ાન
સાથે ગાઢ સંબંધ ધરાવે છે.સામા�ય રીતે સાં�કૃિતક માનવશા�� માટે માનવીની સં�કૃિતની િવિવધ ભાતો તથા તેમાંથી તરી
આવતી માનવ�કૃિત (Human Nature) મુ�ય રસનો િવષય છે.સાં�કૃિતક માનવશા��માં પણ સમાજશા��ની જેમ
સાં�કૃિતક ભાતના અ�યાસ માટે સમૂહ�વન અ�યાસની મુ�ય બાબત બને છે.અ�યાસનો એકમ સમૂહ બને છે.એથી
ઊલટંુ સમાજલ�ી મનોિવ�ાનનો અ�યાસ એકમ �ય�કત અને તેનું સામાિજક વત�ન છે. સમાજ અને સં�કૃિતના સંદભ�માં
જ તેનો અ�યાસ કરવામાં આવે છે.કારણ કે આપણે અગાઉ જોયું તે મુજબ કંઈક નિહવત �વ�પના અપવાદ િસવાય કોઈ
સરકારી આટ�સ & કોમસ� કોલજે,વંથલી(સોરઠ) Page 23
પણ માનવ�ય�કત કે તેનું કોઈ પણ વત�ન સમાજ તેમજ સં�કૃિતની ઓછીવ�ી સીધી કે આડકતરી અસરોથી મુકત હોતાં
નથી.એટલે આ બંને િવ�ાનના અ�યાસ એકમનાં �વ�પ િભ�ન હોવા છતાં પર�પર સંકળાયેલાં-ગૂંથાયેલાં છે.આ બંને
િવ�ાનના વધતા જતા ગાઢ સંબંધને દશા�વતાં માનવશા��ી પોલ રે�ડન (Paul Radin)ના “Crashing Thunder:
The Ai biography of an American Indian” જેવાં ઉદાહરણ ટાકી ઓટો �કલનબગ� જણાવે છે ક ે
માનવશા��માં “ઘણા િભ�ન સાં�કૃિતક, સમૂ�ના સ�યના �વનવૃ�ાંત સંબંધી વધતંુ જતંુ સાિહ�ય માનવશા��ીઓનો
સાં��ુિતક તેમજ �ય�કત બંનેમાં સતત વધતા રહેતા રસની સાિબતી પૂરી પાડે છે.” રેડીન જણાવે છે તેમ માનવ-�કૃિત
(Human Nature) જેમ માનવશા��ીઓ માટે પણ અ�યાસની મુ�ય અને આવ�યક બાબત છે. તેથી જ �લટને
િપતાના સામાિજક માનવશા��ના “The Study of Man”નામના પુ�તકમાં સામા�ય રીતે મનોિવ�ાન અને
સમાજલ�ી મનોિવ�ાનના િવષય વ�તુની બાબત ગણાતી હોય તેવી સહજવૃિ�, શીખી શકાય તેવું વત�ન તેમજ મનુ�યના
વારસાગત જૈિવક ગુણો વગેરે મુ�ાઓને ન�ધપા� િવ�તારથી ચચા� કરી છે. �કલનબગ� જણાવે છે તેમ આ િવ�ાનના
પાર�પ�રક સંબંધોના �ણ પાસાંઓ અગ�યનાં ગણાયઃ
૧. માનવશા��માં માનવશા��ીઓ �ારા એકિ�ત થયેલ �ાનસામ�ી સમાજલ�ી મનોિવ�ાનના મુ�ાઓ અને ��નો
સમજવા સમ�વવામાં પણ અ�યંત ઉપયોગ થઈ પડે તેમ છે.ઘણે અંશે તો માનવશા��ની અસર હેઠળ જ સમાજલ�ી
મનોિવ�ાન સં�કૃિતની અસરથી વધુ ને વધુ સભાન બનતંુ �ય છે કે બ�યંુ છે. વધુ ને વધુ મનોવૈ�ાિનકો અને સમાજલ�ી
મનોવૈ�ાિનકો માનવશા��ીય સંશોધનો અને અ�યાસનો પ�રચય કેળવવા માટે વધુ ને વધુ �ય�નશીલ થતા �ય છે.તેઓ
માનસશા��માં થતા કવિચત અને સાવ�િ�ક માનવ �વભાવને તારવાના �ય�ન િવષે વધુ �યાન આપતા થયા છે.
૨ સમાજલ�ી મનોિવ�ાન પણ માનવશા��ી મુ�ાઓ અને ��નો સમજવા–સમ�વવામાં ઉપયોગી ભાથંુ પૂ�ં પાડે છે.
જેમ લવેી (Lowie) એ આ�દમ �િતઓનો ધમ� િવષેના પોતાના અથ�ઘટનમાં િવકૃિત મનોિવ�ાન (Abnormal
Psychology)નાં કેટલાંક તારણો અને સંશોધનોનો ઉપયોગ કય� છે.તેવી જ રીતે �થ બેને�ડકટ (Ruth
Benedict),માગ�ર મીડ ( Margaret Mad ),મેિલનેિવ�ક (Melinovski), મરડે (Murdock ) વગેરે જેવા
માનવશા��ીઓને પણ સમાજલ�ી મનોિવ�ાનનો અ�યાસ અને તારણો ઉપયોગી લા�યાં છે,જે તેમણે પોતાના
અ�યાસમાં માઅપના�યાં છે.
૩. સં�કૃિતઓના તુલના�મક અ�યાસમાં માનવશા��ને સમાજલ�ી મનોિવ�ાનની સંશોધન તેમજ અ�યાસ
પ�ધિતઓ પણ ઘણી ઉપયોગી પૂરવાર થઈ છે.�ાયોગ પ�ધિત,��ેપણ પ�ધિતઓ વગેરેનો ઉપયોગ િવિવધ સં�કૃિતઓમાં
�ય�કતમ�ાના િવકાસનો અ�યાસ કરવામાં થયો છે.આમ આ બંને િવ�ાનો પર�પર ઉપયોગી,પૂરક અને પર�પરાવલંબી
િસ�ધ થયાં છે.બંને િવ�ાનો િસ�ધાંત,અ�યાસ પ�ધિતઓ તેમજ �ાનની લેવડદેવડના સંબંધથી ગૂંથાયેલાં છે.બંનેનું �ે�
માનવવત�ન સાથે સંકળાયેલંુ છે કારણ કે સાં�કૃિતક માનવશા��માં સં�કૃિતના અ�યાસમાં પણ તારણો માટે તો માનવીના
વૈયિ�તક અને સામૂિહક વત�નનો જ આ�ય લેવો પડે છે એટલે બને એક જ કૂળનાં િવ�ાન છે.
સરકારી આટ�સ & કોમસ� કોલજે,વંથલી(સોરઠ) Page 24
સમાજલ�ી મનોિવ�ાન,મનોિવ�ાન,સમાજશા�� અને સાં�કૃિતક માનવશા�� આ ચાર િવ�ાનોનો પર�પર પૂરક અને
પર�પરાવલંબી સંબંધ �લકને બહુ યથાથ� શ�દોમાં દશા��યો છે.અ�યાસ માટે �ય�કત-મનોિવ�ાનને, સમાજ-
સમાજશા��ોને અને સં�કૃિત-માનવશા��ને ફાળે આવે છે.હવે તો એ બહુ �પ� થઈ ચૂ�યુ ં છે ક,ે�યિ�ત સમાજ અને
સં�કૃિત એવાં તે ગાઢ રીતે ગૂંથાયેલાં હોય છે અને તેમની વ�ચેની પાર�પ�રક ��યા (પર�પર આપ-લેની ���યા ) એટલું
બધંુ સાત�ય ધરાવે છે કે જો કોઈ સંશાધક આ (�ણ)માંથી એકનો અ�યાસ બાકીના બેના સંદભ� િવના કરવા �ય�ન કરે છે.
તો ત�કાલ િન�ફળતામાં જ પ�રણમે છે. એથી પણ આગળ વધીને �લટને તો એવું પણ ભા�યું હતું કે “આવતાં થોડાં વષ�
મનોિવ�ાન, સમાજશા�� અને સાં�કૃિતક માનવશા��નાં તારણો સંશોધનોનો સમ�વય કરનાર માનવ-વત�ન - સંબંધી
એક િવ�ાનના સજ�નના સા�ી બની રહેશ.ે”આ અવતરણ ટાકીને સારજં�ટ અને િવિલયમસને �લટનનું ભાિવકથન ઘણે
અંશે સાથ�ક થયેલંુ દશા�વી બહુ યથાથ� રીતે જણા�યું છે કે “જે િવષય�ે�માં આ �ણે (મનોિવ�ાન, સમાજશા�� અને
સાં�કૃિતક માનવશા��) િવ�ાશાખાઓનું સુભગ િમલન-સંયોજન થાય છે તે િવષય-�ે� માટે કા સમાજલ�ી મનોિવ�ાન
એ હવે સવ�મા�ય શીષ�ક બ�યું છે.
*** સમાજલ�ી મનોિવ�ાનની અગ�યતા / મહ�વ.:-
સામા�ય રીતે કોઈ પણ િવ�ાનનું મહ�વ અને લોકિ�યતા વૈયિ�તક કે સામૂિહક �વ�પે લોકોના ��ય� �વન�યવહારમાં
ઉપયોગી થઈ પડે તેવાં �ાન અને સમજ તે નીપ�વી કેટલે અંશે સસુંકિલત કરી શકે છે તેની ઉપર આધાર રાખે છે.વધુ
�પ�તાથી કહીએ તો કોઈ પણ િવ�ાનની અગ�યતા મુ�ય નીચેની બે બાબતો ઉપરથી આંકવામાં આવે છે.
(૧) સામાજના સ�યો ની વૈયિ�તક જ��રયાતો પૂરતા �માણમાં શ�ય એટલી સરળતાથી સુસંવાદી રીતે સંતોષવામાં તે
કેટલું ઉપયોગી નીવડે છે. (૨) સમાજના સુગમ સુસંવાદી, સુસંકિલત અને કાય��મ સંચાલનમાં સીધી કે આડકતરી રીતે
ઓછે. વર અંશે પણ ઉપયોગી હોય તેવાં �ાન અને સમજ કેટલા �માણમાં કેટલા સુ�િથત �વ�પે તે આપી શકે છે.
ટૂંકમાં �યિ�ત અને સમાજ બંનેની દિ� ��ય� �વન�યવહારમાં સીધી કે આડકતરી રીતે માગ�દશ�ક અને સહાયક થઈ પડે
તેવાં �ાન અને સમજનાં �માણ, ગુણવ�ા તેમજ સુસંકલન કોઈ પણ િવ�ાનના મહ�વના મુ�ય માપદંડો ગણાય છે.આ
દિ�એ અહ� આપણે સમાજલ�ી મનોિવ�ાનને મૂલવવા �ય�ન કરીએ.
૧. માનવીના િવિવધ સામાિજક વત�નને �ણવા-સમજવામાં ઉપયોગી.
આપણે અગાઉ જોયું છે તેમ સમાજલ�ી મનોિવ�ાનમાં માનવીના સામાિજક વત�ન અંગે સવા�ગી,સવ��ાહી �ણકારી
અને સમજ આપતાં અ�યાસો અને સંશોધન કરવામાં આવે છે.વળી હવ ેતો એ પણ લગભગ સવ�િવ�દત છે કે માનવીના
લગભગ તમામ કહી શકાય તેટલાં બધાં મોટા ભાગનાં વત�નમાં સામાિજક પ�રિ�થિતઓ.અને પ�રબળો કોઈક ને કોઈક
�વ�પે ઓછેવ�ે અંશે સંકળાયેલાં,ગૂંથાયેલાં હોય છે.એ દિ�એ જોઈએ તો માનવીનાં �વભાવ અને વત�ન અંગેનાં આપણાં
સરકારી આટ�સ & કોમસ� કોલજે,વંથલી(સોરઠ) Page 25
�ાન તેમજ સમજ કૂદકે ને ભૂસકે વધી ર�ાં છે.તેમાં સમાજલ�ી મનોિવ�ાન પણ પોતાનો ન�ધપા� ફાળો આપે
છે.�ી.હંસરાજ ભા�ટયાના શ�દોમાં કહીએ તો માનવીના સામાિજક વત�નને �ણવા-સમજવામાં અને �યાર પછી તેને
દોરવામાં તેમજ તેનું િનયમન અને િનયં�ણ કરવામાં સમાજલ�ી મનોિવ�ાન �કમતી અને ઉપયોગી સહાય કરે છે. એ
િન�વવાદ બાબત છે. એટલું જ નિહ બ�કે અ�ાન, પૂવ��હો અને વત�નલ�ી િવ�ાનોના એકાંગી અ�યાસ-સંશોધનમાંથી
માનવ-વત�ન અંગે ઉ�ભવેલી �ામક મા�યતાઓ િસ�ધંતોને દૂર કે હળવા કરવામાં પણ સમાજલ�ી મનોિવ�ાને ઉપયોગી
બની રહે છે. ટૂંકમાં માનવીના વત�ન અગેનું કંઈક સવ��ાહી સાચંુ �ાન ઉપયોગી જ નિહ પરંતુ અિનવાય� લેખાય છે.તો
પછી આપણે િનઃશંકપણે એટલું જ�રી કહી શકીએ કે સમાજલ�ી મનોિવ�ાને ખાસ કરીને માનવીના સામાિજક વત�નની
સવ��ાહી �ણકારી અને સમજ પૂરી પાડવામાં પોતાના મહ�વની ખાતરી કરાવી દીધી છે.પોતાનાં વત�ન અંગે માનવીની
�ાન–ભૂખ સંતોષવામાં તેણે પોતાની ઉપયોગીતા સફળતાપૂવ�ક િસ�ધ કરી છે.બ�કે આ િવ�ાનનો ઉ�ભવ અને િવકાસ જ
માનવીના વત�નને સમજવા–સમ�વવામાં મનોિવ�ાન અને સમાજશા�� જેવાં વત�નલ�ી િવ�ાનની અપૂણ�તા સમ�તાં
તેની પ�રપૂ�તના સ�ગ, સતત અને અથાગ �ય�નોમાંથી થયો છે.
૨.સામાિજક સમ�યાઓને સમજવા-સમ�વવામાં તથા તેના ઉકેલમાં સહાયક.
બાળ, અપરાધ,ગુનાખોરી (Crime),વે�યાવૃિ�, િભ�ાવૃિ�, માનિસક અ�વ�થતા કે િવકૃિત,તેમજ સમાયોજન અંગેની
મંુઝવણ જેવી અનેક સામાિજક સમ�યાઓ દરેક સમાજમાં હોય છે.આવી સમ�યાઓની એક િવશેષતા ગણો તો એ છે કે
તેમાં ખાસ કરીને વૈય�કતક �વ�પનંુ સામાિજક વત�ન િવશેષ �વ�પે ગૂંથાયેલંુ જોવા મળે છે.આવી સમ�યા�મક
�ય�કતઓના તે િવિશ� વત�ન પાછળ રહેલાં િવિવધ સામાિજક,શારી�રક, માનિસક કે અ�ય,કારણ�પ એવાં �યાં પ�રબળે તે
વતનમાં છે અને કેટલો ભાગ ભજવે છે તેનું યથાથ� પૃથ�કરણ કરી,તેની સવ��ાહી સમજ મેળવવામાં અને કેળવવામાં
સમાજલ�ી મનોિવ�ાન અ�યંત ઉપયોગી સાિબત થયંુ છે.આવી સમજને આધારે આવી સમ�યાઓના ઉકેલ માટેનાં
ચચા�-િવચારણા, આયોજન તથા અમલમાં માગ�દશ�ન આપવાની પણ સફળ કામગીરી આ િવ�ાને બ�વી છે અને હ�
પણ બ�વે છે. તે �ારા આવી સમ�યાઓને સમજવામાં તથા ઉકેલવામા ંઆથી પણ વધુ ઉપયોગી કામગીરી બ�વી શકશે
તેવો િવ�વાસ અને આશા આ િવ�ાને સમાજમાં ઊભાં કયા� છે.
આ સમ�યાઓમાં સંડોવાયેલી �ય�કતઓની િવષમ કૌટુંિબક પ�રિ�થિત,તે �ય�કત ��યે સમાજની બેદરકારી કે ઉપે�ા,
યો�ય માગ�દશ�ન તેમજ �ેમાળ સામાિજક સંબધોનો અભાવ કે અ�પતા જેવી બાબતો પણ મૂળભૂત કારણ �વ�પે
ગુથાયેલી હોય છે તે બાબત પર ભાર મૂકવામાં આવે છે.એટલે આવી સમ�યા ઓનું સાચું અને કાયમી િનવારણ તે
�ય�કતની સામાિજક, માનિસક વગેરે જ��રયાતો યથાથ� �વ�પે પૂરતા �માણમાં સંતોષી આ સમ�યાઓનાં મૂળભૂત
કારણોને દૂર કરવામાં રહલેું છે. નિહ કે તેને કડક િશ�ા કરી અથવા તે �યિ�તમાં કોઈક ભય �ેરીને.આ દિ�એ માનવીના
સામાિજક વત�નનો સવા�ગી અને સવ��ાહી અ�યાસ કરતંુ આ િવ�ાન આવી સમ�યાઓને સમજવા–સમ�વવામાં તથા
તેના િનરાકરણમાં અ�યંત ઉપયોગી બની રહે છે તેમાં કોઈ શંકાને �થાન નથી.
સરકારી આટ�સ & કોમસ� કોલજે,વંથલી(સોરઠ) Page 26
તેવી જ રીતે �યિ�તઓના સામૂિહક �વ�પનાં સામાિજક વત�નો સાથે સંબંિધત અને સમૂહ-સમૂહ વ�ચે વૈમન�ય અને
િવસંવા�દતા વધારતી અ�પૃ�યતા.રંગ–ભેદ, કોમી હુ�લડ, �હસક કે અ�હસક સમાજિવરોધી આંદેલનો, આંતર રા�ીય
તંગ�દલી કે યુ�ધ જેવી સામૂિહક �વ�પની સામાિજક સમ�યાઓને પણ સમાજમાં કોઈ પાર નથી.આવી સમ�યાઓમાં
િવિવધ િવપરીત મનોવલણો પૂવ��હ અને પ�પાત તેમજ લ�ણિચ� (stereotypes) વગેરે મૂળભૂત કારણ�પ પ�રબળો
ઓછીવ�ી તી�તા સાથે ગૂંથાયેલાં હોય છે.સમાજલ�ી મનોિવ�ાન આ સમ�યાઓનાં આ મૂળભૂત કારણ�પ પ�રબળાનાં
સમાપન િવ�લેષણ અને તેમનાં પ�રવત�નમાં અ�યાસપૂણ� અને અસરકારક માગ�દશ�ન આપી શકે છે.બ�કે આપે જ છે. એ
રીતે વૈય�કતક સામાિજક વત�નલ�ી સમ�યાઓની જેમ સામૂિહક-સામાિજક વત�નલ�ી સમ�યાઓને પણ સમજવા
સમ�વવામાં તથા તેના િનવારણ માટેની િવચારણા, આયોજન અને અમલમાં આ િવ�ાન અ�યંત ઉપયોગી અને
માગ�દશ�ક બની શ�યું છે.
સમ� િવ�વની દિ�એ કહીએ તો આધુિનક યુગમાં વાહન�યવહાર તેમજ સંદેશા�યવહારનાં ઝડપી વાહનો અને સાધનોએ
િવ�વને નાનું બનાવી દીધું છે.િવ�વના અ�યંત દૂરદૂરના �દેશોનો પાર�પ�રક સંપક� પણ હવે સુગમ અને ઝડપી બની શ�યો
છે.પર�પર આપ-લેનો �યવહાર પણ વધુ સ��ય બનવા પા�યા છે.પ�રણામે, આંતરરા�ીય સમજ અને સહકાર અનેક
�િ�એ મહ�વનો અને અિનવાય� બ�યો છે.�િત–સંઘષ� (race-conflicts) અને રા�ો વ�ચેના સંધષ� (િવિવધ
�વ�પના)ને દૂર કરવાની, પછાત દેશોને િવકાસ સાધવાની,ગરીબી, અ�ાન, રોગચાળો અને યુ�ધો સામે સંયુ�ત મોરચો
ઊભો કરવાની તા�કાિલ અને તી� જ��રયાત વરતાય છે.િવિવધ સામાિજક દબાણ હેઠળ સામાિજ પ�રિ�થિતઓમાં
અનેકિવધ મનુ�ય કેવી રીતે શાથી વત� છે તેના �ડા સંગીન �ાનને આધારે જ આવાં �યેયો અને કાય��મોની પ�રપૂિત થઇ
શકે છે.આ દિ�એ િવિવધ સામાિજક પ�રિ�થિતઓમાં મનુ�ય કેવી રીતે વત� છે તેમજ આ સામાિજક,સાં�કૃિતક
પ�રિ�થિતઓની અસર હેઠળ �ય�કતમ�ા (Personality) કેવા ઢાળમાં કેવો ઘાટ કેવી રીતે પામે છે તે અંગે સમાજલ�ી
મનોિવ�ાન જે �ાન અને સમજ પૂરાં પાડે છે,તે ઘ�ં મૂ�યવાન છે.વળી િવિવધ સામાિજક સમ�યાઓના પાર�પ�રક
સંબધો �ણવા-સમજવામાં પણ આ િવ�ાન કેટલેક અંશે ઉપયોગી અને સહાયક નીવ�યું છે.
૩. સામાિજક કાય��મતા અને સંવા�દતા �ળવવામાં તથા વધારવામાં સહાય અને માગ�દશન.
શૈ�િણક,ઔ�ોિગક તેમજ આ�થક તથા અ�ય સામાિજક �ે�ોમાં કાય��મતા અને સંવા�દતા વધારવામાં પણ સમાજલ�ી
મનોિવ�ાન સહાય અને માગ�દશ�ન પૂરાં પાડે છે.જે તે �ે�ોમાં કાય��મતા અને સંવા�દતાને સહાયક તથા અવરોધક
પ�રબળોને પર�પરના સંબંધ અને સંદભ� સિહત સમ�વવામાં આ િવ�ાન ઘણે અંશે ઉપયોગી નીવડે છે.આવી �ણકારી
અને સમજ પૂરી પાડી અવરોધક પ�રબળાને દૂર કરવા અથવા તેમને શકય એટલાં ઓછા અવરોધક બનાવવા માટે શું શું
કરવું જોઈએ તે સૂચવી રચના�મક (positive) માગ�દશ�ન પૂ�ં પાડે છે.તેમજ શું શું ન કરવું જોઈએ તે સૂચવી નકારા�મક
માગ�દશ�ન પણ પૂ�ં પાડે છે.
િવિવધ કમ�ચારીઓ તથા કામદારને હવે મા� બે હાથ ધરાવનાર તરીકે જ નિહ,પરંતુ હવા-ઉ�શ, આરામ, પોષાક, ખોરાક,
મનોરંજન, �વા�થ અને સુખ વગેરેની દિ�એ કામગીરીની પ�રિ�થિત (working conditions) માં �મશઃ સુધારો.
સરકારી આટ�સ & કોમસ� કોલજે,વંથલી(સોરઠ) Page 27
ઇ�છતી �ય�કત તરીકે જોવામાં આવે છે. કામદારોનાં સુખ અને સંતોષ, હળવાં કામ અને આકષ�ક આ�થક વળતર પર
નિહ,પરંતુ તેના સાથી કામદારો તથા ઉપરીઓ સાથેના સામાિજક સંબધો કારખાના અથવા પેઢી સાથે તેને પોતાનું તાદા�ય
સાધવાનો કેટલો અવકાશ રહે છે,અને તેની કામગીરી તેને કેટલે અંશે માન-�િત�ા, સલામતી તેમજ માનિસક શાંિત આપે
છે તેના ઉપર આધાર રાખે છે.આ દિ�એ ઔ�ોિગક �ે�ે વધુ �માણમાં �ચી ગુણવ�ાવાળું ઉ�પાદન કરવામાં તથા અ�ય
કામગીરીઓમાં કમ�ચારીઓ અને કામદારો-કારીગરોને વધુ ઉ�સાહી, િનયિમત,ચોકકસ અને િન�ાવાન બનાવવા માટે
િવ�ાન “હોથન� અ�યાસ” જેવા �યોગો અને અ�યાસ કરે છે. તદુપરાંત આવા અ�યાસ અને �યોગોમાં સહાયક નીવડી
સમાજલ�ી મનોિવ�ાન કમ�ચારીઓ અને કામદાર ઔ�ોિગક એકમ (કારખાનંુ, િમલ કે અ�ય �વ�પના ઉ�પાદન
એકમ)સાથે શું કરવાથી �િતબ�ધ (commit) થાય તે અંગે પણ ઉપયોગી અને ન�કર સૂચનો કરે છે,માગ�દશ�ન આપે છે.
તેવી જ રીતે િશ�ણ �ે�ે,રાજકીય �ે�ે તથા પેઢીઓ જેવી આ�થક સં�થાઓમાં પણ આ િવ�ાન િવચારણા, આયેાજન
તથા તેના કાય��મ અમલમાં ઉપયોગી માગ�દશ�ન પૂ�ં પાડી શકે તેમ છે.તદુપરાંત રો�જદા �વનમાં પણ પર�પર સામાિજક
વત�ન તથા સંબંધોને સમજવામાં તથા સુસંવાદી બનાવવામાં તે અસરકારક માગ�દશ�ન આપવા માટે સમથ� છે.તે માટે
સમાજલ�ી મનોિવ�ાનનો �ડો અ�યાસ અને બહોળો ઉપયોગ ઘણે અંશે માગ�દશ�ક અને સહાય નીવડશે તેવો સંગીન
દાવો કરી શકાય.
૪. �યિ�તગત િવકાસ અને ઉ�વળ કાર�કદ�માં ઉપયોગી સહાયક.
િશ�ણ �ે�ે,ઔ�ોિગક કે વેપારવાિણ�ય �ે�ે તથા અ�ય કોઈ પણ �યવસાયમાં રાજકીય �ે�ે કે �હેર સામાિજક
સેવાકાય�માં તેમજ કુટંુબ કે િમ�મંડળ જેવા અનૌપચા�રક સમૂહોમાં પણ �યિ�તગત રીતે ઉજજવળ કાર�કદી, �િત�ા અને
િવકાસ પામવા ઈ�છનાર �યિ�તઓ માટે પણ સમાજલ�ી મનોિવ�ાન ઉપયોગી સેવા આપવાનંુ સામ�ય� અને સંભાવના
ધરાવે છે.કારણ કે તે �ારા �યિ�ત માનવીના સામાિજક વત�નનું સવ��ાહી �ાન અને સમજ સંપાદન કરી શકે
છે.પ�રણામે,�ય�કત પોતાની શ�કતઓ,આવડત અને �ાનને વધુ આયોિજત કાય��મ અને અસરકારક રીતે િવવેક અને
સમજપૂવ�ક ઉપયોગ કરવા શ�કતમાન બને છે.પોતાની ખામીઓ કે �ગિત માટે ખૂટતી જ��રયાતો �ણી તે મેળવવા માટે
પણ આયોજનપૂવ�ક સફળ �ય�ન કરી શકે છે.ફળ�વ�પે તે પોતાની કામગીરી અ�યંત સફળતાપૂવ�ક પાર પાડી શકે છે.તે
પોતાનાં �યેયો અને આદશ� િસ�ધ કરી શકે છે.તેમ કરીને તે પોતાના �ે�માં પોતાનો વધુ િવકાસ કરી શકે અને કારકીદ�ને
ઉજજવળ બનાવી શકે છે.
પ. લોકોમાં વૈ�ાિનક વલણ કેળવવામાં સહાયક.
સમાજલ�ી મનોિવ�ાન �યિ�તઓની વૈય�કતક અને સામૂિહક �વ�પ રો�જદી સામાિજક �વૃિ�ઓ,�યવહાર તથા
સમ�યાઓ અંગે �ાન અને સમજ પૂરાં પાડે છે.સમ�યાઓના ઉકેલમાં પણ ઉપયોગી અને માગ�દશ�ક બની રહે છે તેથી
સામા�ય લોકો માટે પણ તે રસ�દ અવ�ય બની શકે તેમ છે.આ િવ�ાનના બહોળા ઉપયોગ અને �ડા અ�યાસ માટે
પૂરતો અવકાશ રહેલો છે. પે�રણામે જેટલા વધુ લોકો સમાજલ�ી મનોિવ�ાનનું �ાન અને સમજ કેળવે અને પછી તનો
સરકારી આટ�સ & કોમસ� કોલજે,વંથલી(સોરઠ) Page 28
��ય� રો�જદા �વન�યવહારના પણ યથાથ� સંદભ�માં બહોળો ઉપયોગ કરે તેટલે અંશે વધ ુને વધ ુલોકો આ િવ�ાનનાં
અ�યાસ,સંશોધન અને �યોગોથી,પ�રિચત બને છે.એટલે અંશે પ�રિ�થિત, �વૃિ�ઓ, વત�નો અને ��નોને યથાથ�
સંદભ�માં સવ��ાહી રીતે સહજ �મમાં જ જોતાં સમજતાં થાય તેવી દિ� કેળવાવનો સંભવ રહે છે.આવી કેળવાયેલી દિ�
તે જ વૈ�ાિનક વલણ.આવું વલણ અનેક સામાિજક સમ�યાઓને સ��તી રોકવા તથા ઉકેલવા માટેની ગુ�ચાવી સમાન છે
એમ અવ�ય કહી શકાય.ટૂંકમાં કહીએ તો લોકોમાં વૈયિ�તક તેમજ સામૂિહક �વ�પના ��નો અને �વૃિ�ઓને વૈ�ાિનક
�િ�એ જોવા,તપાસવા,સમજવા અને િવચારવાનંુ વલણ કેળવવામાં આ િવ�ાન ઓછેવ�ે અંશે અવ�ય ઉપયોગી થાય છે.
વળી આ બધી ઉપયોિગતાઓ પણ પર�પર ગૂંથાયેલી હોય છે.પ�રણામે આ ઉપયોિગતાઓને પણ યથાથ� સંદભ�માં
સમજવા �ય�ન કરવામાં આવે તો જ તે સાચા �વ�પમાં સમ� શકાશે. આમ સમ�પણે આ િવ�ાન ઉપયોગી િસ�ધ થયંુ
છે.પ�રણામે તે વધુ ને વધુ લોકોમાં રસ જગાડતંુ થયું છે.�મશઃ તેની અગ�ય વધુ ને વધુ �માણમાં સમ�તી �ય
છે.ફળ�વ�પે સમાજલ�ી મનોિવ�ાનનો પણ વધુ ઝડપથી િવકાસ થયો છે અને થતો �ય છે.
સરકારી આટ�સ & કોમસ� કોલજે,વંથલી(સોરઠ) Page 29
�કરણ- ૦૨.
સમાજલ�ીમનોિવ�ાનની અ�યાસ પ�ધિતઓ.
**** ��તાવના-
‘િવ�ાન’ શ�દ કોઈ િવશેષ �કારના િવષય-વ�તુ (subject matter) અથવા અ�યાસ વ�તુ સૂચવતો નથી.પરંતુ તે તે
કોઈક ને કોઈક �વ�પની વૈ�ાિનક પ�ધિત તેમજ તે �ારા �ા�ત ચકાસાયેલા અને સંગ�ઠત �ાનને સૂિચત કરતો શ�દ
છે.કોઈ પણ િવષય અંગેની કોઈ માિહતી કે �ણકારી કોઈક ને કોઈક �વ�પની વૈ�ાિનક પ�ધિત �ારા �ામાિણત થાય �યારે
જ તે કોઈક િવ�ાનમાં નાનું કે મોટંુ �થાન પામી શકે છે.ગમે તેવી હકી�ત હોય તો પણ તેણે વૈ�ાિનક પ�ધિતની
કસોટીમાંથી પસાર થવું જ પડે છે.તે પછી જ તે િવ�ાનનો એક ભાગ બની શકે છે.આમ કોઈપણ િવ�ાન માટે કોઈક
�વ�પની પણ વૈ�ાિનક પ�ધિત હોવી અિનવાય� છે.
િવ�ાનનું આ એક મૂળભૂત અને અિનવાય� લ�ણ છે.કોઈ પણ વૈ�ાિનક પ�ધિત એટલે િસ�ધ થઈ ચૂકેલા �ાન અને
િસ�ધાંતનો જ આધાર લઈ પૂવ��હ ક ેપ�પાતથી પર રહી પરલિ�તા (objectivity) �ળવી સ�યને યથા�વ�પે �ણવા-
સમજવામાં સહાયક થાય તેમ અ�યાસ કે સંશોધન કરવાની એવી �યવિ�થત પ�ધિત કે જેના િન�કષ� (પ�રણામો કે
તારણો)ને દશા�વી તેમજ ચકાસી શકાય.સામા�ય રીતે આવી કોઈ પણ વૈ�ાિનક પ�ધિતના મુ�ય�વે પાંચ તબ�કાઓ અથવા
સોપાન હોય છે.
(૧) પ�િવધાન અથવા પૂવ�ધારણ (hypothesis)ની રચના કરવી.
(૨) માિહતી સામ�ી એકિ�ત કરવી.
(૩) એકિ�ત માિહતીનંુ યથાથ� સંકલન તેમજ ગોઠવણી (processing of data).
(૪) િવ�લેષણ.
(૫) તારવણી િસ�ધાંતની રચના �વ�પ,ે પૂવ�ધારણના �વીકાર કે અ�વીકાર �વ�પે અથવા નવા પ�િવધાન (પવૂ�ધારણા)
�વ�પે તારવ�.ં
સમાજલ�ી મનોિવ�ાન પણ એક િવ�ાન હોવાથી તેમાં પણ વૈ�ાિનક પ�ધિત હોવી અિનવાય� છે.જો કે બોનર જણાવે છે
તેમ તેની વૈ�ાિનક પ�ધિતઓ પણ અ�ય િવ�ાનની વૈ�ાિનક પ�ધિતઓથી મૂળભૂત બાબતોમાં જુદી પડતી નથી.એટલે
આ િવ�ાનની વૈ�ાિનક પ�ધિતઓને પણ ઉપરો�ત �યા�યા તેમાં વણ�વેલાં લ�ણો તેમજ ઘણેખરે અંશે તબ�કાઓ અથવા
સોપાનો તો લાગુ પડે જ છે.
સરકારી આટ�સ & કોમસ� કોલજે,વંથલી(સોરઠ) Page 30
સમાજલ�ી મનોિવ�ાનમાં વૈ�ાિનક પ�ધિતનો ઉપયોગ સામા�ય રીતે સામાિજક વત�નના િનણા�યક તેમજ તેમાં ગૂંથાયેલાં
િવિવધ પ�રબળો શોધી કાઢી તલ�પશ� િવ�લેષણ �ારા તેમની વ�ચેના યથાથ� સંબધો તક�બ�ધ રીતે �ણવા તથા દશા�વવા
માટે થાય છે.વધુ �પ� રીતે કહીએ તો આ િવ�ાનની વૈ�ાિનક પ�ધિતઓનો હેતુ માનવીના સામાિજક વત�ન અંગેનાં
આધારભૂત તારણો પર પહ�ચવાનો તેમજ આવા તારણોને તેના િવષય-વ�તુના �વ�પની મયા�દામાં રહીને શ�ય એટલી
�પ� અને ચ�કસ રીતે દશા�વવાનો છે.આ માટે સમાજલ�ી મનોિવ�ાનમાં પણ પોતાના િવષય-વ�તુનાં �વ�પ, મયા�દાઓ
તેમજ માિહતીનાં સાધનસામ�ીઓ (resources) અને માિહતી–��ોત (sources)ને �યાનમાં રાખીને અ�યયન અને
સંશોધન માટેની િવિવધ પ�ધિતઓ, �યુિ�તઓ અને તે માટેનાં સાધનો (methods, techniques and tools)
િવક�યાં છે.બ�કે િવકસાવવામાં આ�યાં છે.આ િવ�ાનના �વ�પમાં ભાતભાતની
િવિવધતાઓ,જ�ટલતા,પર�પરાવલંબન,અમૃતતા તેમજ પ�રવત�નશીલતાઓ વગેરે બાબતો અિવભા�ય રીતે ગૂથાયેલી
વણાયેલી હોય છે.તેને લીધે તેના અ�યયન, સંશોધન કે તારણો.તે માટેની પ�ધિતઓ તેમજ િસ�ધાંત રચનામાં િભ�નતાઓ
અને મયા�દાઓ અંકાઈ �ય છે. પ�રણામે સમાજલ�ી મનોિવ�ાનની વૈ�ાિનક પ�ધિતઓ કે �યુિ�તઓ ભૌિતક િવ�ાનો
જેટલી ચોકકસ, િનિ�ચત, કાયમી (દીઘ��વી), �પ�, સચોટ અને વ�તુલ�ી(objective) તારણો િસ�ધાંતો કે પ�રણામો
આપનારી હોતી નથી.એ સાચું પરંતુ તેમ છતાં આ િવ�ાનના િવકાસની સાથોસાથ અ�યયનો અને સંશોધોનોને વધુ ને વધ ુ
ચો�કસ, �પ�, સચોટ તેમજ વ�તુલ�ી �વ�પ આપનારી પ�ધિતઓ, �યુિ�તઓ તેમજ સંમાપનો િવકસતાં �ય છે.તેમાં
આંકડાશા��નો પણ વધુ ને વધુ ઉપયોગ થતો જોવા મળે છે. પ�રણામે અ�યાસ, પૃથ�કરણ, તારણો અને સંશોધનોમાં
પણ વધુ ને વધુ ચોકસાઈ, �પ�તા અને વ�તુલિ�તા (objective આવતી �ય છે.
અહ� બી� એક બાબત પણ ન�ધનીય ગણાય.સમાજલ�ી મનોિવ�ાનમાં પણ અ�યયન સંશોધન માટે િવિવધ પ�ધિતઓ
ઉપયોગમાં લેવાતી હોય છે.તેમાં મુ�ય તફાવત હોય તો તે મુ�ય�વે માિહતી એકિ�ત કરવાની �યુિ�તઓ (techniques)
તેમજ તેમાં ઉપયોગમાં લેવાતાં સાધન (tools)માં હોય છે.કેટલીક વેળા તો કોઈક �યુિ�ત અને સાધનનો કેવી રીતે કેટલો
ઉપયોગ કરવામાં આવે છે તેમાં જ તફાવત રહેલ હોય છે. જેમ કે અનુસિૂચ (schedule)ની �યુિ�તમાં ��નોની સૂિચના
ઉ�રો ��ય� હાજર રહી �યાં ન�ધવામાં આવે છે.�યારે ��નાવલી �યુ�કતમાં એ જ ��નોની સૂિચના ઉ�રો ટપાલ �ારા
મોકલી ઉ�રદાતા પાસે ભરાવી મંગાવવામાં આવે છે.આમ આ બંને �યુ�કતઓમાં સાધન તો ��નોની સૂિચ જ હોય
છે.કેટલીક વેળા પૃથ�કરણની રીત તથા રજૂઆત પણ િવશેષતા અને િવિવધતાઓ સજે છે.�પ� રીતે કહીએ તો અ�યાસ
વ�તુનું �વ�પ, મયા�દાઓ, મિહતી-�થાની ��ોત (sources) તેમજ અ�યાસના હેતુને �યાનમાં લઈને માિહતી એકિ�ત
કરીને �યુિ�તઓ અને સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે.તેમજ કેટલીક વેળા તેમનાં રજુઆત અને િવ�લેષણની રીતો
જુદી જુદી વપરાય છે.આમ આ મૂળભૂત બાબતોમાં સા�ય હોવા છતાં જે તે પ�ધિતનો મહદ્ અંશે માિહતી એકિ�ત
કરવાની �યુિ�તઓ તથા સાધનો ( techniques and tools )ની િવશેષતા ઉપરથી ઓળખવા સંબોધવામાં આવે
છે.જેમ કે ��નાવલી પ�ધિત, મુલાકાત પ�ધિત,િનરી�ણ પ�ધિત, અનુસૂિચ પ�ધિત, પુ�કાલય પ�ધિત વગેર.ે એટલે જ
આમાંથી ઘ�ંખરીને �વતં� પ�ધિતઓ કહેવા કરતાં સંશાધન, ચકાસણી અથવા તપાસ માટેની �યુિ�તઓ કહેવી વધુ
સરકારી આટ�સ & કોમસ� કોલજે,વંથલી(સોરઠ) Page 31
યથાથ� લેખાશે.કારણ કે અગાઉ જણાવેલાં અથ�,�યા�યા તેમજ િવિવધ તબકકાઓ તો દરેક વૈ�ાિનક પ�ધિતઓમાં સમાન
જ હોય છે. ફેર મા� પડે છે તે મુ�ય�વે િવિવધ સાધનો તેમના ઉપયોગો, �યુિ�તઓ તથા રજૂઆત કે ગોઠવણ
(ordering)ના �વ�પમા.ંઆવી િવિવધ �યુિ�તઓ �વ�પની પ�ધિતઓમાંથી સામા�ય રીતે સમાજલ�ી મનોિવ�ાનના
અ�યયન તેમજ સંશોધન માટે વપરાતી મુ�ય મુ�ય �યુિ�તઓ કે પ�ધિતઓનો કંઈક સંિ��તમાં પ�રચય મેળવવા અહ�
આપણે �ય�ન કરીશંુ.
** આ�મિનરી�ણા�મક �યુિ�તઓ (Introspective Techniques)
આપણાં તમામ વત�નોમાં દયેયો, �ેરણાઓ, ઈ�છાઓ,લાગણીઓ, િવચાર,અિભ�ાયો, વલણો વગેરે અનેકિવધ માનિસક
બાબતો ઓછેવ�ે અંશે ગાઢપણે ગૂંથાયેલી વણાયેલી હોય છે.તેમને એ પર�પરના યથાથ� સંદભ� અને સંબંધોમાં સમ�
સમ�વી શકીએ તો જ �યિ�તના વત�નનું પણ યથાથ� �વ�પ સમ� સમ�વી શકાય.એટલે કે �યિ�ત કે �યિ�તઓના
વત�નને સમ�વવા સમજવા માટે સંબંિધત માનિસક બાબતનો �પ� રીતે સમજવી અિનવાય� છે.પરંતુ એ પણ સવ�િવ�દત
છે કે આ બધી માનિસક બાબતો અમૂત� અને જ�ટલ હોવાથી તેમને સમજવી તેમજ સમ�વવી અ�યંત મુ�કેલ છે.એટલું
જ નિહ પરંતુ વધુમાં વધુ �વાભાિવક બાબતએ છે કે કોઈ પણ �ય�કતની આવી માનિસક બાબતોનો સાચો તાદ�ય દૂબહૂ
અને સચોટ િચતાર તો તે �ય�કત પોતે જ વધુ યથાથ� રીતે આપી શકે.એટલે જ પી. પી. યંગ તેમજ સેિ�ટઝ, �પાડા તથા
તેમના સહ-લેખકોએ લિપટ�નું બહુ યો�ય િવધાન ટાં�યું છે કે લોકોને શું લાગે છે.તેઓ શું અનુભવે છે અને તેમને શું યાદ
આવે છે.તેમની સમાન ઊ�મઓ અને �ેરણાઓ કઈ છે.તેઓ જે કંઈ કરે કે વત� છે તે પાછળના કારણો વગેરે જે આપણે
�ણવા માગતા હોઈએ તે શા માટે તેમને પોતાને જ ન પૂછવું કારણ કે તે માટે તે �યિ�ત પોતેજ પોતાનંુ આ�મિન�ર�ણ
કરી �ામાિણ�પણે જે અહેવાલ આપે તે જ ��ય� સાચો,આધારભૂત અને �વભાિવક હોવાનો સંભવ વધારે હોય છે.આમ
�યિ�તને તેના પોતાના અનુભવો, ઇ�છાઓ, લાગણીઓ, અિભ�ાયો, વલણો વગેરે બાબતો �ણવા જણાવવા માટે
પોતાનંુ પોતે જ િન�ર�ણ કરવું પડે છે.તેથી જે જે �યુિ�તઓ અથવા પ�ધિતઓમાં આવું આ�મિન�ર�ણ કરવાની
અિનવાય��પે ઓછી વતી પણ જ�ર પડે છે.તેવી તમામ �યુિ�તઓને આ�મિન�ર�ણ �યુિ�તઓ તરીકે ઓળખવામાં આવે
છે.આ દિ�એ ��નાવલી, મુલાકાત, અનુસૂિચ, લોકમત મોજણી (public poll) વગેરે �યુિ�તઓને આપણે
આ�મિનરી�ણા�મક �યુિ�તઓ કહી શકીએ જે વૈ�ાિનક પ�ધિતમાં આવી આ�મિનરી�ણ �યુિ�તઓને ઉપયોગ થયો છે તે
દરેક વૈ�ાિનક પ�ધિતને આ�મિનરી�ાણ�મક પ�ધિત ગણાવી શકાય.અહ� આપણે આવી મુ�ય �યુિ�તઓનો િવચાર
કરીએ.
૧. ��નાવલી �યુિ�ત (Questionnaire Technique).
સામા�ય રીતે ��નાવલી એટલે ��નોની યાદી અથવા સૂિચ.પરંતુ અહ� પા�રભાિષક �િ�એ ��નાવલી એટલે સંશોધન
(research).મોજણી (survey) અથવા અ�યયન માટે માિહતી એકિ�ત કરવાના હેતુથી અમુક િનિ�ચત િવષય અથવા
મુ�ાઓ અંગેની જ�રી તમામ માિહતીને આવરી લેનારા અને �પ� સચોટ અથ� નીકળે તેવી રીતે કાળ�પૂવ�ક શ�દબ�ધ
કરેલા સુ�િથત ��નોની �મબ�ધ લેિખત યાદી.તેના ઉ�રો માિહતીદાતાઓ (informants) અથવા ઉ�રદાતાઓ
સરકારી આટ�સ & કોમસ� કોલજે,વંથલી(સોરઠ) Page 32
(respondents) એ સંશોધક અથવા કોઈ પણ સંશોધન કાય�કતા�ની મદદ િવના અને બને �યાં સુધી પોતે જ જ�ર
મુજબ ઓછંુવતું લખીને આપેલા શ�ય ઉ�રોમાંથી લાગુ પડતા ઉ�રો સામે સૂચના મુજબ િનશાની કરી અથવા તો ન લાગુ
પડતા ઉ�રો ઉપર છેકો મારી વગેરે �વ�પોમાં આપવાના હોય છે.માિહતીદાતા અથવા ઉ�રદાતા નર�ર અંધ કે હાથની
અપંગતા ધરાવતો હોય તો લખી-વાંચી �ણતી અ�ય કોઇક �યિ�ત (સંશોધક અથવા સંશાધન–કાય�કતા� િસવાયની �યિ�ત)
પાસે ��નાવલી વાંચાવવાની તથા લખાવવાની સહાય લઈ શકે. બ�કે તેવી સહાય લેવી અિનવાય� બને છે. ��નોની આવી
યાદી માિહતીદાતાને ટપાલ �ારા અથવા હાથો હાથ પહોચાડવામાં આવે છે. ��નોની આવી યાદીને સામાિજક
િવ�ાનોની (વૈ�ાિનક સંશોધન પ�ધિતની) પ�રભાષામાં ��નાવલીને નામે ઓળખવામાં આવે છે. તે �ારા માિહતી
એકિ�ત કરવાની �યુિ�તને ��નાવલી �યુિ�ત તરીકે તથા જે વૈ�ાિનક પ�ધિતમાં માિહતી એકિ�ત કરવા માટે આવી
��નાવલી �યુિ�ત વાપરવામાં આવે છે તેને ��નાવલી પ�ધિત તરીકે ઓળખવામાં આવે છે.
આ �યુિ�તની સૌથી િવિશ� બાબત એ છે કે બને �યાંસુધી તે ��નાવલીના.��નોના ઉ�રો માિહતીદાતાએ પોતે જ દરેક
��નની સામે ��નાવિલમાં માગેલીરીતે લેિખત �વ�પે આપવાના હોય છે.ઉપર જણા�યા છે તેવા અપવાદ�પ
�કસસાઓમાં જ વાંચી લખી �ણતી અ�ય �યિ�તઓનો ઉપયોગ થઈ શકે.��નોની સમજ આપવા માટે સંશોધક પોતે
અથવા તેના �િતિનિધ�પ કોઈ કાય�કતા� �યા ંહાજર હોતા નથી.એટલે જ શ�દની. પસંદગી તથા ��નોની રચના એવી રીતે
થયેલી હોવી જોઈએ કે જેથી તેમાનાં દરેક ��નો તથા સૂચનાઓને કોઈ એક જ �પ� અને સચોટ સુસંગત અથ� નીકળતો
હોય. તેથી ��નોની ભાષા, આયોજન તથા �માંક ગોઠવણમાં અ�યંત કાળ� જ�રી બને છે.આ બાબતમાં જો કાળ� ન
રાખવામાં આવે તો �પ�તા કરવા માટે, કંઈક ગેરસમજ હોય તો તે દૂર કરવા માટે કે માગ�દશ�ન આપવા માટે કોઈ અિધકૃત
�યિ�તની �યાં ગેરહાજરી હોવાથી ઘણી વાર અ�પ�, અધૂરી અને અસંગત માિહતી એકિ�ત થવાનો સંભવ વધુ રહ ે
છે.એટલું જ નિહ પરંતુ ઉ�રો અને વા�તિવકતા વ�ચે તફાવત રહે છે. અથા�ત ઇરાદાપૂવ�કના ખોટા, અધૂરા કે અ�પ� તથા
હકીકતો છુપાવીને અપાતા જવાબો આવે છે.તે માટે સંશોધકે લાચારી અનુભવવી પડે છે.પછી તે તેના હાથની વાત રહેતી
નથી.પ�રણામે આ �યુિ�તની એક મોટી મયા�દા અંકાઈ �ય છે.
પરંતુ તેની સામે તેની િવશેષતાઓ અને ઉપયોિગતા પણ ન�ધપા� છે.ઘ�ંખ�ં શ�ય હોય �યાં સુધી ��નાવલીમાં
��નોના ઉ�ર માિહતીદાતાએ પોતે �તે લેિખત �વ�પે આપવાના હોવાથી ઉ�રમાં એકંદરે અ�ય �યિ�તની હાજરીથી
થતો �ોભ કે શેહ-શરમ નડવાનો અથવા અ�ય કોઈના �ભાવ અથવા અસરથી દેવાઈ જવાનો ખાસ ભય રહેતો નથી.
માિહતીદાતા પોતાનું આ�મિનરી�ણ કરી મુ�તપણે સાચા ઉ�ર આપવા �ેરાય તેવી પ�રિ�થિત સ��ય છે. કે સ��વાની
િવશેષ તક રહે છે.આમ ��નોના ઉ�ર આપવાની આ ���યા ઘણે અંશે માિહતીદાતા �ારા self-administered બની
રહે છે.પ�રણામે સાચા ઉ�રો મળવાની સંભાવના વધુ રહે છે.તદુપરાંત સમય, નાણાં અને શિ�તના �યયની �િ�એ પણ
આ �યુિ�ત ઘ�ં કરકસરયુ�ત બને છે.વળી તેમાં પણ માિહતીદાતાઓની ઘણી િવશાળ સં�યાને આવરી લેવાની હોય �યારે
તેમજ માિહતીદાતાઓ સુધી સરળતાથી પહ�ચી ન શકાય એટલા દૂર દૂર વેરાયેલા રહેતા હોય �યારે તે માિહતી એકિ�ત
કરવા માટે ��નાવલી-�યુિ�ત જ સૌથી વધુ સફળતા અપાવનારી અને અનુકૂળ �યુિ�ત બની રહે છે.
સરકારી આટ�સ & કોમસ� કોલજે,વંથલી(સોરઠ) Page 33
** િનચે જેવાં સાવચેતીનાં શકય એટલાં પગલાં લેવાથી ��નાવલી �યુિ�તની મયા�દાઓ અને �ુ�ટઓ અ�યંત ઘટી જવા
પામે છે.
૧. સરળ, શુ�ધ અને �પ� કાળ� ભરી શુ�ધ સચોટ ભાષા.
૨. ��નોની સંભાળપૂવ�ક �િમક ગોઠવણી.
૩. ��નાવલીની ઉઠાવદાર, આકષ�ક અને સરળતાથી સુવા�ય છાપણી અથવા લખાણ.
૪. ��નાવલી ભરીને મોકલી આપવાના િનિ�ચત તારીખ તેમજ �થાન જણાવવાં. ��નાવલી અંગે નાની મોટી તમામ
સૂચનાઓ �પ� અને સચોટ શ�દોમાં યથાથ� �વ�પ જ�ર જણાય �યાં સદ�ાંત આપવી.
૫. કસોટી-પુનઃકસોટી (test-retest) પયિ�તઓ �ારા ��નાવલીની િવ�વસનીયતા (reliability) અને �માણભૂતતા.
(validity)ની ચકાસણી અને ખાતરી કરી લીધા પછી જ માિહતીદાતાઓ તે મોકલવી જોઈએ.
૬. માિહતીદાતાઓના ચો�કસ અને છે�લામાં છે�લા પૂરાં સરનામાંઓ મેળવી તેમને શુ�ધ અને સુવા�ય અ�રમાં
�યવિ�થત રીતે સરનામાઓ કરી કાળ�પૂવ�ક ટપાલમાં રવાના કરવા.ં
૭. ��નાવલી સાથે યથાથ� ભાષા અને �વ�પમાં અ�યાસ કે સંશોધન અંગે માિહતી આપતો તથા સાથ-સહકાર માટે
િવનંતી કરતો પ� પાઠવવો. ૮. જ�ર જણાય તો િવવેકપૂવ�ક યાદપ� લખવા.
૯. ��નાવલીમાં માિહતીદાતાનું નામ ભરવાનંુ ટાળવું.
૧૦. તેમણે આપેલી માિહતી ગુ�ત રાખવાની તથા અ�યયન કે સંશોધન પૂરત જ તેનો ઉપયોગ કરવાની ખાતરી આપવી.
વગેરે જેવાં શ�ય એટલાં સાવચેતીના પગલ ભરવાથી આ �યુિ�તની મયા�દાઓ અને �ુ�ટઓ અ�યંત ઘટી જવા ઉપરાંત આ
�યુિ�ત અ�યંત ઉપયેગી, ફળદાયી,િવ�વસનીય અને �માણભૂત પણ બની રહે છે.
સામા�ય રીતે ��નાવલીમાં ��નોના ઉ�રોને વધુ ચો�કસ અને સચોટ(precise)બનાવવા માટે મયા��દત જવાબી ��નો
(closed- questions)પૂછવામાં આવે છે. જેમ ક.ે
૧. તમે �ાિત�યવ�થાની ઉપિગતા �વીકારો છો? - હા/ના (લાગુ ન પડતંુ હોય તેના ઉપર છેકે મારો)
૨. નીચેની મા�યતાઓમાંથી જેની સાથે તમે સંમત છે તેમની સામેના ચોરસમાં √ આવી િનશાની કરો.
** �ાિત–�યવ�થા અ�યારે ચાલે છે તે જ �વ�પમાં ચાલુ રહેવી જોઈએ. □
** �ાિત-�યવ�થા સુધારા વધારા સાથે ચાલુ રહેવી જોઈએ. □
સરકારી આટ�સ & કોમસ� કોલજે,વંથલી(સોરઠ) Page 34
** �ાિત-�યવ�થા નાબૂદ કરવી જોઈએ. □
આમ આવા ��નોમાં મા� હા કે ના અથવા ઉ� રોમાટેના અમુક સૂચવેલી -િવક�પમાંથી જ કોઈક �વ�પે
પસંદગી કરીને ઉ�રો આપવાના હોય છે. આવા મયા��દત જવાબી ��નોને અં�ે�માં બે �ણ નામે ઓળખવામાં આવે છે
જેમ ક,ે Closed questions, fixed-alternative questions, structured questions.તો વળી કેટલીક
વેળા મુ�ત-જવાબી ��નો (open-ended questions અથવા unstructured questions) વધુ યથાથ� માિહતી
મેળવી આપનારા હોય છે. તેથી કેટલીક વેળા આવા મુ�ત જવાબી ��નો પૂછવામાં આવે છે. દા:ત- ૧.ભારતમાં �ાિત-
�યવ�થાના ભાિવ િવષે તમને શું લાગે છે?. ૨. કયા પ�ને (�યિ�તને) રા�યનાં સ�ા-સૂ�ો સંભાળવા માટે સૌથી વધુ
યો�ય માનો છો ? શાથી? આવા ��નોમાં માિહતીદાતાને ઉ�ર આપવા માટે છૂટો દોર મળે છે. તે મુકતપણે પોતાની
લાગણીઓ કે મા�યતાઓ �યકત કરી શકે છે.આ બંને �કારો ��નોનાં �વ�પ તથા ઉ�ર આપવા માટે મળતા અવકાશની
દિ�એ પાડવામાં આ�યાં છે.
આ ઉપરાંત ઉ�ર �ારા મળતી માિહતીના �વ�પની દિ�એ જોઈએ તો ��નોના બી� બે િવભાગો પાડી શકાય.
૧.વ�તુલ�ી માિહતીગ�ય ��નો-
જેમાં મહદ્ અંશે વ�તુલિ�તા રહેલી છે.એવી માિહતી ઉ�ર �વ�પે મેળવવા માટે પુછાતા ��નોનો સમાવેશ થાય
છે.બી� રીતે કહીએ તો જેમાં અંતરિનરી�ણની ખાસ જ�ર રહેતી નથી તેવી માિહતી માટેના ��નો કહી શકાય.તો વળી
કેટલેક અંશે આવા ��નોને ચલ અથવા પ�રવ�ય� (variable) �વ�પની માિહતી માટેના ��નો પણ કહી શકાય.જેમ કે
�ાિત, �મર, લ�ગ, આવક, વ�તી, �દેશના િવ�તારનું માપ વગેરે અંગેની માિહતી પૂછતા ��નો. કેટલાક આવા ��નોને
માિહતીગ�ય ��નો (factual questions) તરીકે પણ ઓળખાવે છે.
૨. આ�મલ�ી માિહતીગ�ય ��નો-
આ�મલ�ી માિહતી ઉ�ર �વ�પે �ા�ત કરવા માટે પુછાતા ��નોનો આ �કારમાં સમાવેશ થાય છે. આ ��નોના ઉ�ર
મેળવવા માટે િવશેષ કરીને આ�મિનરી�ણની ખાસ જ�ર રહે છે.ગુણધમ� (attribute) �વ�પની માિહતી મેળવવા માટેના
��નોને આ �કારમાં મૂકી શકાય. કેટલાક આવા ��નોને અિભ�ાયગ�ય (opinionative) ��નો તરીકે પણ ઓળખે-
ઓળખાવે છે.એટલે કે અિભ�ાયો, વલણો વગેરે �ણવા માટેના ��નો દા:ત-(i) તમે કેવાં ચલિચ�ો પસંદ કરે છે? (ii)
પુ�તક વાંચીને તમને કેવી લાગણી થઈ? (iii) ચાલુ પરી�ા પ�ધિતને તમે કેટલી સંતોષકારક માનો છો? સવા�શ ેસતંોષકારક,
મહદ્ અંશે સંતોષકારક, ખાસ સંતોષકારક પણ નિહ તેમ ખાસ અસંતોષકારક પણ નિહ. મહદ્ અંશે અસંતોષકારક,સવા�શે
અસંતોષકારક વગેરે જેવા ��નો.
સરકારી આટ�સ & કોમસ� કોલજે,વંથલી(સોરઠ) Page 35
લોકમત �ણવા માટે આ �યુિ�ત ઠીક ઠીક સફળ નીવડી છે. રાજકીય ધંધાકીય તથા ઔ�ોિગક �ે�ે લોકોનો અિભ�ાય,
લોકિ�યતા, લોકોિપયોિગતા તેમજ સુધારા-વધારા કે ફેરફાર અંગેનાં સૂચનો �ણવા માટે આ �યુિ�તનો ઉપયોગ િવશાળ
પાયા પર થતો જોવા મળે છે.તો વળી કોઈક િવ�તારના લોકોની આ�થક-સામાિજક મોજણી માટે પણ આ �યુિ�ત ઘણે
અંશે સફળ થઈ છે.તદુપરાંત લોકોનાં વલણો, પૂવ��હો, સામાિજક અંતર વગેરેના અ�યાસ માટે પણ આ �યુિ�તનો
ઉપયોગ ઘણે અંશે સફળ નીવ�યો છે.ખાસ કરીને ઘણીખરી અંતરિનરી�ણા�મક �યુિ�તઓમાં ��નાવલીનો ઓછોવ�ો
ઉપયોગ તો ઘ�ંખ�ં થતો જ હોય છે.િવશેષ કરીને િવશાળ સં�યાને આવરી લેતાં સંશોધનો કે અ�યયનો માટે તો આ જ
�યુિ�ત કદાચ સૌથી વધુ અનુકૂળ અને સાથ અપાવનારી યથાથ� �યુિ�ત તરીકે તમામ સામાિજક િવ�ાનમાં સવ��વીકૃત
�યુિ�ત છે.
૨. મુલાકાત પ�ધિત.(Interview Method)-
એક પ�ે મુલાકાત લેનાર (મુલાકાતી) અને બીજે પ�ે મુલાકાત આપનાર (મુલાકાતદાતા) બંને ��ય� રીતે હાજર હોય
તેમની વ�ચેની મૌિખક વાતચીત, વાતા�લાપ, ચચા� કે ��નો�રી �ારા કોઈક િનિ�ચત િવષય અંગેના સંશોધન અથવા
અ�યયન માટે માિહતી એકિ�ત કરવામાં આવે.આવી માિહતી એકિ�તા કરવાના હેતુથી મુલાકાતી અને માિહતી આપવાના
હેતુથી મુલાકાતદાતા ઘણાખરા સભાન હોય.બને તે માટે સ�જ રહી હેતુ સાધી શકે તે માટે પર�પરની અને િવશેષ કરીને
મુલાકાતદાતાની અનુકૂળતા �માણે �થળ અને સમય પણ અગાઉથી િનિ�ચત કરવામાં આવે.આ મૌિખક ��નો�રી કે
વાતા�લાપ દરિમયાન મુલાકાતી પોતાની યાદદા�ત અને સૂઝને આધારે જ મૌિખક રીતે ��નો પૂછે છે.(વધુમાં વધુ તે �ા�ત
કરવાની માિહતી માટેના મુ�ાઓની યાદી રાખી શકે.)ઉ�ર �વ�પે મુલાકાતદાતા જે માિહતી આપે છે તે પણ મુલાકાતી �યાં
ને �યાં ન�ધી લેતા નથી. પરંતુ �મૃિતમાં સંઘરી લે છે એટલું જ. અને એ �મૃિત સં�હને આધારે જ મુલાકાત બાદ
મુલાકાતદાતાની ગેરહાજરીમાં તે માિહતી ન�ધવામાં આવે છે.આ સમ� ���યાને સામાિજક-િવ�ાનના પ�ધિતશા��માં
મુલાકાત �યુિ�ત તરીકે ઓળખવામાં આવે છે. તેને માિહતી–�ાિ�ત માટેની એક અગ�યની �યુિ�ત લેખવામાં આવે છે.જે
વૈ�ાિનક પ�ધિતમાં માિહતી એકિ�ત કરવા માટે મુલાકાત �યુિ�તનો ઉપયોગ થયો હોય તે પ�ધિત મુલાકાત પ�ધિત તરીકે
ઓળખાય છે.
પોિલન.વી.યુંગે સંશાધના�� અથવા અ�યયનાથ� ઉપયોગમાં લેવાતી મુલાકાત ની �યુિ�તના મુ�ય�વે િનચેના ચાર હેતુઓ
જણા�યા છે.
(૧) �યિ�તના વત�નને સીધી કે આડકતરી રીતે �ભાિવત કરતી સામાિજક પી�ઠકા (પ�ચાદભૂિમકા)ને આવરી લે તેટલંુ
પૂરતંુ �યાપક તેમજ તેની માનિસક મથામણો, વલણો, ઈ�છાઓ, લાગણીઓ વગેરે જેવી આંત�રક અમુત� બાબતોને પણ
છતી કરે તેટલા પૂરતા �ડાણવાળું માનવ-�યિ�તમતાનંુ સમ�દશ� (સવ��ાહી) િચ� (a portrait of personality)
પામવામાં મદદ�પ થાય તેવી માિહતી મેઢામોઢના ��ય� િમલન (મુલાકાત) �ારા �ા�ત કરવી.
સરકારી આટ�સ & કોમસ� કોલજે,વંથલી(સોરઠ) Page 36
(૨) માનવ �ેરણાઓ અને સામાિજક-વૈયિ�તક ( socio-personal ) આંતર��યાઓ અંગેની નવી પૂવ� ધારણ
(hypothesis) સૂિચત થાય. તેમાંથી એવી પણ માિહતી સહજ�મમાં મળે તે મેળવવી કે જેમાંથી માનવ-વત�ન અંગેની
�વત�માન સમજ સામે પડકાર થાય.
(૩) મુલાકાત અમુક િવશેષીકૃત �વ�પે �માણ કે સં�યા �ણવાના હેતુથી �યિ�તગત માિહતી એકિ�ત કરવામાં ઉપયોગી
છે.આ �કારની મુલાકાતનો હેતુ િવશાળ અવકાશ ધરાવતા પૂવ�િનધા��રત ��નોના િવિવધ �વ�પ અને ક�ાઓના સરખા
ઉ�રો એકિ�ત કરવાનંુ હોય છે.(સામા�ય રીતે આવા ��નો લેિખત �વ�પે હોય છે.)
(૪) અ�યન કે સંશોધન માટેના િવષય તેમજ �યિ�તઓ સાથે પરો� રીતે સંકળાયેલી હોય તેવી �યિ�ત અથવા �યિ�તઓ
માિહતી–�ાિ�ત માટે પરો� આધાર (secondary source). બની રહે છે. આવા પરો� આધાર�પ �યિ�ત કે �યિ�તઓ
પાસેથી ઉપયોગી માિહતી મેળવવી.આમ સમાજ વૈ�ાિનક અ�યાસોમાં “મુલાકાત” આવા િવિવધ હેતુ સાધવામાં ઘણી
ઉપયોગી �યુિ�ત ગણાય છે.
આ �યુિ�તની મુ�ય િવિશ�તા ��ય� મૌિખક ��નો�રી �વ�પના વતા�લાપ �ારા માિહતી �ા�ત કરવામાં આવે છે તે
છે.આ દિ�એ મુલાકાતને પણ એક િવ�વાને એક અથ�માં ‘મૌિખક ��નાવલી' (an oral type of questionnaire)
જ ગણાવી છે.આ �ારા મુ�ય�વે એટલું જ સૂિચત કરવાનો આશય જણાય છે કે ��નો તો મુલાકાત અને ��નાવલી
બંનેમાં હોય છે.બંનેમાં ��નો �પ� અને સચોટ ભાષામાં તથા યો�ય �મમાં ગોઠવાયેલા હોય છે.મુ�ય ફરે છે તે લેિખત
અને મૌિખક �વ�પનો. ��નાવલીથી મૂલાકાતને જુદી પાડનારી એક બી� િવશેષતા છે મુલાકાતમાં બંને પ�ની ��ય�
હાજરીની અિનવાય�તા.એટલે સમાજલ�ી મનોિવ�ાનની દિ�એ અને પ�રભાષામાં આ બંને િવશેષતાઓને અનુલ�ીને
કહીએ તો ગુડે અને હટ્ જણાવે છે તેમ મૂળભૂત રીતે તો તે સામાિજક આંતર ���યા જ છે.આ �યુિ�તમાં ��ન પૂછનાર
મુલાકાતી અને ઉ�ર આપનાર મુલાકાતદાતા બંનેની �યિ�તમ�ાઓ વ�ચે આંતર��યા થાય છે. તેમની વ�ચે કંઇક િવશેષ
સામાિજક સંબંધ બંધાય છે. કંઈક સાહિજક વાતાવરણ સજ�વાનો પણ સંભવ રહે છે.પર�પર ઉ�ેજના-ઉ�ે�વાની પણ
તક રહેલી છે. ��ન પૂછવા કે ઉ�ર આપવામાં અ�પ�તા રહેતી હોય અથવા મંૂઝવણ કે ગેરસમજ થાય તો �પ�તા કે
ખુલાસો કરી અ�પ�તા, મંૂઝવણ કે ગેરસમજ દૂર પણ કરી શકાય છે. તો વળી કંઈક માિહતી પૂછવાની રહી જતી હોય
અથવા કંઈક ભૂલ થતી હોય અને જે મુલાકાત દરિમયાન જો તેનો �યાલ આવી �ય તો તે સુધારી લેવાની તક પણ રહે
છે. વળી બંને પ� ��ય� મોઢામોઢ મળતા હોવાથી બંનેને પર�પરનાં ખાસ કરીને મુલાકાતીને મુલાકાતદાતાનાં
હાવભાવ,વત�ન તેમજ આસપાસની પ�રિ�થિતના િનરી�ણની પણ તક મળે છે.પ�રણામે મુલાકાતદાતાને પુછાયેલા ��ન
અને મૂલાકાતીને મળતી માિહતી સમજવામાં સરળતા રહે છે. તદુપરાંત મુલાકાતદાતાના હાવભાવ ક ે વત�ન તથા
આસપાસની પ�રિ�થિત ઉપરથી તે જે માિહતી આપે છે તેની સ�યતા તથા આધારભૂતતાને પણ કુશળ મુલાકાતી અંદાજ
બાંધી શકે છે.અને તેને આધારે મુલાકાતને જ�રી વળાંક આપી શકે છે.વળી મુલાકાતીને પોતાની આવડત બતાવવાની પણ
ઠીકઠીક �વતં�તા મળે છે.આમ આ િવશેષતાઓને કારણે સામાિજક સંશાધનો અને અ�યયનમાં મુલાકાતને એક િવિશ�
�યુિ�ત તરીકે મહ�વનું �થાન મળે છે.
સરકારી આટ�સ & કોમસ� કોલજે,વંથલી(સોરઠ) Page 37
તો વળી સામે પ�ે મુલાકાતીની હાજરીથી મુલાકાતદાતાને નડતો �ોભ તેમજ તેનું વત�ન મુલાકાતીથી(મુલાકાતીના
પૂવ��હ પ�પાતથી) દોરવાઈ જવાનો રહેતો િવશેષ સંભવ એક મોટી મયા�દા આંકી દે છે.તદુપરાંત આ �યુિ�તથી માિહતી
એકિ�ત કરવામાં નાણાં,સમય અને શિ�તનો પણ એકંદરે ઘણા મોટા �માણમાં ખચ� થાય છે.એટલું જ નિહ પરંતુ
��નાવલીની સરખામણીમાં મુલાકાત �ારા ઘણી નાની સં�યા સુધી જ પહ�ચી શકાય છે.વળી મયા��દત સમયમાં જ
અ�યયન કે સંશોધન કરવું હોય તો બહુ દૂર દૂર રહેતા ન હોય તેવા જ માિહતીદાતાઓ પાસે પહ�ચવાનું શ�ય બને છે. દૂર
દૂર રહેતા માિહતીદાતાઓને ઓછા ખચ� અને થોડા સમયની મયા�દામાં રહીને પહ�ચી વળવું અ�યંત મુ�કેલ બ�કે કેટલીક
વેળા તો લગભગ અશ�યવત હોય છે.
આ ઉપરાંત અ�યયન િવષયનું �ાન તેમજ મુલાકાત લેવા માટેનું કૌશ�ય �ા�ત કરવું અિનવાય� બની રહે છે.તે માટે
અનુભવ,મહાવરો અને તાલીમની જ�ર રહે છે.તેણે સતત �યાનમાં રાખવું પડે છે કે તેણે કુશળતાથી જ�રી માિહતી
મેળવવાની છે.પોતાની આવડતનું �દશ�ન કરવાનંુ નથી. ઘ�ં મુ�કેલ હોવા છતાં તેણે પોતાના અિભ�ાયો કે વલણોની છાંટ
સરખી પણ મુલાકાતમાં આવી �ય નંિહ તેની પૂરી કાળ� રાખવી જ�રી બને છે.તો જ મુલાકાતદાતાના અિભ�ાય કે
વલણ સાચા �વ�પમાં �ણી શકાય. મુલાકાતદાતા જે કંઈ ઉ�ર આપે તે �ડા રસ અને �યાનપૂવ�ક સાંભળી તેમાંથી �ીર–
નીર િવવેકથી જ�રી માિહતી તારવી લેવાની કળા મુલાકાતીને હ�તગત હોવી જોઈએ. તેને તી� યાદશિ�તની પણ જ�ર
રહે છે. આમ સાવધાની, કૌશ�ય, અને સૂઝ મુલાકાતી માટે િવિશ� તાલીમ અને શિ�ત માગી લે છે.આવા શિ�તશાળી અન ે
કેળવાયેલા (તાલીમ પામેલા) મુલાકાતી કાય�કતા�ઓ �ા�ત હોય અને આ �યુિ�તની મયા�દાઓને પણ �યાનમાં રાખીને
�યવિ�થત આયોજન કરવામાં આવે તો આ �યુ�કત તેની મયા�દામાં રહીને પણ સમાજલ�ી મનોિવ�ાનમાં ઉપયોગી અને
ઘણી આધારભૂત માિહતી પૂરી પાડવાનંુ એક અં�યત ઉપયોગી અને અસરકારક સાધન બની રહે તેમ છે. અને નિહ તો
આવી શિ�તઓ તથા તાલીમ પામેલા મુલાકાતીની જ��રયાત આ �યુિ�તની એક મોટી મયા�દા બની રહે છે.
સામા�ય રીતે આ �યુિ�ત માિહતીદાતાઓની નાની સં�યા પાસેથી માિહતી �ા�ત કરવાની હોય �યારે િવશેષ ઉપયોગી બને
છે.વળી જયાં ��નાવલીથી માિહતી મળી શકે તેમ ન હોય.જેમ કે માિહતીદાતાઓ િનર�ર કે અંધ હોય �યારે મુલાકાત વધ ુ
સા�ં કામ આપી શકે છે.એટલું જ નિહ પરંતુ મુલાકાતીઓ જો કાબેલ હોય તો �ડી િવગતો મેળવવામાં તથા �યાં
િવવેકબુિ�ધ વાપરીને માિહતી એકિ�ત કરવાની હોય �યાં મુલાકાત પ�ધિત િવશેષ ઉપયોગી નીવડે છે. એટલે જ કંઈક વધ ુ
નાણા, સમય અને શિ�તનો �યય થતો હોવા છતાં ઘણા સંશાધકો આ �યુિ�તનો ઉપયોગ પણ ન�ધપા� �માણમાં કરે છે.
(૧) સમાજિમિત પ�ધિત (Socio-metric Method).
જે. એલ. મોરેનો આ �યુિ�તના મૂળ �યોજક હતા.ઈ. સ. ૧૯૩૪માં ‘Who Shall Survive' નામના પોતાના
પુ�તકમાં તેમણે આ �યુિ�તની સૌ �થમ રજૂઆત કરી હતી.આ પુ�તકની બી� આવૃિ� ૧૯૫૩માં �િસ�ધ થઈ. તેમાં
તેમણે સમાજિમિત �યુિ�તનો ઈિતહાસ, િસ�ધાંત, પ�રભાષા, પેટા �યુિ�તઓ, તેની સંદભ�સૂિચ તેમજ તેના �યાવહા�રક
ઉપયોગની પણ િવગતે ચચા� કરી હતી. હેલન એચ. જે�ન�સે અમે�રકામાં સુધારણાનંુ કામ કરતી સં�થામાં રહેતી ��ીઓના
અ�યાસમાં આ �યુિ�તનો બહુ સફળ રીતે ઉપયોગ કરી બતા�યો. તેથી જે�ન�સનંુ નામ પણ મેરેનોના નામ સાથે આ
સરકારી આટ�સ & કોમસ� કોલજે,વંથલી(સોરઠ) Page 38
�યુિ�તના �ણેતા તરીકે લેવાતંુ જોવા મળે છે.�યાર બાદ તો ઘણા વૈ�ાિનક અ�યાસમાં આ �યુિ�તનો સફળ ઉપયોગ થયો
છે,થતો ર�ો છે.
���ફેન �ેનર (Bronfren Brenner)ના શ�દોમાં જોઈએ તો સમાજિમિત �યિ�તને સમૂહમાં �યિ�તઓ વ�ચેના
�વીકાર–અ�વીકારનંુ �માણ માપી તે �ારા સામાિજક દરજ�ઓ, સામાિજક રચનાતં� (structure) અને
િવકાસખોળી કાઢવાની, વણ�વવાની તેમજ તેમનું મૂ�યાંકન કરવાની એક રીત તરીકે �યા�યાબ�ધ કરી શકાય. જે�ન�સને
ટાંકીએ તો ટૂંકમાં સમાજિમિત �યુિ�તને અમુક સમયે અમુક િનિ�ચત સમૂહના સ�યો વ�ચે �વત�તા સંબંધની સમ�
ગૂથણીને સરળ અને આલેિખત �વ�પે રજૂ કરવાના સાધન તરીકે વણ�વી શકાય (તેનાથી) પર�પર આપ–લેના �યવહારના
મુ�ય માગ� (The major lines of communication) અથવા આકષ�ણ અને અભાવની ભાત તેના પૂરા �વ�પમાં
પહેલી જ નજરે એકદમ સવ��ાહી બને છે. આમ સમાજિમિત પ�ધિત સામાિજક સંબંધો, સામાિજક દર��ઓ કે
વલણોનંુ આકષ�ણ અભાવ ગમા અણગમાં કે પસંદગી નાપસંદગીની પ�રભાષામાં મૂ�યાંકન કરી પહેલી જ નજરે સરળતાથી
સવ��ાહી �યાલ આવી �ય તેવા �વ�પની રજૂઆત માટેની �યુિ�ત છે.
આ �યુિ�તમાં શું કરવામાં આવે છે તે ટૂંકમાં સમજવા �ય�ન કરીએ સામા�ય રીતે જેનો અ�યાસ કરવાનો હોય તે
સમૂહના દરેક સ�યને પોતાને અમૂક ચો�કસ પ�રિ�થિતમાં (અથવા અમુક ચો�કસ દિ�એ) ગમતાં �ણ (અથવા બ ેકે એક)
સ�યોના નામ પસંદગીના �મમાં જણાવવાનું કહેવામાં આવે છે દા:ત. �ફ�મ જોવા જવાનું હોય, પય�ટનમાં જવાનું હોય
વગેરે જેવી પ�રિ�થિતમાં જેનો સાથ ગમે અથવા તો ઉદારતાની દિ�એ કે િમલનસાર �વભાવની �િ�એ ગમતા હોય તેવા
�ણ સ�યોના નામ પહેલી, બી� અને �ી� પસંદગીના �મમાં જણાવવાનું કહેવામાં આવે છે.) તેવી જ રીતે �યારેક જ�ર
મુજબ અમુક પ�રિ�થિતમાં અથવા અમુક �િ�એ કોણ ન ગમે તેમનાં પણ �ણ નામ નાપસંદગીના �મમાં જણાવવાનું કહી
શકાય.આવી માિહતી ઉપરથી સમૂહના પસંદગી—નાપસંદગી અથવા મૈ�ી–અમૈ�ી (કે દુ�મનાવટ) જેવા સંબંધો કે
લાગણીની ભાતને અથવા આલેખ �વ�પે યો�–ગાઠવી શકાય છે.નાના સમૂહોના સામાિજક સંબંધોની ભાતનો અ�યાસ
કરવાનંુ હોય �યારે તેમની વ�ચનેા સંબંધોને આલેખ �વ�પે મૂકી શકાય છે.કે પર�પરના સંબંધોની આવા આલેખ �વ�પની
રજૂઆતને “સામાિજક લેખ” (sociogram) તરીકે ઓળખવામાં આવે છે.આવા સામાિજક આલેખમાં તળ, ચોરસ,
િ�કોણ જેવા આકારને ��ી, પુ�ષ, બાળ વગેરેનાં �તીક તરીકે ઉપયોગ કરવામાં આવે છે. તેમની વ�ચે સળંગ અથવા �ુટક
�ુટક જેવા �વ�પની રેખાઓ �ારા તેમની વ�ચેના સંબંધો–આકષ�ણ કે અભાવ, ગમે કે અણગમા તથા પહેલી કે બી�
પસંદગી વગેરે �વ�પ–ેદશા�વવામાં આવે છે. પરંતુ સ�યોની સં�યા વધુ અને ઘણી િવિવધતાવાળી હોય તો તેવા સમૂહના
સ�યોના સંબંધનો આલેખ દોરવો શ�ય હોતંુ નથી.�યારે આવા સંબંધોની ભાત કોઢાના �વ�પ (tabular form)માં
દશા�વવામાં આવે છે. આવા કોઠા �વ�પની રજૂઆતને સમાજિમિત સારણી ( sociometric matrix ) તરીકે
ઓળખવામાં આવે છે.
જે�ન�સ સમાજિમિત �યુિ�તની મુ�ય�વે �ણ ખાિસયતો વણ�વે છે.
સરકારી આટ�સ & કોમસ� કોલજે,વંથલી(સોરઠ) Page 39
(૧) પસંદગી માટે અમુક ચો�કસ સં�યા રાખવામાં આવે છે. આ સં�યા જે તે સમૂહના કદ અનુસાર બદલાય છે.
(૨) પસંદગી માટે અમુક કાઈક ચ�કસ માપદંડ (a specific criterion) વાપરવામાં આવે છે. આ માપદડં પણ કાયા��મક
�વૃિ� અનુસાર બદલાતો હોય છે.
(૩) દરેક પસંદગીને અ�તા�મની જુદી જુદી ક�ાઓમાં ગોઠવવામાં આવે છે.ટૂંકમાં સમૂહનું �યેય, કદ, �વ�પ, કાય� તથા
�વૃિ� તેમજ સામાિજક પ�રિ�થિતને આધારે માપદડં કે માપદંડો યોજવામાં આવે છે. તેના વડે ગમા-અણગમા, �વીકાર–
અ�વીકાર કે પસંદગી–નાપસંદગીની પ�રભાષામાં રજૂઆત કરવામાં આવે છે. તથા તેને આધારે પૃથ�કરણ કરવામાં આવે
છે.
આ �યુિ�ત �ારા થતા અ�યાસમાં જ�રી માિહતી એકિ�ત કરવા માટે છે સૌથી વધુ ઉપયોગમાં લેવાતંુ સવ�મા�ય સાધન
હોય તો તે કંઈક ને કંઈક �વ�પની ��નાવિલ હોય છે.અલબ� મુલાકાત તથા કેટલીક વેળા માિહતી એકિ�ત કરી
આપનારાં અ�ય સાધનો અને �યુિ�તઓ પણ સમાજિમિત �યિ�ત માટે ઉપયોગી બને છે. સમાજિમિત �યુિ�ત માિહતી
એકિ�ત કરવા �યુિ�ત કરતાં િવશેષે તે અમુક �કારની માિહતીમાં િવ�લેષણ તથા તેની રજૂઆત અંગેની �યુિ�ત છે.
આ �યુિ�ત સામાિજક સંબંધો તથા આંતર��યાઓની ભાતને �પ� અને ચો�કસ �વ�પે �ણવા તેમજ તેની રજૂઆત માટે
સામાિજક અંતર માપવા માટે. સમૂહમાં �યિ�તનું �થાન �ણવા સમજવા માટે, નેતૃ�વના અ�યાસ માટે, સમૂહ ઐ�ય
(group-solidarity), જનમત, રાજકીય ફાટ�ટ, સામાિજક સમાયોજન (social adjustment), �િત-સંબંધો (
race-relations) વગેરેના અ�યાસમાં આ �યુિ�ત ઠીક ઠીક ઉપયોગી અને સફળ નીવડી છે. સમૂહોની દિ�એ જોઈએ
તો �ામ–સમુદાય, શાળાઓ, કોલેજો, િવ�ાથી મંડળ, કોઈક કાયા�લયનો કમ�ચારી સમૂહ, લ�કરની ટુકડીઓ, �કશોરોની
ટોળકીઓ વગેરે જેવા અનેક નાના-મોટા (૫૦ કે તેથી પણ ઓછી સં�યાથી માંડી ૨૦૦-૩૦૦ સુધીના) ઔપચા�રક
તેમજ અનૌપચા�રક �વ�પનાં સમૂહો તથા મંડળનો અ�યાસ િવિવધ િવ�વાનો એ સમાજિમિત �યુિ�ત �ારા સફળતાપૂવ�ક
કરી બતા�યો છે.આમ સમાજલ�ી મનોિવ�ાનમાં પણ સમાપનની �યુિ�તઓમાં એક ઉપયોગી અને મહ�વની �યુિ�ત
તરીકે સમાજિમિત �વીકારાયેલી છે.
*** �યોગ–પ�ધિત (Experimental Method).
બહુ સરળ રીતે કહીએ તો �યોગ એટલે શ�ય એટલી િનયંિ�ત પ�રિ�થિત હેઠળ વૈ�ાિનક �િ�એ �યોગકતા� �ારા કરવામાં
આવતું િનરી�ણ.એ �િ�એ સમાજલ�ી મનોિવ�ાનમાં પણ �યોગપ�ધિત એટલે આવા �યોગ �ારા સામાિજક અ�યયન
કરવાની રીત. કુ�પુ�વામીએ �યોગ–પ�ધિતમાં નીચેના પાંચ મુ�ાઓને મુ�ય ગણા�યા છે. િવયોજન (જુદું પાડવું તે-
isolation),પ�રવત�નો (variations) પુનરાવત�નો (repetitions), �યોગકતા�નો પ�રિ�થિત ઉપર
કાબૂ,પ�રિ�થિતઓમાં શું થાય છે તેનું કાળ�ભયુ� િનરી�ણ. આમ સમાજલ�ી મનોિવ�ાનમાં પણ ભૌિતક િવ�ાનના
�યોગશાળમાં થતા �યોગેની જેમ અમુક પ�રિ�થિતઓ પર કાબૂ મેળવી, તે �ારા અમુક ધારેલી અથવા પસંદ કરેલી
સરકારી આટ�સ & કોમસ� કોલજે,વંથલી(સોરઠ) Page 40
પ�રિ�થિત સ�, તેમાં અ�યાસવ�તુનાં સંબંિધત બળો પ�રબળાનંુ િનયમન કરતાં કરતાં તેમાં થતાં પ�રવત�ન કે અસરોના
ચોકકસાઈભયા� અવલોકન �ારા અમુક િનિ�ચત અ�યયન-િવષય અંગે માિહતી એકિ�ત કરવી તથા તેના પૃથ�કરણ �ારા
તારણ કાઢવામાં આવે છે.અ�યયન કરવાની આ રીતને �યોગ–પ�ધિત કહેવામાં આવે છે. ટૂકમાં અમુક િનિ�ચત અને
અંકુશીત પ�રિ�થિતઓમાં િવિવધ અસરો પ�રવત�નો કે ���યાઓ થાય તેના સુ�મ અવલોકન �ારા અ�યાસ કરવાની રીતને
�યોગ પ�ધિત કહી શકાય.
સમાજલ�ી મનોિવ�ાનના અ�યયનમાં તેમજ સામાિજક સશંોધન અને અ�યાસમાં વપરાતી �યોગ પ�ધિતમાં સામા�ય
રીતે િનયંિ�ત સમૂહ �યોગ પ�ધિત ઉપયોગમાં લેવામાં આવે છે.આ પ�ધિતની પણ બે રીતો અપનાવવામાં આવે છે. આ
૧. એક રીતમાં કુપુર�વામી જણાવે છે તેમ, બે સમૂહ પસંદ કરવામાં આવે છે. તેમાંનો એક િનયંિ�ત (controlled )
સમૂહ અને એક �યોગા�મક (experimental) સમૂહ હોય છે. આ બંને સમૂહોને �લગ, િશ�ણ, અને અ�ય મુ�ય
બાબતો પ�રવ�ય� (variables)ની દિ�એ સમાન બનાવવામાં આવે છે.આ સમાનતા લાવવા માટે તથા સમાનતા ચકાસી
જોવા માટે બુિ�ધમાપન કસોટીઓ, રસમાપન કસોટીઓ, વલણમાપન કસોટીઓ વગેરનેો ઉપયોગ થાય છે. તે બંને
સમૂહને આવી મુ�ય બાબતોમાં સમાન બના�યા પછી એક સમૂહને અમુક િનિ�ચત ઉ�ીપન (stimulation) પૂ� ં
પાડવામાં આવે છે.�યારે બી� સમૂહને તે ઉ�ીપનથી વંિચત રાખવામાં આવે છે �યાર બાદ બંને સમૂહોને તપાસવામાં
આવે છે. પ�રણામ �વ�પે જે પ�રવત�નો અથવા અસરોના તફાવત ન�ધાય છે.તે (તફાવત) ઉ�ીપક �વ�પે મૂકવામાં આવેલા
પ�રવ�ય�ની અસર અથવા ગુણ મનાય છે.
૨. એથી ઊલટંુ, િવિભ�નતા ધરાવતા બે સમૂહને એક સાથે એક સમાન પરિ�થિત (ઉ�ીપક) સમ� મૂકવામાં આવે છે.
ફળ�વ�પ ે જે અસરો અથવા પ�રવત�ન જણાય તે ન�ધવામાં આવે છે. તેને આધારે પૃથ�કરણ કરવામાં અથવા તારણ
કાઢવામાં આવે છે. તો વળી કેટલીક વેળા કોઈક અનુમાન કે પૂવ�ધારણા (hypothesis)ની ચકાસણી. માટે પણ આ
પ�ધિતનો ઉપયોગ થાય છે. દા:ત. િવ�ાથીઓની વધુ સં�યા અિશ�તનું મુ�ય કારણ છે આ પૂવ�ધારણા ચકાસવી છે. તો
૧૫૦, ૧૦૦, ૭૦, ૫૦ અને ૩૦ િવ�ાથી સં�યાવાળા વગ�ને િશ�તની દિ�એ તપાસવા-ચકાસવામાં આવે છે. પરંતુ આ
ચકાસણી માટે સૌ �થમ તો તે પાંચે વગ�માં અિશ�તનાઅ�ય (સં�યા િસવાય)તમામ સંભિવત કારણો દૂર કરવાં જોઈએ.
જેમ કે િશ�કની અણઆવડત િબનઅનુભવ અને િવષયની ઓછી �ણકારીના કારણને તે બધા વગ�માં કુશળ તાલીમબ�ધ
અનુભવી અને િવ�વાન િશ�કોને મૂકી દૂર કરી શકાય.સહિશ�ણ, સંભિવત કારણ લાગે તો દરેક વગ�માં �યાં તો છોકરાઓ કે
�યાં તો છોકરી ઓજ હોય તેવી �યવ�થા કરી શકાય. િવષય કંટાળાજનક હોવાનું કારણ િવષય બદલી દૂર કરી શકાય. આમ
અિશ�ત માટેનાં તમામ સંભિવત કારણો બને તેટલાં દૂર કરવાં જોઈએ જેથી તે કારણોની અસર સં�યાની અસરોમાં ભળી
�ય નિહ કારણ કે જો આવી બી� અસર ભળે તો સં�યાની અિશ�ત ઉપરની અસરનો �પ� અને સંપૂણ� �યાલ આવી
શકતો નથી. આમ અિશ�તમાં સં�યા કેટલે અંશે જવાબદાર છે તે �ણવા માટે સં�યા િસવાયનાં અ�ય પ�રબળો પર
િનયં�ણ રાખી િવિવધ સં�યા ધરાવતા વગ� ઉપર �યોગ કરવામાં આવે છે. તે ઉપરથી અિશ�તનું �માણ અને
િવ�ાથ�ઓની સં�યા વ�ચે સંબંધ તાપસવામાં આવે છે. તેને આધારે પૂવ�ધારણા કેટલે અંશે સાથ�ક અથવા સાચી કે ખાટી
સરકારી આટ�સ & કોમસ� કોલજે,વંથલી(સોરઠ) Page 41
છે તે તપાસવામાં આવે છે. ટૂંકમાં સામા�ય રીતે સરખા (સં�યા, �લગ, વગેરે જેવી કેટલીક સામા�ય બાબતેની �િ�એ)
સમૂહોને િવિભ�ન પ�રિ�થિતમાંથી પસાર કરીને અથવા િવિભ�નતા ધરાવતા સમૂહોને સમાન પ�રિ�થિત પૂરી પાડીને
�યોગ કરવામાં આવે છે.તથા તારણો તારવવામાં આવે છે.આવી �યોગ પ�ધિતનો ઉપયોગ કરી મુઝફરશે�રફે સામાિજક
ધોરણો �યિ�ત ઉપર શું અને કેટલી અસર કરે છે તેનો અ�યાસ કય� હતો.તેવી જ રીતે ઓલ પોટ� �યિ�ત એકલી અથવા તો
સમૂહમાં કામ કરે તો ઉ�પાદનનાં �માણ અને ગુણવ�ામાં શો ફેર પડે છે તેના અ�યાસમાં પણ �યોગ પ�ધિતનો ઉપયોગ
કય� હતો. તો વળી ઔ�ોિગક�ે�ે સુ�િસ�ધ એવા હોથન� �ટડીઝ (Hawthorne, Studies)માં પણ આ પ�ધિતનો
ઉપયોગ થયો હતો. સમાજલ�ી મનોિવ�ાનના િવકાસની સાથે સાથે �યોગપ�ધિતનું પણ મહ�વ આ િવ�ાનમાં વધી
જવા પા�યંુ છે.એટલું જ નિહ પરંતુ મુ�ય�વે આ પ�ધિતનો જ ઉપયોગ કરી અ�યાસ કરનારી �યોગા�મક સમાજલ�ી
મનોિવ�ાન(Experimental Social Psychology) નામની સમાજલ�ી મનોિવ�ાનની પેટા શાખા પણ િવકસતી
�ય છે.આ પ�ધિતની સૌથી મોટી િવશેષતા એ છે કે અમુક ધારેલાં પસંદ કરેલાં–પ�રબળો અંગે કેિ��ત અ�યાસ થઈ શકે
છે. અને સંશોધન ���યા અકુિશત અને સંતુિલત રાખી શકાય છે. વળી તે વધુ આધારભૂત અને િવ�વાસપા� પણ બની
રહે છે.
સમાજલ�ી મનોિવ�ાન તથા અ�ય સમાજલ�ી િવ�ાનમાં આ પ�ધિત ઉપયોગી અને વધુ આધારભૂત મનાવા છતાં
સમાજલ�ી િવ�ાનોના અ�યાસમાં તેનો ઉપયોગ કરવામાં તેની કેટલીક મૂળભૂત મયા�દાઓ અને ખામીઓ પણ �યાનમાં
રાખવી જ�રી છે.
૧. સૌ �થમ મયા�દા છે. �યોગ માટે સજ�વામાં આવતી અંકુિશત પિ�થિતમાં કૃિ�મતા સજ�વાની પૂરી સંભાવના ઘણીખરી
રહેતી હોય છે.પ�રણામે તેનાં પ�રણામો ખામીભરેલાં આવવાની શ�યતા રહે છે.
૨. આવા �યોગો �ારા વળી સાદાં સામાિજક વત�નનો જ અ�યાસ થઈ શકે.�યોગશાળામાં �યોગ �ારા કરવામાં આવતા
અ�યાસોને તો આ મયા�દા ખાસ ભાગ પડે છે.જ�ટલ સામાિજક વત�નો તથા તેમના સમ�ા�મક અ�યયનમાં આ પ�ધિત
ખાસ ઉપયોગી કે સફળ નીવડતી નથી.
૩. કેટલીક ઉ�ેજક પ�રિ�થિત તો મા� �યોગ માટે થઈને ઊભી કરવી અ�યવાહા�રક બ�કે અશ�ય હોય છે.જેમ ક,ે
આપણી ઇ�છા મુજબ �યોગ માટે થઈને જ યુ�ધો કે હુ�લડો જેવી પ�રિ�થિત ઊભી કરી શકાતી નથી.તેવી પ�રિ�થિતનું
�યોગકતા�ની ઈ�છા મુજબ પુનરાવત�ન થઈ શકતું નથી. તેવાં સામાિજક વત�ન કે પ�રિ�થિતઓનો અ�યાસ પણ
�યોગપ�ધિત �ારા શ�ય નથી.
૪. નૈિતક �િ�એ અિન�છનીય ગણાતી અસરો પડવાની સંભાવના ધરાવતા �યોગ પણ કરવા અ�યંત મુ�કેલ છે.
આમ સમાજલ�ી મનોિવ�ાનની દિ�એ �યોગપિતની આ મયા�દાઓથી તેની ઉપયોગીતા ઠીક ઠીક �માણમાં મયા��દત
બની �ય છે.
સરકારી આટ�સ & કોમસ� કોલજે,વંથલી(સોરઠ) Page 42
*** સવ� પ�ધિત-
સવ� ની પ�ધિત હવે જનસમુદાયમાં પણ ખૂબ �ણીતી બની ગઈ છે.રોજેરોજ િવિવધ ��નો અંગેનાં સવ� થતી રહે છે અને
છાશવારે તેના પ�રણામો વત�માનપ�ો �ારા �હેર થાય છે.સવ�માં ��નાવલી અને મુલાકાત પ�ધિત બ�નેનો સમ�વય
કરવામાં આવે છે જે િવષય અગંે સવ� કરવો હોય તે િવષય અગંે સૌ �થમ ��નાવલી તૈયાર કરવામાં આવે છે અને આ
��નાવલીનંુ િવતરણ મુલાકાત લેનાર અિધકારીઓ લોકોના (�િતિનિધ�પ એવા નમૂના (Representative Sample)
પર કરે છે.આજકાલ ઉ�ોગપિતઓ બ�ર અને �ાહકનંુ વલણ �ણવા માટે જે માક�ટ �રસચ� કરાવ છે તેમાં સવ�ની
ટેકનીકનો મોટા પાયા પર ઉપયોગ થાય છે.આવા સવ� થી પાતે ઉ�પા�દત કરેલી ચીજવ�તુઓનું સંભિવત બ�ર કયાં છે
અને તેમની એ બનાવટ િવશે લોકોના શું અિભ�ાયો છે તે �ણવા મળે છે.આ જ રીતે છાપાઓ સામિયકો તેમના અંક
િવશે લોકોના શું મત-મંત�યો છે તે �ણવા જે આ મતદાન (opinion Polls) યોજે છે તેમાં પણ આ જ સવ� ટેકિનક
ઉપયોગમાં લેવાય છે.છાપાંઓ તેમના વાચકો પર નભે છે અને તેથી તેમનાં વચકો �યા વય જૂથના, કેટલી આવકવાળા,
કેટલા િશ�ણવાળા છે અને છાપામાં કયા િવભાગ સૌથી વધારે લોકિ�ય છે. ઈ�યા�દ બાબતો �ણવા માટે છાપાંઓ
વાચકોનંુ પણ સવ��ણ કરતા હોય છે. રે�ડયો એ પણ સમૂહ િવચારવહનનંુ મહ�વનું સાધન છે. રે�ડયોના અિધકારીઓ પણ
�ોતાઓને કયા કાય��મ ગમે છે? ઘ�ંખ�ં કયા સમયે �ોતા રે�ડયો વગાડે છે? કયાં સુધી રે�ડયો સાંભળે છે ? કયા
કાય��મમાં તેઓને રસ નથી પડતો ? ઈ�યા�દ બાબતો અંગે સવ� યોજે છે.આપણા દેશના ઘણા આકાશવાણી મથકોએ તે
હવે “િવિવધભારતી” પર કોમ�શયલ સ�વસ શ� કરી છે.આ સ�વસમાં �હેરાત કે કાય��મના દર �હેરાત કે કાય��મ કયા
સમયે રજૂ થાય છે તેના પરથી લેવાય છે.જે સમયે સૌથી વધુ �ોતાઓ રે�ડયો સાંભળતા હોય તે સમયે રજૂ થતી �હેરાત કે
કાય��મના વધુ �ચા દર હોય છે.કયા સમયે સૌથી વધુ �ોતાઓ રે�ડયો સાંભળતા હોય છે તે �ોતાઓના સવ� પરથી જ
�ણવા મળે છે.આ �યાવહા�રક હેતુઓ ઉપરાંત સૈ�ધાંિતક સંશોધનમાં પણ ઘણીવાર સવ� પ�ધિતનો ઉપયોગ કરવામાં આવે
છે.
સવ�ની સંશોધન ટેકિનકનાં મુ�ય�વે �ણ પાસાં છે.
૧. િનદશ� (Sampling).
૨. ��નાવલીની �ડઝાઈન.
૩. મુલાકાત.
સવ� પ�ધિતમાં ‘િનદશ�' ની પસંદગી એ સૌથી મહ�વની બાબત છે.િવશાળ સમુદાયમાંથી ��નો�રી મોકલી આપવા કે
મુલાકાત લેવા માટે ઉ�રદાતાઓની પસંદગી કરવાની પ�ધિતને ‘િનદશ�ન પ�ધિત’ ( sampling technique) કહેવામાં
આવ ેછે.િનદશ�ન જે જૂથ કે સમાજના લોકોના િવચારો,મનોવલણો કે અિભ�ાયો �ણવા ઈ�છતા હોય તેનું �િતિનિધ�વ
કરનારો (Representative) હોવો જોઈએ. �િતિનિધ�વવાળો િનદશ� મેળવવા માટે મુ�ય�વે બે પ�ધિતઓ ઉપયોગમાં
લેવાય છે.
સરકારી આટ�સ & કોમસ� કોલજે,વંથલી(સોરઠ) Page 43
(અ) સંભિવતતાની પ�ધિત ( Probability Method)
(બ) કવોટા સેિ�પ�લગ (Quota sampling).
સંભિવતતાની પ�ધિતમાં સમિ� (Population)નાં સવ� ભૌગોિલક એકમના કાડ� બનાવવામાં આવે છે અને તેમાંથી
યદ�છ રીતે અમુક કાડ�ઝ ખ�ચવવામાં આવે છે. જે કાડ�ઝ ખ�ચાય તે ‘િનદશ�’ બને છે.સમિ� એટલે િવશાળ કે �યાપક વગ�નાં
�િતિનિધ�વ કરનારો નાનો વગ�.આ પ�ધિતમાં સમિ�માં સમાતા દરેકને િનદશ� માં આવવાની સમાન તક રહેલી છે અને
તેથી પૂવ��હ કે પ�પાતને કોઈ અવકાશ રહેતો નથી.દા:ત. એક હ�ર મતદાર હોય તો તેવી મતદાર યાદીમાંથી સો
મતદારોની આપણે પસંદગી કરવી હોય તો હ�ર મતદારોના નામના કાડ� બનાવવામાં આવે છે અને તેમાંથી ગમે તે સો કાડ�
ખેચવામાં આવે છે.આ દ�ાંતમાં હ�ર એ સમિ� છે અને સો એ િનદશ� બને છે. આપણે શહેરના અમુક ઘરોની મુલાકાત
લેવા માંગતા હોયે તો પણ આજ રીત અપનાવવામાં આવે છે.
શહેરના દરેક િવ�તારના બધા જ ઘરની યાદી બનાવવામાં આવે છે અને તેમાંથી અમુક જ ઘરોની મુલાકાત માટે યદરછ
રીતે પસંદગી કરવામાં આવે છે.યદરછ પ�ધિતમાં પહેલેથી અમુકની જ પસંદગી કરવી એવો કોઈ આ�હ હોતો નથી. તે
પ�પાતરિહત પ�ધિત છે અને તેથી તેમાં સમિ�ના દરેક ઘરને પસંદગી થવાની સમાન તક રહેલી છે. આમ આ પ�ધિત
સારી છે પરંતુ તેમા ંખૂબ જહેમત લેવી પડે છે.
આપણા દેશમાં ‘ધ નેશનલ સે�પલ સવ� ઓફ ઇિ�ડયા’ મોટી સં�થા આ હેતુસર ઊભી કરવામાં આવી છે.સમાજને માટે
ખૂબ મહ�વની હોય તેવી બચત, બેકારી, િશ�ણનું �માણ, આવકનંુ �માણ જેવી અનેક બાબતો અંગે આ સં�થા
વખતોવખત સવ� કરે છે.આપણા દેશમાં દર વષ� જે વસિત ગણતરી થાય છે તે પણ એક �કારની સવ� ટેકિનક જ
છે.અલબ� એમાં ‘સે�પ�લગ’ ટેકિનકનો ઉપયોગ થતો નથી. તેમાં તો દેશના દરેક ઘરની મુલાકાત લેવાય છે.
આંકડાશા��ીય અ�યાસએ �પ� કયુ� છે કે સમિ�માં સમાતા એકેએક એકમની મુલાકાત લઈએ(complete
enumeration) તેના કરતાં િનદશ પ�ધિતનો ઉપયોગ કરીએ છીએ તે તેના જેટલી જ-કદાચ તેનાથી પણ વધારે
ચોકકસાઈવાળી માિહતી �ા�ત થાય છે.સમય અને શ�કત બચે છે એ તો નફામાં જ િનદશ� માટે ‘કોટા સે�પ�લગ’ નામની
બી� એક પ�ધિતનો પણ ઘણીવાર ઉપયોગ થાય છે.આ પ�ધિતમાં િનદશ� માટેના િવ�તારોની યદ�છ રીતે પસંદગી
કરવામાં આવે છે પરંતુ તે િવ�તારમાંથી કયા ઘરની મુલાકાત લેવી તે નકકી કરવાનંુ કામ મુલાકાત લેનાર પર છોડવામાં આવે
છે.અલબ� એને િનદશ�માં કેટલા પુ�ષો કેટલી ��ીઓ, કેટલાં વૃ�ધો અને કેટલા યુવાનો, કેટલા ઘિનક અને કેટલા ગરીબ,
કેટલા િશિ�ત અને કેટલા અિશિ�ત લેવાના છે.ઈ�યા�દ બાબતોનો ‘કોટા’ પહેલેથી જ આપી દેવામાં આ�યો હોય છે.તે
‘કોટા’ની મયા�દામાં રહીને મુલાકાત લેનારે પોતાને કોની મુલાકાત લેવી છે તે ન�કી કરવાની છૂટ હોય છે.સંિભવતતાની
પ�ધિત કરતાં આ પ�ધિત વધુ સ�તી અને ઝડપી (cheaper and quicker) છે.
સરકારી આટ�સ & કોમસ� કોલજે,વંથલી(સોરઠ) Page 44
સવ�માં ��નાવલીની રચના એ પણ મહ�વની બાબત છે. ��નાવલીની રચના કરવી એ કળા છે અને એ જ રીતે મુલાકાત
લેવી એ પણ એક કળા છે. સવ� માટેની ��નાવિલમાં જે ��નો યો�યા હોય તેની પૂવ�-ચકાસણી (pretesting) અવ�ય
કરેલું હોવું જોઈએ અને મુલાકાત લેનાર અિધકારીઓ સારી રીતે તાલીમ પામેલા હોવા જોઈએ તો જ સવ� િવ�વસનીય
પ�રણામ આપી શકે છે.આજના યુગમાં “જનમત” કઈ બાજુ ઢળે છે. એ અંગેના સવ� િવશેષ �માણમાં થાય છે.ચૂંટણીમા ં
કઈ �ય�કત કે પ� ચૂંટાઈ આવશે તેની પણ મોજણીઓ થાય છે.આપણા દેશના સુ�િસ�ધ સામિયક “ઈિ�ડયા ટુ ડે” એ
��યુઆરી ૧૯૮૦ ની ચૂંટણી અંગે જુદા જુદા શહેરના મતદારોની મોજણી કરી �ીમતી ઈિ�દરાગાંધી અને તેમનો પ�
ચૂંટાઈ આવશે એવી આગાહી કરેલી અને એ આગાહી સાચી પડેલી.જે જમાનામાં આપણે �વી ર�ા છીએ એ
જમાનામાં સવ� પ�ધિતનો ઉપયોગ વ�યો છે અને હજુ પણ વધતા રહેશે એમ લાગે છે.
સરકારી આટ�સ & કોમસ� કોલજે,વંથલી(સોરઠ) Page 45
�કરણ-૦૩.
માનંોવલણ.
*** ��તાવના-
‘યુનો'નું એક સુ�િસ�ધ સૂ� છે. યુ�ધ અને શાંિતનું �ભવ�થાન માનવીનંુ મન છે.તેનું મોનોવલણ છે. એક �યિ�તનંુ અ�ય
��યેનું િધકકારનું મનોવલણ તેની સાથેના સંબંધોમાં અંતર પેદા કરે છે અને આ �પાંતર �પધા�,તેજોદેષ,આ�મણ જેવી
અનેક શકયતાઓ જ�માવે છે.�ેમ અને આદરનું મનોવલણ મૈ�ી,સહાનુભૂિત અને શહાદત �ેરે છે.�યિ�તઓને �પશ�તો આ
િનયમ ��ઓને પણ લાગુ પડે છે. આ રીતે જોઈએ તો મનોવલણના ઘડતર અને નવઘડતરનો અ�યાસ સામાિજક
મનોિવ�ાનમાં સવા�િધક મહ�વનો છે.કેટલાક અભાસીઓ એ તો મનેવલણના અ�યાસને સામાિજક મનોિવ�ાનનો
કે��વત� અ�યાણ ગણે છે.જયારે કેટલાક તો “સમાજલ�ી મનોિવ�ાન એટલે સામાિજક મનોવલણો નો અ�યાસ’ એટલી
હદ સુધીનું િવધાન પણ કરે છે.આ �કરણમાં સામાિજક મનોવલણોના ઘડતર, પ�રવત�ન અને માપનના ��નની ચચા�
કરવામાં આવી છે.
જે બાબતો ��યે આપણે ચો�કસ �કારનાં મનોવલણો ધરાવીએ છીએ તેમના ��યે આપણે ત�કાળ �િત��યા કરીએ
છીએ.એટલે સુધી કે જે બાબતો રજૂ થાય તે પૂવ� આપણે �િત��યા �ગટ કરવા ત�પર યા પૂવ�તૈયાર હોઈએ છીએ.
મનેવલણનું �વ�પ �પ� કરવા મોવૈ�ાિનકો આ �માણે ઉપમા આપે છે.જેમ કોઈ પણ ચોકીદાર બંદૂકના ઘોડા ઉપર હાથ
રાખીને ગોળીબાર કરવા અહ�નશ પૂવ�તૈયાર બનીને બેઠો હોય છે અને આ�મણની ગંધ આવતાં સ�વર ગોળી છોડે છે તેવી
જ રીતે �યિ�તના િચ�માં ચ�કસ �યિ�તઓ, જૂથો, ઘટનાઓ કે સં�થાઓ ��યેની મૂ�યો અને મૂ�યાંકનો,શાિ�દક કે
��યા�મક વત�ન �પે �ગટ થવા એટલાં બધા પૂવ�તૈયાર બની ચૂ�યાં હોય છે કે જેવી તક મળે કે તરત જ તે વાણી યા વત�ન
બ�ને �ારા અિભ�યકત થાય છે. �યિ�તનાં મનોવલણો તેનાં �વનમૂ�ય અને તે વાણી યા વત�ન �વારા અવતરે �યારે જ
�ણી શકાય છે.
** મનોવલણની �યા�યા-
મનોવલણની �યા�યા અનેક રીતે કરવામાં આવી છે.તે બધામાં એક (1935) ની �યા�યા ન�ધપા� છે. એલપોટ�ના મતે
“મનેવલણ અનુભવથી ઘડાયેલી �યિ�તની માનિસક અને ચેતાતંતુકીય એવી ત�પરતાની િ�થિત છે કે જે એની સાથે
સંબંિધત બધા પદાથ� અને પ�રિ�થિતઓ ��યેની �િત��યા ઉપર િનણા�યક અથવા ��યા�મક અસર કરે છે”
આ �યા�યાનંુ િવ�લેષણ કરીએ તો તેમાંથી નીચેની બાબતે �પ� થાય છે :
૧. મનેવલણ એ શારી�રક અને માનિસક ત�પરતાની િ�થિત છે.
૨. આ ત�પરતા જ�મિસ�ધ નથી પરંતુ અનુભવજ�ય છે.
૩. મનેવલણ અમુક પદાથ�, �યિ�ત, જૂથ અથવા પ�રિ�થિત ��યે હોય છે.
સરકારી આટ�સ & કોમસ� કોલજે,વંથલી(સોરઠ) Page 46
૪. મનોવલણ એ કોઈ વ�તુ �યિ�ત કે પ�રિ�થિત ��યે �િત��યા આપવાની િવિશ� રીત છે.
�યુકો�બ નામના અ�યાસીનાં મંત�ય મુજબ “મનેવલણ એટલે અમુક વ�તુ �િત કાય� કરવાનું, ��ય�ીકરણ કરવાનું િવચાર
તેમજ લાગણી અનુભવવાની પૂવ�વૃિ� (predisposition).”
�યુકો�બની �યા�યા મુજબ આપણે સૌ આપણા મનોવલણો મુજબ વત�એ છીએ.જેના ��યે સાનુકૂળ મનેવલણ હશે તેનું
િહત થાય એમ આપણે વતીશું, તેનું વત�ન આપણને હંમેશાં િશ� જ લાગશ,ેએનો િવચાર આવતાં આપણા મનમાં સ�ભાવ
જ�મશ.ે �યારે એથી ઉલટું જેના ��યે �િતકૂળ મનોવલણ હશે તેનું અિહત થાય એમાં આપણે રા� થઈશુ,ંતેનું વત�ન ગમે
તેટલંુ સા�ં હોય તો પણ આપણને શંકા પડશે,એનો િવચાર આવતાં આપણા મનમાં તેના તરફ િતર�કાર કે ધૃણાની જ
લાગણી જ�મશ.ેઆમ મનોવલણ એ અમુક રીતે વત�વાની પૂવ�વૃિ� છે એવી �યૂકો�બની વાત િબલકુલ સાચી લાગે છે.
ક�પુ�વામી ન�ધે છે કે મનેવલણ એ આપણામાં સતત ટકતંુ એક તં�( enduring system) છે.જેમાં બોધન, ભાવ અને
કાય� એમ �ણ અંગો છે.મનોવલણના બોધના�મક કે �ાના�મક અંગમાં (cognitive component) મા�યતાઓ અને
મૂ�યાંકનો સમાવેશ થાય છે.જેમ કે કેટલાક સવણ� હ�રજનો ��યે �િતકૂળ મનોવલણ ધરાવે છે.મોટા ભાગના ભારતીયો
પા�ક�તાનીઓ ��યે કે ચીનાઓ ��યે �િતકૂળ મનોવલણ ધરાવે છે.મનોવલણના ભાવા�મક અંગમાં (emotional
component) ગમો અણગમાની લાગણીનો સમાવેશ થાય છે.
આથી જ એક વખત અમુક મનોવલણ બંધાઈ �ય પછી તેમાં પ�રવત�ન કરવું મુ�કેલ બને છે.અમુક લાગણી બંધાઈ ગયા
પછી �ય�કત તેનાથી િવ��ધ જતાં ત�યોનો ભા�યે જ �વીકાર કરે છે.મનવેલણના ��યા�મક અંગમાં જેનાં ��યે ગમો ક ે
અણગમો બંધાયો હોય તે મુજબ �યિ�ત વા�તિવક રીતે વત�વા �ેરાય છે.જેના તરફ ગમો હોય તેને તે મદદ�પ બનવા
કોિશષ કરે છે,અણગમો હોય તેને ટાળે છે અને કેટલીકવાર તક મળે તો હેરાન પરેશાન પણ કરે છે.
આનો અથ� એ છે કે કોઈ પણ �કારના મનોવલણો માટે બી� જૂથે િવશે ��ય� ક ેપરો� કોઈ પ�રચય હોય એ જ�રી છે
(બોધના�મક અંગ) બી� જૂથો ��યે કશોક ગમે-અણગમો પણ જ�રી છે (ભાવા�મક અંગ) અને તે મુજબ કંઈક વત�ન પણ
થાય છે(��યા�મક સંગ).આપણામાંના ભા�યે જ કોઈને એિ�કમો, �યોજ�િયનો કે �ફિલપાઈ�સના લોકો િવશે મનોવલણો
હશે કેમકે તેમના િવશે ન તો આપણને કંઈ �ાન છે કે ન તો કોઈ ગમા-અણગમાની લાગણી બંધાઈ છે.
સમાજલ�ી મનોિવ�ાનમાં આપણે “સામાિજક વ�તુ” ��યેના મનોવલણોનો અ�યાસ કરીએ છીએ.સામાિજક વ�તુ
(social object) માં �યિ�ત,�યિ�તએ કરેલું સજ�ન અથવા તો સામાિજક ઘટનાનો સમાવેશ થાય છે.આપણામાં
�યિ�તઓ અને જૂથો ��યે મનોવલણો હોય છે.જેમ કે ગાંધી� અને ક��ેસ ��યે, અથવા તો ��દરા� અને ��દરા�ની
ક��ેસ ��યે, મોરાર�ભાઈ અને જનતાપ� ��યે કે બાજપાઈને ભારતીય જનસંઘ ��યેમનોવલણો હોય છે.આ જ રીતે
આપણામાં સુગમ સંગીત અને શા��ીય સંગીત ��યે, સીતાર અને તંબુર ��યે કે કથકલી અને ભરતનાટયમ િવશે કે રેલવે
અને એસ. ટી. ��યે પણ મનોવલણો હોય છે.
સરકારી આટ�સ & કોમસ� કોલજે,વંથલી(સોરઠ) Page 47
મનોવલણ અનુસાર આપણે �િતભાવ આપીએ છીએ અને તેમાં ઠીક ઠીક સુસંગતતા જોવા મળે છે.દા:ત-જે �યિ�તને
ઈિ�દરા� ��યે સાનુકૂળ મનોવલણ હશે તે ��દરા ક��ેસને પણ ચાહક હોય અને અ�ય પ�ો ��યે તેને અણગમો ક ે
િતર�કાર હોય તે શકય છે.
આપણા મનોવલણ મૂળભૂત રીતે સામાિજક અસરોમાંથી જ બંધાય છે.જ�મ સાથે જ બાળક કેવળ ભૌિતક જગતમાં જ
�વેશતંુ નથી તે સામાિજક જગતમાં પણ �વશેે છે.સામાિજક જગતમાં તેને અનેક સામાિજક સં�થાઓનો સંપક� થાય
છે.એમાંય ઘરનંુ તો આગવું મહ�વ છે.ઘર કે કુટંુબ એ �ાથિમક સામાિજક એકમ છે જે આપણા સૌના મનોવલણ ઘડતરમાં
પાયાની અસરો પહ�ચાડે છે.મનોવૈ�ાિનકોએ બતા�યું છે કે ઘર કે કુટંુબની અસરોના લીધે જે મનોવલણ બંધાયા હોય.તે
એટલા સજજડ હોય છે કે મોટપણના અનુભવે તેને સહેલાઈથી બદલી શકતા નથી.
એક વખત અમુક મનોવલણ બંધાય અને િ�થર થાય પછી તેમાં ફેરફાર થતો જ નથી એમ કહેવાનો આશય નથી પરંતુ
ફેરફાર કરવાનંુ કામ ઘ�ં કપ�ં છે અને તેવી જ �યિ�ત સુસંગત રીતે પોતાના મનોવલણો મુજબ અ�ય �યિ�તઓ,જૂથ અને
સામાિજક વ�તુઓ ��યે �િતભાવ આ�યા જ કરતી હોય તેવું જોવા મળે છે.
*** મનોવલણોનાં લ�ણો / �વ�પ-
મનોવલણ એટલે ચો�કસ �યિ�ત,વ�તુ,પ�રિ�થિત, જૂથ કે સં�થા ��યેનું �યિ�તનું સુિનિ�ચત સમાયોજન
મનોવલણની કામગીરી આંત�રક છે.તે �ગટ વત�ન પર અ�ગટ �પે ગ�યા�મક અસર પાડે છે.
મુઝાફર શેરીફ અને કે��ીલે મનોવલણોના નીચે �માણેનાં લ�ણો બતા�યાં છે.
૧. મનેવલણો જ�મ�ત નથી પરંતુ સંપા�દત હોય છે.
�યિ�ત જે સમાજ અને સં�કૃિતમાં ઉછરે છે તે �માણે તેના મનોવલણનું ઘડતર થાય છે.જે કુટંુબ અન ેજૂથમાં ઉછરે છે
તેની અસર તેનાં મનોવલણો પર થાય છે.દા:ત. દિ�ણ ભારતમાં ચોખા પુ�કળ થાય છે.�યાંનાં કુટંુબમાં ચોખામાંથી
બનાવેલી વાનગીઓ બાળકોને ખાવા મળે છે.પ�રણામે દિ�ણ ભારતનાં બાળકને ચોખા તરફ �િચ અને ધંઉ તરફ અ�િચ
થાય છે.આનાથી ઊલટું, પં�બ �ાંતના બાળકોને ઘ�માંથી બનાવેલી વાનગીઓ બહુ ગમે છે.બંગાળમાં �ા�ણનાં બાળકો
માછલાં ખાય છે,પણ ગુજરાતમાં �ા�ણનાં બાળકો માછલાં ખાતાં નથી.આમ મનોવલણો વારસાગત નથી તેમજ
જ�મદ� નથી,પરંતુ સંપા�દત છે.
૨. મનોવલણો લગભગ કાયમી હોય છે.
મનોવલણો એક વાર ઘડાયા પછી તે �ઢ બની �ય છે અને લાંબા સ�ય સુધી ટકે છે.નોમ�ન-િસલવરના �યોગથી એ
સાિબત થયંુ છે કે મનોવલણમાં છે સહેલાઈથી પ�રવત�ન લાવી શકાતંુ નથી.પરંતુ ધીમે ધીમે મનવલણમાં પ�રવત�ન આવે
છે. દા:ત.ભારતીય સમાજમાં અ�પૃ�યતા અંગેના મનોવલણમાં આપણે સહેલાઈથી પ�રવત�ન લાવી શ�યા નથી.ગાધંી�ની
સરકારી આટ�સ & કોમસ� કોલજે,વંથલી(સોરઠ) Page 48
ખૂબ મહેનત પછી આ મનોવલણમાં થોડોઘણો ફેરફાર કરી શ�યા છીએ.આજે આઝાદી �ા�તના ૭૩વષ� થયા.ં૭૩ વષ�ના
�ય�ન હોવા છતાં અ�પૃ�યતા અંગેના આ િસમૂળગા ફેરફાર આપણે કરી શ�યા નથી.આ બાબત �પ� કરે છે કે મનોવલણો
લગભગ કાયમી હોય છે.
3.મનોવલણ �યિ�ત કે વ�તુના સંબંધના સંદભ�માં જ હોઇ શકે-
ઓલપોટ� જણાવે છે કે મનોવલણો એટલે ચો�કસ વ�તુ �યિ�તઓ કે પ�રિ�થિતઓ ��યેની માનિસક અને
મ��કીય ત�પરતા, ઓલપોટ�ની આ �યા�યા પરથી ન�કી થાય છે કે મનોવલણો કોઇ �યિ�ત કે વ�તુ િવષ ે હોય છે.
મનોવલણો આંત�રક હોય છે. પણ ચો�કસ સંજોગો ઉપિ�થત થતા બહાર આવે છે કે �ય�ત થાય છે. �ક�બાલયંગ જણાવે
છે કે મનોવલણો કા તો �યિ�તની તરફેણમાં અથવા િવરોધી �િત��યા સૂચવે છે. જેમકે સરકારની કોઇ ટીકા કરતંુ હોય �યારે
સરકાર તરફી મનોવલણો ધરાવનાર �યિ�ત સરકારની �શંસા કરે છે.
૪. મનોવલણોમાં �યિ�ત અને જૂથો બ�ને નો સમાવેશ થાય છે.-
માનવીનો �વભાવજ એવો હોય છે ક,ે અમુક �યિ�તગત બનાવ પરથી સામા�યીકરણ કરી નાખવું. મનોવલણો
અમુક વ�તુ કે �યિ�ત ��યે ન રહેતા તે િવ�તરતા �ય છે. સૌથી �થમ એક �યિ�ત ��યે મનોવલણ બંધાય છે. અને
પાછળથી સામા�યીકરણ થાય છે. “�ીમંતો અિભમાની હોય છે” “��ીઓ લાગણીશીલ હોય છે” આ �કારના
અનુમાનો�યિ�તગત �ક�સાના આધારે તારવવામાં આ�યા છે. મારવાડી લોકો શીખ લોકો વગેરે િવશે સમાજના �ચિલત
મનોવલણો �યિ�ત �વીકારી લે છે.
જેમ કોઇ �યિ�ત અ�ય �યિ�ત ��યે �નેહ કે િધ�કારનું મનોવલણ ધરાવે છે.તેવી જ રીતે અમુક �ાિત કે જૂથ ��યે
પણ �નેહ કે િધ�કારનું મનોવલણ ઘરાવી શકે છે. અમે�રકાનો રિશયા,ચીન અને બી� સા�યવાદી દેશો ��યે િતર�કારનું
મનોવલણ ધરાવે છે.
૫. મનોવલણો જૂથ �યાપી હોય છે.-
દરેક જૂથના સ�યોમાં જૂથના કેટલાક મનોવલણો સમાન રીતે જોવા મળે છે.દા:ત- દિ�ણ ભારતના બધા
લોકોમાં હ�દી ભાષા ��યેનંુ િવરોધી મનોવલણ લગભગ સમાન રીતે જોવા મળે છે. �યિ�ત જે જૂથમાં ઉછેર પામતી હોય
તે જૂથના આગેવાનો,નેતાઓ,વડીલો �ારા અપાયેલા સૂ�ો અને મૂ�યો �ારા તેમનાં મનોવલણો બંધાય છે. આમ
મનોવલણો જૂથ �યાપી હોય છે.
૬. મનોવલણો હેતુલ�ી અને લાગણીથી રંગાયેલા હોય છે.-
મનોવલણમાં તક� અથવા િવચારણાને �થાન નથી.અમુક વ�તુ, �ય�કત કે જૂથ ��યે તરફેણ કે િવરોધી �િત��યા
મનોવલણોમાં જેવા મળેશ.ેમનોવલણ વાણી,વત�ન કે હાવભાવ �ારા �ય�ત થાય છે. મનોવલણોમાં તટ�થતા સંભિવત
નથી. મનોવલણો લાગણી અને આવેગના રંગે રંગાયેલા હોય છે. તેથી આધુિનક ફેશનમાં માનનારા લોકો વડીલોને
જૂનવાણી કહે છે. વડીલોની સલાહ કે સૂચનો સાંભળવાની તેની તૈયારી હોતી નથી.
સરકારી આટ�સ & કોમસ� કોલજે,વંથલી(સોરઠ) Page 49
૭. મનોવલણો �યિ�તનો ગમો કે અણગમો �પ� કરે છે.-
�યિ�તને અમુક વ�તુ ગમે છે અને અમુક વ�તુ ગમતી નથી.�યિ�તને પોતાના મા-બાપ,ભાઇ-બહેન,િશ�ક વગેર ે
ગમે છે ને તેમના તરફ માનની લાગણી રાખે છે.જે વ�તુ ગમતી ન હોય તે તરફ �યિ�ત અણગમો બતાવે છે.દેશની �યિ�તને
દાણચોરો કે દેશ�ોહીઓ તરફ ધુણાની લાગણી હોય છે.
*** મનોવલણ ઘડતર-
�ય�કતના િચ�માં મનોવલણો કઈ રીતે આકાર લે છે એ ��ન મનોવલણોના અ�યાસમાં સૌથી વધુ મહ�વનો છે. એનંુ
કારણ એ છે કે પ�રબળોની �ણકારી હોય તો જ તેના આધારે મનોવલણ પ�રવત�ન માટે �યાસ થઈ શકે.આથી જ લોકો
મનોવલણો કઈ રીતે �ા�ત કરે છે? અને તેનો િવકાસ કઈ રીતે થાય છે? એ બાબતનો અ�યાસ સમાજલ�ી
મનોવૈ�ાિનકોએ ખૂબ જહેમતપૂવ�ક કય� છે.
આ અ�યાસમાં એવું જોવા મ�યું છે કે �યિ�તનો જે કુટંુબમાં ઉછેર થયો હોય તે કુટંુબના સ�યો પાસેથી જ �યિ�ત પોતાનાં
મોટાભાગનાં મનોવલણો �ા�ત કરતી હોય છે.કુટંુબના સ�યો ઉપરાંત બાળપણ અને ત�ણાવ�થા દરિમયાનના િમ�વતુ�ળ
કે સખીવૃંદમાંથી પણ મનોવલણો �હણ થતાં હોય છે.આ રીતે જોઈએ તો મનોવલણો જ�મિસ�ધ હોતાં નથી પરંતુ
બી�ઓ પાસેથી તે સંપા�દત થાય છે.આપણા મોટા ભાગના મનોવલણો આપણે જે જૂથ કે સમુદાયના સ�ય હોઈએ તે
મુજબ જ બંધાય છે.
કોઈક વાર અંગત અનુભવોના લીધે પણ અમુક �કારનાં મોવલણો બંધાતાં હોય છે.જેમ કે કોઈ વેપારી આપણને છેતરી
�ય તો આપણે એમ માની લઈએ કે બધા વેપારીઓ છેતર�પડી કરનારા હોય છે.જો કે અંગત અનુભવો ના લીધે મોટા
�માણમાં મનોવલણો બંધાતાં નથી કારણ આપણને બધી બાબતોના અંગત અનુભવ થતા નથી. પર તુ બી�ઓના
સાહચય� થી બંધાતા મનોવલણો કરતા અંગત અનુભવોને કારણે બંધાતા મનોવલણ વધુ �બળ હોય છે.અને એમાંય જો
કોઈ આઘાતજનક અનુભવ થયો હોય તો �યિ�ત માં એ મનોવલણ જડબેસલાક રીતે બંધાઈ �ય છે.
કોઈ બાળક પોતાની નજર સમ� જ િનદ�ષ માણસો પર પોલીસનો લાઠીચાજ� કે ગોળીબાર જુએ તો તેના િચ�માં
પોલીસ ��યે હંમેશને માટે િવરોધી મનોવલણ બંધાઈ �ય છે.
મનોવલણના ઘડતરમાં કેટલાંક �યિ�ત�વ પ�રવ�ય� પણ મહ�વનો ભાગ ભજવે છે.આ સવ� �ય�કત�વ પ�રવય�માં **
બાળપણની તાલીમ- સૌથી મહ�વનું પ�રવ�ય� છે.બાળપણની તાલીમને આધારે બાળકમાં ‘સ�ાલ�ી �ય�કત�વ' નો િવકાસ
થતો હોય છે. એડ�નો અને બી� અ�યાસીઓએ (1950) પોતાના અ�યાસ �ારા �પ� કયુ� છે ક,ે જે કડક, કઠોર અને
ખૂબ સ�ાવાહી િપતા�ીની છ�છાયાવાળા કુટંુબમાં મોટા થયા હોય તેઓમાં સ�ાલ�ી �ય�કત�વનો િવકાસ થાય છે. આવા
લોકો પોતાના જુથની સ�ાધારી �યિ�તની સ�ાને કોઈપણ �તનો ��ન કયા� િવના �વીકારી લે છે.તેઓ હંમેશાં
શિ�તશાળી નેતાઓની ઝંખના કરે છે.સ�ાની સામે શાણા થવાને બદલે આ�ાં�કત થઈને વત� છે.તેઓ જે કોઈ સ�ા પર
સરકારી આટ�સ & કોમસ� કોલજે,વંથલી(સોરઠ) Page 50
હોય તેને આદર આપે છે (પૂજે જન સૌ ઊગતા રિવન)ે.જૂથથી જે કોઈ િવચિલત થાય તેને સખત િશ�ા કરવી જોઈએ
એવી તેઓ િહમાયત કરે છે.લ�કરી માણસો, રમતવીરો,ધનવાનોના તેઓ ગુણગાન ગાયા કરતા હોય છે.
આથી ઉલટું જેમાં ‘સ�ાલ�ી વલણ’ ઓછંુ હોય છે. તેઓ સમાનતાનો �યવહાર ઝંખે છે અને સમક� નેતાઓને પસંદ કરે
છે. આંતરવૈયિ�તક સંબંધમાં હેત-હુંફ બતાવે છે.જૂથથી જુદા પડનારાઓ ��યે સિહ�� વતા�વ રાખે છે.તેઓ વૈ�ાિનક,
કલાકારો અને સમાજ સુધારકોના ગુણ ગાન ગાય છે.આ તફાવતને �યાનમાં લઈને મનોવૈ�ાિનકો બતાવે છે કે જેમા ં
સ�ાલ�ી વલણ વધારે હોય છે તેઓ બી�ઓની તુલનામાં વધુ પૂવ��હવાળા હોય છે અને જેઓમાં સ�ાલ�ી વલણ
ઓછંુ હોય છે તેઓ વધુ સિહ�� હોય છે.
** આંતરા�મા કે “આંત�રક િનયમન- એ પણ મનોવલણના ઘડતરમાં ભાગ ભજવતંુ મહ�વનું �યિ�ત�વ પ�રવ�ય� છે.
મનોવૈ�ાિનક અ�યાસોમાં એવા પૂરાવા મ�યા છે કે જે ઘરમાં બાળકનંુ સમા�કરણ કરવાની મુ�ય જવાબદારી માતા
ઉઠાવતી હોય અને તે િશ�ત પળાવવા માટે ‘�નેહને પાછો ખ�ચી લેવાની’ ટેકિનકની ઉપયોગ કરતી હોય તો બાળકમાં
આંત�રક િનયમનનો િવકાસ થાય છે.
પરંતુ એથી ઉલટંુ જે ઘરમાં બાળકનંુ સમા�કરણ કરવાની મુ�ય જવાબદારી પણ િપતા ઉઠાવતા હોય અને તે િશ�ત
પળાવવા માટે ‘શારી�રક સ�’ જેવી ટેકિનક ઉપયોગ કરતા હોય તો બાળકમાં આંત�રક િનયમનો િવકાસ થતો નથી. આવું
બાળક પોતાની �તે જ પોતાનંુ િનયમન કરતાં શીખતંુ નથી.અ�યાસો બતાવે છે કે જેમાં ‘આંત�રક િનયમનો’ િવક�યાં હોય
છે તેઓ પોતાના જ ધોરણો મુજબ વત� છે �યારે જે લોકો કેવળ “બા� િનયમનો” થી જ ટેવાયેલા હોય છે તેઓ પોતાનાં
જૂથનાં ધોરણ અનુસાર વત� છે.
આ ચચા� પરથી સમ� શકાયંુ હશે કે બાળકને જે રીતે તાલીમ અપાય છે તે રીતે તેના િચ�માં આંતરવૈયિ�તક સંબંધો
અંગેના �યાલો િવકસે છે.જે બાળકમાં આંતરવૈય�કતક સંબંધો અંગેના િવધાયક �યાલો િવક�યા હોય છે તેઓ લોકોને
સારા, સજજન, શિ�તશાળી અને માનવતાવાદી માને છે.આવી �ય�કતઓ િવવાદો થાય તો પણ વાટાઘાટો �ારા તેનો
ઉકેલ લાવવા મથે છે.એથી ઉલટું જેમનો પોતાના ઉછેર દરિમયાન કડક અને કઠોર િશ�ાનો જ અનુભવ થયો હોય છે તેમાં
લોકોના િવશે િનષેધક વલણો િવકાસ પા�યા હોય છે.આવી �યિ�તઓ લોકોને દુ�, દુજ�ન, અને નબળા માની લે છે અને
િવવાદો થાય તો વાટાઘાટોને માગ� જવાને બદલે ભાંગફોડ અને �હસાનો જ માગ� પસંદ કરે છે.
** અસલામતીની લાગણી- એ પણ મનોવલણ ઘડતરમાં ભાગ ભજવતંુ મહ�વનું �યિ�ત�વ પ�રવ�ય� છે. જેમાં
અસલામતીની લાગણી હોય છે તેઓ સં�દ�ધતાની પ�રિ�થિતમાં અસિહ�� બની �ય છે.આવી �યિ�તઓ જ જમણેરી
તાનાશાહી (ફાિસઝમ) કે ડાબેરી તાનાશાહી (સા�યવાદ)નું શર�ં શોધે છે.
મનોવૈ�ાિનકો માને છે કે બાળપણમાં માતાિપતાની અસંગત અને તક�હીન િશ�ાને ભોગ બનવું પડયું હોય તો જ મા�
અસલામતી અનુભવે છે એવું નથી.પુ�તાવ�થામાં માન, મોભો અને મયા�દા ગુમાવવાની ભીિતમાંથી પણ અસલામતીનો
ભાવ જ�મે છે.
સરકારી આટ�સ & કોમસ� કોલજે,વંથલી(સોરઠ) Page 51
** જૂથનંુ સ�યપદ- એ પણ આપણા મનોવલણોનંુ એક િનણા�યક પ�રબળ છે.કોઈપણ �યિ�ત કેટલાક જૂથોનું સ�યપદ
ધરાવતી હોય છે અને બી� કેટલાક સ�યપદ તે મેળવવા ઈ�છતી હોય છે.�યિ�ત જેનું સ�યપદ મેળવવા આતુર હોય તે
જૂથને આપણે “સંદભ� જૂથો” કહીએ છીએ.�યિ�તના મનોવલણો તેનાં સ�યપદ જૂથો અને “સંદભ� જૂથો” એ બંનેને
અનુલ�ીને દઢ કે િ�થર થતાં હોય છે.જેની�ઝ અને નીએમી (1968) નામના અ�યાસીઓનું એક અ�યયન આના
અનુસંધાનમાં ઉ�લેખનીય છે.આ બે અ�યાસીઓએ અમે�રકામાં રા��યાપી સે�પલ સવ��ણ કયુ� હતુ.ંઆ સવ��ણમાં
જણાયંુ હતું કે હાઈ�કૂલના િસિનયર િવઘાથીઓમાના ૭૬% તેમના માતાિપતા જે રાજકીય પ�ની તરફેણ કરતા હતા
તેમાંજ માનતા હતા. મા� ૧૦% માં જ માતાિપતાથી િવ��ધ એવા રાજકીય પ�ની પસંદગી જોવા મળી હતી.આમ
બનવું એ �વાભાિવક છે. કારણ કે ઘરમાં કે િમ�ોના સમૂહમાં બાળકને એક જ દિ��બદુનો અનુભવ થતો રહે છે અને તેથી
બાળક પણ તે જ વલણને પડઘો પાડે છે.
પરંતુ આ જ �ય�કત કોલેજમાં �ય છે જુદા વાતાવરણમાં �ય એટલે તે િવિવધ મંત�યોના સંપક�માં આવે છે. અ�યાપક
અને સમવય�ક િમ�ો તે જે માનતો હોય તેનાથી જુદા િવચારો �ય�ત કરે તેવું પણ કેટલીકવાર બને છે.આથી જ
અ�યાસમાં એવું જોવા મ�યું કે હાઈ�કુલ ક�ાના ૭૬% િવ�ાથ�ઓની રાજકીય પ�ની પસંદગી તેમના માતાિપતાની
પસંદગીને મળતી આવે છે એની તુલનામાં કોલેજ ક�ાએ મા� ૫૦ થી ૬૦% િવ�ાથીઓ જ માતાિપતાની પસંદગીના
રાજકીય પ�ની તરફેણ કરે છે.જુદા િવચારો, વલણો અને વાતાવરણની અસર પડે છે એ વાત સાચી પરંતુ તેમ છતાંય
ન�ધપા� �માણમાં પ�રવત�ન થતંુ નથી એનંુ કારણ એ છે કે આપણા સૌમાં “બોધના�મક સુસંગતતા” (Cognitive
consistency)નું વલણ હોય છે.
બોધના�મક સુસંગતતાના દબાણને કારણે પૂવ� આપણે જે િવચારો, વલણો અને મા�યતાઓ �વીકારેલી હોય છે તેને
અનુ�પ, મળતી આવતી બાબતોને જ આપણે �વીકારતા હોઈએ છીએ.
મનવલણની �યા�યામાં આપણે તેના �ણ અંગેની ચચા� કરી છે : (૧) બોધના�મક અંગ (૨) ભાવા�મક અંગ અને (૩)
��યા�મક અંગ.
મનોવલણના બોધના�મક પાસાના િવકાસમાં આપણામાં રહેલંુ “વગ�કરણ કરવાનંુ વલણ” મહ�વની ભૂિમકા ભજવે છે.
કોઈ �હદુ અનેક મુિ�લમોને મળે છે પરંતુ એ બધામાં રહેલી િભ�નતાને લ�માં લીધા િવના બધા મુિ�લમ �ુર અને ધમા�ધ
હોય છે.એમ જ માને છે અને એ જ રીતે કોઈ મુિ�લમ અનેક �હદુઓને મળે છે અને તે બધામાં રહેલી િભ�નતાને લ�માં
લીધા િવના બધા �હદુઓ કાફર છે. એવુ ંજ તે માની લે છે.બધાને એક જ લાકડીએ હાંકવાના આ વલણથી એક �કારની
સરળતા જ�ર થાય છે પરંતુ આ સરળતાનો આધાર જ એટલે નબળો હોય છે કે આવાં િવધાનો સામા પ�ના પૂવ��હને
મજબૂત બનાવે છે.�યિ�તને ભારે અ�યાય કરે છે ‘બીબાઢાળ મા�યતાઓ’ �વીકારવાનંુ આ વલણ જ પુવ��હોને મજબૂત
બનાવે છે.
મનોવલણના “ભાવા�મક પાસામાં” �ય�કતમાં િવધાયક કે િનષેધક આવેગેની હાજરી જોવા મળ ેછે. ભાવા�મક પાસા ઉપર
“પુનરાવત�ન અને �બલન” નો સારો એવો �ભાવ પડે છે. જેમ ક ેતહેવારો અને ઉ�સવો ��યે આપણા સૌમાં િવધાયક
સરકારી આટ�સ & કોમસ� કોલજે,વંથલી(સોરઠ) Page 52
મનોવલણ હોય છે.તેમાં આ સમયે મળતું �વા�દ� ભોજન, વટ પડે તેવાં કપડાં બી�ને મળવાનો આનંદ ઇ�યા�દ બાબતો
ભાગ ભજવ ેછે.આ જ રીતે િનષેધક મનોવલણોમાં �ય�કતઓ, જુથ અગર તે સામાિજક ઘટનાઓ સાથે સંકળાયેલ દુ:ખદ
સાહચય� જવાબદાર હોય છે.
મનોવલણના “��યા�મક કે વાત�િનક” પાસામાં સામાિજક ધોરણોનો સિવશેષ �ભાવ જોવા મળે છે.સામાિજક ધોરણ કયુ�
વત�ન િશ� છે અને કયંુ વત�ન અિશ� છે તે અંગેના સુચનો કરે છે.સમા�કરણની ���યા દરિમયાન જ બાળકોને શું સા�ં
અને શું ખરાબ એ શીખવવામાં આવે છે અને તે મુજબ જ બાળકોમાં આમ થાય અને આમ ન થાય એવાં વલણો િવક�યાં
હોય છે. સવણ�ના. હ�રજનો ��યેના િનષેધક મનોવલણના મૂળ પણ આમાં જ છે.સવણ�ના માતાિપતા જ નાનપણથી
બાળકોને શીખવે છે કે આમને અડાય, આમની સાથે �યવહાર રખાય અને આમને ન અડાય, અને એમની સાથે �યવહાર ન
રખાય. ગરીબ,અિશિ�ત અને �માણમાં ગંદા-ગોબરા રહેલા લોકો ��યે કહેવાતા સુધરેલા અને સવણ� આ જ રીતે નફરત
જ�માવે છે.આ કેવળ આપણા સમાજમાં જ આવું થાય છે એમ માનવાની જ�ર નથી.પિ�ચમના સુધરેલા અને
લોકશાહીને વરેલા દેશમાં રંગભેદની નીિત જોવા મળે છે.�યાં તમે ગોરા હોય તો જ સાચા અને સારા અને કાળા હોય તો
તમારી કોઈ �કમત જ નહ� એવા મનોવલણો ગોરાઓ પોતાના બાળકોમાં જ�માવે છે.સવાલ એ છે કે અ�ય જૂથો ��યે
આવાં ધોરણો કેમ િવકસે છે? ��યા�ડીસ અને ��યા�ડીસ (1960) એવી રજૂઆત કરે છે કે આ�થક િ�થિતના કારણે જ
એક જૂથ બી� જૂથની સરખામણીમાં વધુ લાભદાયક �થાન ભોગવતું હોય છે.આ લાભદાયક �થાન ટકાવી રાખવા માટે
જે શોિષત છે, પી�ડત, છે, વંિચત છે તેમના ��યે િનષેધક મનોવલણો િવકસાવવામાં આવે છે દલીતો દલીતો જ રહે અને
પછાત હોય એ પછાત જ રહે એવું �થાિપત િહત જ આ �કારના મનોવલણોના મૂળમાં છે.એક વખત આ ધોરણ �થપાય
પછી ઉ�ચવણ�ના લોકો આ�થક રીતે સંપ�ન ન રહે તો પણ પોતાને ‘�ચા’ માનવાનંુ ચાલુ રાખે છે.
પોતાના �વમાનની ર�ા કરવા માટે આથી સરળ બીજો કયો ર�તો હોઈ શકે?
આ ચચા� પરથી સમ� શકાયંુ હશે કે મનેવલણ ઘડતરની ���યા બાળપણ અને ત�ણાવ�થામાં િશ�ણની એક ���યાના
�વ�પમાં શ� થાય છે. એક વખત મનોવલણ બંધાઈ �ય પછી “બોધના�મક સુસંગતતા’નાં વલણની અસર શ� થઈ �ય.
�યિ�ત પોતાના વાતાવરણથી ભા�યે જ અિલ�ત રહી શકે છે.તેની સમ� જે નવી નવી માિહતીઓ આવતી �ય છે તેનું
�ોસે�સગ તે જે કંઈ પુવ� શીખી હોય છે એના સંદભ�માં જ તે કરે છે.તેના મનોવલણો સાથે સુસંગત હોય તેવી
માિહતીઓનો તે ઝટપટ �વીકાર કરે છે અને તેના મનોવલણો સાથે અસંગત હોય તેવી માિહતીનો તે અ�વીકાર કરે છે.
આથી જ જે મનોવલણો સુ�થાિપત થઈ ગયા હોય તેમાં પ�રવત�ન કરવાનંુ કાય� કોતરોની જમીનને નવસા�ય કરવા જેવું
કપ�ં બની �ય છે.
*** મનોવલણ પ�રવત�ન-
મનોવલણમાં પ�રવત�ન લાવવું કઠીન હોવા છતાં તેમાં પ�રવત�ન લાવવું એ ખૂબ જ જ�રી છે.આજકાલ દરેક દેશમાં અને
��માં મનોવલણનું ઝડપથી નવઘડતર કરવાની ���યા ચાલી રહી છે. આપણા દેશની વાત કરીએ તો મહા�મા ગાંધી�એ
સરકારી આટ�સ & કોમસ� કોલજે,વંથલી(સોરઠ) Page 53
આપણા ઘણાં ઘણાં જજ��રત મૂ�યો અને મતો ન� કરી સામાિજક,આ�થક ધા�મક અને રાજકીય �ે�ોમાં આપણને નવી
દિ� આપી છે. પ.ં નેહ�એ , આપણામાં સમાજવાદી દિ�કોણ, યોજનાબ�ધ રા�ીય િવકાસ અને તટ�થતામાં નવાં
મનેવલણ દઢ કયા�. આપણા દેશની જેમ જગતભરમાં િવ�ાન અને ટેકનલ�ની િસિ�ધને કારણે તથા જનસંપક� અને
લોકિશ�ણ, અખબાર, રે�ડયો,ચલિચ�ો જેવાં સાધનો સુલભ બનવાને કારણે �દન�િત�દન જૂનાં મનોવલણોનંુ નવઘડતર
ચાલી ર�ું છે. હવે આપણે તેની ટેકિનક અવલોકી.
મનોવલણોનંુ પ�રવત�ન અનેક રીતે થઈ શકે છે. �યિ�તને બી� પાસેથી કે અખબાર, રે�ડયો, ચલિચ�ો જેવાં માિહતી
�સારનાં સામુદાિયક મા�યમો �ારા જે નવી માિહતી �ા�ત થાય તેનાથી મનોવલણોમાં પ�રવત�ન આવે છે. નવી માિહતી
�ા�ત થતાં કે સુલભ થતાં �ય�કતના મનોવલણના બોધના�મક પાસામાં કંઈક પ�રવત�ન થાય છે. મનોવલણના બધાં
પાસાંઓમાં “સુસંગતતા” જળવાઈ રહે તેવું સાધારણ રીતે બને છે. આથી બોધના�મક પાસામાં પ�રવત�ન થતાં ભાવા�મક
અને વાતા�િનક પાસામાં પણ તે �માણે ફેરફાર થવા માંડે છે.
��ય� અનુભવોના લીધે પણ મનોવલણમાં પ�રવત�ન આવે છે. ધારો કે કોઈ �યિ�તને હ�રજન િવશે પૂવ��હ હોય, હવે આ
�યિ�તને કોઈ સગા કે �નેહીના ઘરમાં કોઈ સુઘડ, બુ��માન અને ભ� રીતભાતવાળા કોઈ હ�રજનનો સંપક� થાય તો તે
��ય� અનુભવથી તેના પૂવ��હમાં કોઈક ફેરફાર થાય તે શકય છે. આવા અનુભવથી તેના િચ�માં એક �કારની
‘બોધના�મક િવસંવા�દતા’ તો અવ�ય સ��ય છે.તેને અપે�ાએ કંઈક જુદી હોય છે અને અનુભવ કંઈક જુદો થાય છે.આ
સંજોગોમાં તેને પોતાના િવચારો (thinking)ને બદલવાનું મન થાય છે અને તે વહેલે મોડો બદલે છે પણ ખરો.
મનોવલણોના પ�રવત�ન માટે વૈધાિનક ઉપચારો (legislation) પણ અજમાવવામાં આ�યા છે.કોઈ પણ બાબતમાં કાયદો
થતાં નાગ�રકો તે કાયદાને માન આપતા થાય છે.આપણા દેશમાં અ�પૃ�યતા િનવારણ અંગેની કાયદાની જોગવાઈના લીધે
અ�પૃ�યતા અંગેના મનોવલણોમાં ન�ધપા� ફરક પડયો છે.જે રીતે એક જમાનામાં હ�રજનોને હડધૂત કરવામાં આવતાં તે
રીતે આજે કોઈ તેમને હડધૂત કરવાની �હમત કરી શકતંુ નથી.કાયદાની િશ�ા�મક જોગવાઈઓથી ઘણા ખરા લોકો બીએ
છે અને તેથી પણ થોડા ફેર પ�યો હોય તે શકય છે.ખાસ કરીને નગરો અને મહાનગરોમાં જયાં નાત�તની સભાનતા
ઓછી થઈ છે �યાં તો કાયદાના લીધે ચો�કસ ફેર પડે જ છે.પરંતુ �ા�યિવ�તારો કે �યાં સરકારી કાયદા કરતાં સમાજના
ધારાધોરણોનંુ િવશેષ ચલણ છે.�યાં હજુ પ�રિ�થિતમાં બહુ મોટો ફરક પડયો નથી.
કાયદો એ મનોવલણ પ�રવત�ન માટેનું સાધન છે પરંતુ કાયદાની મયા�દાઓ છે કે કાયદો હદયપ�રવત�ન કરી શકતો નથી.
આથી કાયદાની સાથેસાથે લોક�ગૃિત �યાસ થાય એ પણ એટલું જ જ�રી છે.
આપણે જોઈ ગયા તેમ �યિ�તના મનોવલણોના મૂળ તે જે જૂથોનો સ�ય છે તેવાં સ�યપદ જૂથોમાં અને તે જે જુથોનો
સ�ય થવા માંગે છે તેવા સંદભ�જૂથમાં છે.અને તેથી જ મનોવલણોનંુ પ�રવત�ન કરવાનો એક ર�તો આ બે જૂથમાંથી કોઈ
એક બદલાય તે જ છે. આ બાબતમાં �યૂકેિ�બ (1943)નામના અ�યાસીને એક અ�યાસ સમાજલ�ી મનોિવ�ાનના
�ે�માં સુ�િસ�ધ થઈ ગયો છે.કોલેજ િશ�ણની �યિ�તના મનોવલણો પર કેવી અસરો પડે છે તે આ અ�યાસમાં �પ� થયંુ
છે. �યૂકો�બે અમે�રકાની એક નાની રેિસડે�યલ કોલેજમાં આ �યોગ કય� હતો. આ કોલેજ લે�ડઝ કોલેજ હતી. તેમાં
સરકારી આટ�સ & કોમસ� કોલજે,વંથલી(સોરઠ) Page 54
ઓછી સં�યા હતી અને બધાને કે�પસ પર રહેવાનંુ હતુ.ં આથી અ�યાપકો અને િવ�ાથ�નીઓ પર�પર આંત��યામાં આવે
તેવાં ઠીક ઠીક શકયતા હતી. આ કોલેજની િવ�ાથ�નીઓ છે તેમાંની મોટા ભાગની તો ધિનક અને �માણમાં ��ઢચુ�ત
એવા ઘરોમાંથી આવતી હતી, �યારે અહ�ના અ�યાપકો ખૂબ ઉદારમતવાળા હતા. અ�યાપકો અને િવ�ાથીનીઓ વ�ચેની
આંતર��યાના �સંગેના લીધે િવ�ાથ�નીઓના મનોવલણો બદલાયાં. તેઓ પણ વધુને વધુ ઉદારમતવાદી (liberal) બનતી
ગઈ.પચીસ વષ�નાં વહાણાં વાઈ ગયા પછી �યૂકો�બે (1963)માં આ િવ�ાથ�નીઓમાંથી જેટલાનો સંપક� થઈ શકે
તેટલાનો સંપક� કય� અને તેમનો અ�યાસ કય� તો જણાયંુ હતંુ કે તેમના જેવી સામાિજક-આ�થક ��ચાદભૂિમકાવાળી
સમવય�ક મિહલાઓની તુલનામાં તેઓ �પ� રીતે વધુ ઉદારમતવાદી વલણ ધરાવતી હતી.આમ છતાંય અહ� એક બાબત
�પ� કરવી જોઈએ કે પ�રિ�થિતએ પ�રિ�થિતએ ઘણો ફરક પડી �ય છે.�યોગશાળામાં અને કોલેજ કે�પસમાં
મનોવલણોમાં ન�ધપા� પ�રવત�નના પુરાવા મળે તે શકય છે.પરંતુ રાજકારણીઓ, �ચારકો અને �હેરખબરના કાય� સાથે
સંકળાયેલા �ણે છે કે માિહતી �સારનાં સામુદાિયક મા�યમ �ારા લોકોના મનોવલણો બદલવાની ઝંુબેશમાં ઘણીવાર ધાયા�
પ�રણામે �ા�ત થતાં નથી.
સમૂહના િવચારો અને વલણો બદલવા ંએ કંઈ સહેલી બાબત નથી.આપણા દેશમાં જો કે ચૂંટણીના સમયે એક યા બી�
પ�ની તરફેણમાં મોજંુ આવે છે. અથવા એવું મોજુ છે એવો દાવો કરવામાં આવે છે. ��દરા� તરફેણમાં ૧૯૭૦-૭૧મા ં
એવું મોજંુ આ�યું હતુ.ં “��દરા આઈ હ,ૈ નઇ રોશની લાઈ હૈ” નો નાદ દેશમાં ઘર ેઘરે ફરી વ�યો હતો અને તેના લીધે
અભૂતપૂવ� િવજય તેમને અને તેમના પ�ને મ�યો હતો.૧૯૭૫માં કટોકટી લાદયા બાદ તેમની લોકિ�યતા ઘટી હતી અને
કટોકટીના ૧૮ માસ બાદ જે ચૂંટણી આપવામાં આવી તેમાં જનતા મો�ને િવ�ય �ા�ત થયો હતો. ઉ�ર�દેશની ૮૫
સંસદ બેઠકોમાંથી સમ ખાવાય એક પણ બેઠક ��દરા�ની ક��ેસને ફાળે ગઈ નહોતી. પરંતુ બે વષ�ના જનતા શાસનમાં
નેતાઓ અંદર અંદર લડયા, ફરી પાછી ૧૯૮૦ માં મ�યસ� ચૂટંણી આવી પડી. જે ઈિ�દરા� ફ�કાઈ ગયા હતા તેમનું જ
પુનરાગમન થયંુ.એજ રીતે ૨૦૧૪ની ચૂટણીમાં મોદી મો� એ સતામાં પ�રવત�ન લા�યું
હોપલૅ�ડ અને જોિનસ (1959) નામના બે અ�યાસીઓએ મનોવલણ પ�રવત�નનંુ એક ઉપયોગી મોડેલ સૂચ�યંુ છે. આ
મોડેલમાં જો કે ઘણા તબ�કાઓ અને પ�રવત� છે. પરંતુ અ�યાસની સરળતા ખાતર આ મોડેલને નીચેની આકૃિતમાં ખૂબ
સાદા �વ�પમાં રજૂ કરવામાં આ�યું છે.
��યાયક Communicators ➙ ��યાયન Communication➙ 〇 આજુબાજુની પ�રિ�થિત
લ�ય (Target) પૂવ�ની �િતબ�ધત
આ આકૃિતમાં બતા�યું છે તે મુજબ ��યાયનની ���યામાં સૌ �થમ તો કોઈ “��યાયક’ (communicator) હોય છે.આ
��યાયક કોઈ ��ન િવશે અમુક દિ��બદુ કે મંત�ય ધરાવતા હોય છે.અને બી�ઓ પણ તેના જેવા જ દિ��બદુ કે મંત�ય
ધરાવે તે માટે એ �ય�નશીલ હોય છે. આ �ય�નમાં બી� પોતાના મંત�યો બદલે એ માટે કોઈને કોઈ �કારની
‘��યાયન’નીતે (communication) યોજના કરે છે.આ ��યાયનનો �ય�ન અમુક ચો�કસ “પ�રિ�થિત”(situation) મા ં
કરવામાં આવે છે.આમ આ સમ� ���યામાં �ણે મહ�વનાં અને આવ�યક ત�વો છે.��યયાયનનંુ ઉ�મ�થાન, ��યાયન
સરકારી આટ�સ & કોમસ� કોલજે,વંથલી(સોરઠ) Page 55
અને પ�રિ�થિત તેમજ આસપાસનંુ વાતાવરણ ( situation and surroundings) પરંતુ અહ� મુ�કેલી એ છે કે
��યાયકે જે ��યાયન કરવા ધાયુ� હોય તે “લ�ય (target) સુધી તેવાને તેવા �વ�પમાં પહ�ચતંુ નથી.કયારેક તો ��યાયન
લ�ય સુધી િબલકુલ પહ�ચતંુ નથી એનંુ કારણ એ છે કે ��યાયન થાય છે પરંતુ .��યાયને લ�ય સુધી પહ�ચાડનાર કોઈ
�યવ�થા હોતી નથી. The lines of communication do not exist.
�ી. કુ���વામીએ દિ�ણ ભારતના મૈસુર િજ�લામાં એક અ�યાસ ૧૯૬૧-૬૨ માં કય� હતો. આ અ�યાસમાં તેમને
જોવા મ�યંુ હતું કે �ા�ય િવ�તારના ૩ કરતાંય વધારે લોકોએ પંચવષ�ય યોજનાઓ િવશે કંઈ જ સાંભ�યું ન હતંુ.
બીજંુ,એવું પણ બને છે કે ��યાયન કરવામાં આવે તે પણ પૂવ� �િતબ�ધતાઓ અને �ય�કતગત મા�યતાઓને લીધે ��યાયન
લ�ય જૂથ સુધી પહ�ચતંુ જ નથી. રે�ડયો પર અ�પૃ�યતા િવરોધી ગમે તેટલા વાતા�લાપો અપાય પરંતુ સવણ� તે સાંભળતા
જ નથી.આ ઉપરાંત ��યાયન �યાં થઈ ર�ું હોય તેની આસપાસ પણ એક �કારનંુ “વાતાવરણ” હોય છે. જે ��યાયન
થઈ ર�ું હોય તેનાથી િવ��ધ �કારનો �ચાર આ વાતાવરણમાં થઈ ર�ો હોય તે પણ શકય છે અને તેની જે વધારે અસર
થતી હોય તે પણ “��યાયન થતંુ નથી.
મનોવલણના પ�રવત�નના �ે�ે અ�યાસીઓએ “માિહતી �વાહની ��-પગી ��કયા” (Two-step flow of
information)ની ચચા� કરી છે.તે પણ આના અનુસંધાનમાં એક �ણવા જેવી બાબત છે.આપણા દેશમાં મોટા ભાગના
લોકો અખબારો વાંચતા નથી. રે�ડયો લોકિ�ય બ�યો છે પરંતુ મોટા ભાગના લોકો તે રે�ડયો, પર િવિવધભારતી કે ઑલ
ઇિ�ડયા પરના �ફ�મી ગીતે િસવાય ભા�યે જ કશંુ સાંભળે છે.ટી.વીની િ�થિતપણ એજ છે.
રે�ડયો પરના મહ�વના કાય��મો �યાનથી સાંભળનારા અને કાળ�પૂવ�ક અખબાર વાંચનારા કે ટી.વી પરના અગ�યના
કાય��મ જોનાર લોકોની સં�યા ૧૨૫ કરોડની વસિતના ઘણી ઓછી છે.આથી જે અખબારો વાંચે છે, ર�ેડયો કે ટીવી જેવા
સાધનો �ારા િવિવધ �કારના માિહતીપૂણ� વાતા�લાપોના સંપક�માં રહે છે તેઓ પોતાના જૂથ કે સમાજમાં સૌથી વધુ
�ભાવ પાડવા સમથ� બને છે.મનોવૈ�ાિનકો તેમને “ઓિપિનયન લીડર” તરીકે ઓળખાવે છે.આનું કારણ એ છે કે આ
�કારની �યિ�તઓ તેમની સાથે રહેતા કે સંકળાયેલા લોકો પર ન�ધપા� અસર પાડી શકે છે.તેમણે જે માિહતી �ા�ત કરી
હોય છે તે પોતાના પ�રિચતો અને િમ�ો સુધી �ણે અ�ણે તેઓ અવ�ય પહ�ચાડે છે.
��યાયનની આ ��–પગી �યવ�થાને લીધે મનોવલણો બદલવા માટે પીરસવામાં આવતંુ કેટલંુક સાહી�ય લોકો સુધી
પહ�ચતંુ થાય છે.અને તેથી જ મનોવલણ પ�રવત�નના અ�યાસીઓ એવો આ�હ સેવે છે કે મનોવલણ પ�રવત�ન કરવું હોય
તો સૌથી પહેલાં “ઓિપિનયન લીડર” સુધી એ વાતને પહ�ચાડવી જોઈએ. ઓિપિનયન. લીડર સધુી વાત પહ�ચે એ પહેલું
પગલંુ અને બી� પગલામાં તે વાત તેમના �ારા લોકો સુધી પહ�ચે છે.
ભારતના સમાજ�વન અને રાજકારણમાં આના અનેક દ�ાંતો મળી આવે તેમ છે. ઇ.સ.૧૯૨૦ માં જયારે ગાંધી�એ
અસહકારની ચળવળના �ીગણેશ કયા� �યારે તેમને કા�મીરથી માંડી ક�યાકુમારી સુધીના સમ� દેશનું અનુમોદન મ�યું હતું
હ�રો જવાબદાર દેશવાસીઓએ પોતાના �યવસાય છોડી દઈને આ ચળવળમાં ઝુકા�યું હતુ.ં લાખો િવ�ાથીઓએ
સરકારી આટ�સ & કોમસ� કોલજે,વંથલી(સોરઠ) Page 56
શાળાકોલેજને રામરામ કરી દીધા હતા.આવી ચમ�કારીક ઘટના એ સમયે બની એનંુ કારણ એ હતું ક ે ��યાયનનંુ
ઉ�ગમ�થાન કે ગંગો�ી ગાંધી� હતા.ઈ.સ.૧૯૧૭ માં ગાંધી�એ. (૧) િબહારના ચંપારણમાં ગળી કામદારનો સ�યા�હ
(૨) અમદાવાદમાં િમલમજૂરનું આંદોલન અને તે માટેના ઉપવાસ (૩) દુકાળની પ�રિ�થિતમાં જમીન-મહેસુલ માફ
કરાવવા માટે ખેડા સ�યા�હ (૪) વેઠ–�થાની નાબુદીનંુ આંદોલન એમ ચાર સફળ અંદલમાં નેતૃ�વ પૂ� ંપાડી સમ� રા�ને
પોતાની િનભ�યતાને પ�રચય કરા�યો હતો.
અસહકારની લડતમાં તેમનો સંદેશ હતો,“સ�ય અને અ�હસા.” સરકારને અપાતો બધો જ સહકાર પાછો ખ�ચી લેવા માટે
લોકોને તેમણે અપીલ કરી હતી. સરકારી નોકરીને લાત મારવાની અને સરકારે આપેલા ઇ�કાબે ફગાવી દેવાની પણ તેમણે
વાત કરી હતી.આ સમયની પ�રિ�થિત પણ આંદોલન માટે સાનુકૂળ હતી.જિલયાંવાલા બાગની હ�યાકાંડની ઘટના બની
ચૂકી હતી (૧૩ એિ�લ, ૧૯૧૯),િખલાફત આંદોલન પણ થઈ ચૂકયું હતુ.ંહોમ�લ લીગની જે માગણી હતી તેને પણ
િ��ટશ સરકાર સંતોષવામાં િન�ફળ નીવડી હતી.મો�ટે�યુ-ચે�સફડ� સધુારાઓમાં કેટલાક લોકોને મતાિધકાર અપાયો હતો.
પરંતુ એ ખૂબ અપૂરતો હતો.આમ સમ� રા�માં અસંતોષની જવાળાઓ �યાપક રીતે ફેલાયેલી હતી.ગાંધી� તો આ
આંદોલન �ારા ‘લોક�ગૃિત’ લાવવા માગતા હતા અને તેથી ‘�હદુ�તાનના લોકો એ ��યાયનનું લ�ય હતુ.ં દેશ�યાપી કહી
શકાય એવી આ �થમ લડત જ હતી.અને તેથી લોકો લડતમાં જોડાવા ખૂબ આતુર હતા.આ લડતના લીધે િવદેશી
શાસનને દૂર કરી શકાશે એવી આશા પણ લોકોમાં જ�મી હતી પરંતુ �હ�દની મોટા ભાગની વસિત તો ‘અ�ાન’ હતી. આ
બધાને �ગૃત કરવા માટે ‘��-પગી’ પ�ધસિતનો ઉપયોગ થયો હતો.
ગાંધી�ની અપીલને માન આપીને જે લોકોએ સરકારી નોકરીને લાત મારી,જે િવ�ાથ� ઓએ પોતાને અ�યાસ છોડી દીધો
તે બધા �હદના ગામડે ગામડે ગાંધી�નો સંદેશ પહ�ચાડવા ઘૂમી વ�યા.૧૯૨૦-૨૧ ની મા� અસહકારની લડતમાં જ
નહ� તે પછી ૧૯૩૦ની દાંડીકૂચ લડતમાં અને ૧૯૪૨ની સુિવ�યાત “�હદ છોડો' આંદોલનમાં પણ આ જ પ�ધિતએ
��યાયન અને �ચાર કાય� થયંુ હતુ.ં ગાંધી�માં લોકોની નાડ પારખવાની અજબ કોઠાસુઝ હતી અને તેવી જ આઝાદી
માટેના બિલદાન આપવા તે લોકોને સમ�વી શ�યા હતા.
આથી િવપરીત, આઝાદી બાદ,�� સુધી પહ�ચવાનો ભા�યે જ કોઈ �ય�ન જોવા મળે છે.ચૂંટણીઓન ે બાદ કરતાં
લોકસંપક� નામશેષ થઈ ગયો છે.લોક�ગૃિત લાવવાને બદલે ચૂંટણીઓ કેવી રીતે �તવી એમાં જ નેતાઓ પાવરધા બ�યા
છે. રચના�મક કામો કરતાં સ�ા અને સંપિ� એ જ મુ�ય લ�ય બની ગયું છે અને આથી જ પંચવષ�ય યોજનાઓ હોય,
રા�ીય એકતાની વાત હોય કે ગરીબી નાબૂદીના કાય��મ હોય કશાની વાત અને િવગત �� સુધી પહ�ચતી નથી. બધંુ
સરકારી �તરે જ ચાલે છે.સૂ�ો અને �ચારના ડીમડીમને સહારે કયાં સુધી ચાલશે? આઝાદી બાદ ‘રા�ઓના
સાિલયાણીની નાબૂદી’ અને ‘બે�કોના રા�ીયકરણ’ જેવી ઘટનાઓમાં લોકવલણ બદલાયાના કેટલાંક લ�ણો જોવા મ�યાં
હતાં.પરંતુ એ ‘નઈ રોશની’ લાંબી ચાલી નહી’ દેશના ખૂણે ખૂણે ગરીબોના કૂબામાં જે �કાશ રેલાવો જોઈએ એ તો હ�
બહુ દૂર લાગે છે અને �યાં સુધી પરંપરાગત �વનપ�ધિત અને મનોવલણોમાં પ�રવત�ન આવવું મુ�કેલ છે.
સરકારી આટ�સ & કોમસ� કોલજે,વંથલી(સોરઠ) Page 57
*** મનોવલણોનંુ માપન-
મનોવલણ એટલે કોઈ પણ પ�રિ�થિત ક ે તેના ચો�કસ પાસા પર�વે �િચ-અ�િચ, ��ધા-અ��ધા કે તેની �વીકૃિત યા
િવરોધયુ�ત મન:િ�થિત.આ ગમો-અણગમો કે િવરોધ-અિવરોધ શૂ�યવતથી માંડીને સાધારણ ઠીક, ઠીક, વધાર,ે તી� અને
આ�યંિતક એમ જુદી જુદી મા�ા ધરાવતો હોય છે.તેમાં �માણા�મક ભેદ જ�ર હોય છે,�ય�કત શ�દો �ારા અને ચો�કસ
ચે�ા�મક �િત��યા �ારા એમ બંને રીતે આ િવરોધ કે �વીકૃિત �ય�ત કરે છે.આ દિ�એ એ �પ� છે ક,ે�ય�કતના શાિ�દક
િવધાનની સમી�ા કરીને અથવા �યિ�તની સમ� િવિવધ ક�ાનાં શાિ�દક િવધાનો રજૂ કરીને તે પર�વે �યિ�તની સંમિત-
અસંમિત �ણીને મનેવલણ �ણી અને માપી શકાય છે.સામા�ય રીતે મોવલણમાપનમાં નીચેનાં પાંચ પ�રમાણોનંુ માપન
થાય છે:
(૧) �દશા (Direction) : �યિ�ત ચો�કસ બાબત કે મા�યતાની તરફદારી કરે છે કે િવરોધ. દા.ત.-સમાજવાદ ઈ� છે ક ે
મૂડીવાદ?
(૨) તી�તા: �યિ�ત સમાજવાદની �થાપના ��યે કેટલું તી� મનોવલણ ધરાવે છે.તે સમાજવાદ ધીમે ધીમે ફેલાય તેમ
ઇ�છે છે કે એકાએક?
(૩) મા�ા (Degree) : �યિ�તની મા�યતાની મા�ા �ણવા તે �વનનાં સવ� �ે�ોમાં �ચનીચના ભેદ દૂર કરવા માગે છે
કે મા� આ�થક �ે�ે? તે તેના જવાબ પરથી ન�કી થાય છે.
(૪) સંગતતા (Consistency) : �ય�કત તેની મા�ામાં સુસંગત છે કે કેમ, �યિ�ત જો સમાજવાદની �થાપના માટે
�હસા જ�રી માને છે તે સમાજવાદના િવરોધીઓને પણ �હસા કરવાનો અિધકાર છે એમ �વીકારે છે?
(૫) �ધાનતા (Salience) : બી� બધા મનોવલણોની અપે�ાએ ચો�કસ મનોવલણ કેટલી �ધાનતા કે અ�તા ધરાવે
છે, દા:ત- સમાજવાદમાં માનતી �યિ�તને તે અંગે પુછાય કે ન પુછાય તો પણ ગમે �યાંથી લાવીને પણ સમાજવાદની વાત
જ આગળ ધરે છે કે કેમ ?
સામાિજક મનોવલણ માપવા માટે મનોવૈ�ાિનકોએ મુ�ય�વે �ણ પ�ધિતઓ યો� છે.આ પ�ધિતઓનાં નામ નીચે �માણે
છે :
(૧) આ�મ-વૃ�ાંત �ારા માપન (self-report measures) .
(૨) બા� વત�નનું િનરી�ણ (observation of overt behavior)
સરકારી આટ�સ & કોમસ� કોલજે,વંથલી(સોરઠ) Page 58
(૩) આંિશક રીતે સંરિચત ઉ�ીપકના અથ�ઘટનની પ�ધિત (Interpretation of partially structured stimuli)
(૧) આ�મવૃ�ાંત �ારા મા૫ન :
આ પ�ધિતમાં મનોવલણોનું માપન કરવા માટે કાળ�પૂવ�ક તૈયાર કરેલાં િવધાનો ઉપયોગ થાય છે.આ િવધાનનું વૈ�ાિનક
પ�ધિતથી સંપૂણ� શુિ�ધકરણ અને �માણીકરણ કરવામાં આ�યંુ હોય છે.તે દરેક િવધાનને આંકડાશા��ીય પ�ધિતની મદદથી
ચો�કસ એક આંક (Index) આપવામાં આ�યો હોય છે.સાધારણ રીતે જેના મનોવલણનું માપન કરવાનું છે તે �ય�કતએ
આ િવધાન સાથે પોતે ‘સંમત’ થાય છે કે ‘અસંમત’ થાય છે તે જણાવવાનું હોય છે. ધ�ંખ�ં દરેક િવધાનનું એક મૂ�ય
(scale value) ન�કી કરવામાં આવી હોય છે.અને તેથી તેના પરથી મનોવલણના માપનને એક સં�યા�મક આંક
(Quantitative index) મેળવી શકાય છે.આ �કારની પ�ધિતમાં થ�ટ�ન,િલકટ� અને બગાડસ� નામના અ�યાસીઓની
મનોવલણ માપન તુલાઓ �ચિલત છે.
૧. થ�ટ�ન તુલા :
થ�ટ�ને ૧૯૨૬-૩૧માં આ તુલા તૈયાર કરી હતી. તે નીચે દશા�વેલી વૈ�ાિનક રીતે તૈયાર કરવામાં આવે છે.
(૧) કોઈ પણ બાબત કે ��ન પર�વે બને તેટલાં મંત�યો એકિ�ત કરવામાં આવે છે.
(૨) તે કથન ૨૦ કે ૨૫ િવશેષ�ો સમ� રજૂ કરી તેનું તરફેણયુ�ત અને િવરોધદશ�ક એવા બે િવભાગમાં વગીકરણ કરવામાં
આવે છે. િવવાદા�પદ અને સંદહેા�પદ કથનો રદ કરવામાં આવે છે.
(૩) ��યેક કથનને િવશેષ�ોએ જે �માંક આ�યો હોય તે �માણે ગોઠવી દેવામાં આવે છે. આ �માંક ઊતરતી યા ચઢતી
સંમિત કે અસંમિત સૂચવે છે.
આ રીતે તૈયાર થયેલાં “તરફેણયુકત’ અને ‘િવરોધદશ� િવધાનો �યિ�ત સમ� મૂકીને તે કયાં િવધાનો સાથે સંમત થાય છે તે
ન�ધી તેને આધારે �યિ�તના મનોવલણની �દશા અને મા�ા ન�કી કરવામાં આવે છે.
દા:ત- યુ�ધ અંગે �યિ�તનાં કેવાં મનોવલણો છે તે માપવા માટે થ�સને એક તુલા રચી છે. તેમાં િનચે મુજબનાં િવધાન છે
૧. યુ�ધ એ ભ�ય ઘટના છે.(૧૧.૦)
૨. હું યુ�ધ િવશે કદી િવચારતો નથી અને યુ�ધની બાબતમાં મને કોઈ રસ નથી.(૫.૫)
૩. યુ�ધ એ િનરથ�ક બાબત છે અને તેનાથી આ�મિવનાશ થાય છે.(૧.૪)
સરકારી આટ�સ & કોમસ� કોલજે,વંથલી(સોરઠ) Page 59
આ ��યેક િવધાનનું મુ�ય ક�સમાં દશા��યા મુજબ અગાઉથી નકકી કરેલ છે.�યિ�ત જે િવધાનો સાથે સંમત થાય તે બધા
િવધાનના મૂ�યનો મ�યક ન�કી કરી તેનો મનોવલણ �ા�તાંક સરેરાશ કરતાં વધારે હોય તો તે �યિ�ત યુ�ધ તરફી અને
સરેરાશ કરતાં ઓછો હોય તો યુ�ધ િવ��ધ મનોવલણ ધરાવે છે એમ કહી શકાય.
(૨) િલકટ� તુલા (Likert Scale):
િલકટ� ૧૯૩૨માં આ તુલા રચી હતી. તેની રચનાિવિધ આ �માણે છે.
(૧) કોઈ પણ ��ન સંબંધી અનેક િવધાનોને સં�હ કરવો.
(૨) આમાં �ય�ત થતા મતોનો દઢ �વીકાર, �વીકાર,અિનિ�ચત, અ�વીકાર અને િવરોધ એવાં પાંચ મૂ�યમાં વગીકૃત કરવાં
અને તે પાંચ મૂ�યોને ૫, ૪, ૩, ૨, ૧ એવી અંકગણના આપવી. આ પછી �યિ�તઓ સમ� એ િવધાને રજૂ કરી, તેના
�ા�તાંકોનો સરવાળો કરી તેનું મનોવલણ નકકી કરવું.િલકટ� મૂડીવાદ, આંતરરા�ીયતા અને રંગભેદ અંગે આ �માણે તુલા
રચી હતી. િલકટ�ની પ�ધિત થ�ટ�ન કરતાં સરળ છે,અલબ� બંનેનાં પ�રણામો ખૂબ સહસંબંધ ધરાવે છે.
૩. બોગાડ�સની તુલા પ�ધિત:
આ પ�ધિતમાં સમાજમાંથી કેટલાંક એવાં િવધાનો અને મંત�યો એકિ�ત કરવામાં આવે છે કે જે સામાિજક અંતર સૂચવતાં
હોય.આ પ�ધિત અનુભવગત વા�તિવકતાના પાયા પર સામાિજક અંતરનું માપન કરે છે.�ી કપુ�વામી તેની સમજૂતી
આપતાં જણાવે છે કે,આપણે આપણા સંપક�માં આવતા બધા માણસો ��યે વત�નની દિ�એ એકસરખી િનકટતા રાખતા
નથી. દા:ત. કેટલીક �ાિતના માણસો સાથે ખૂબ જ િનકટનો નાતો હોવા છતાં આપણે તેમને આપણા
રસોડામાં,દેવમં�દરમાં કે તેવા �થળે �વેશ આપતા નથી.ઘણા �હદુઓ મુસલમાન કે પારસી સાથે િમ�તા ધરાવતા હોવા
છતાં તેમના લ�ામાં રહેવાનંુ, તેમની સાથે રોટી-બેટી �યવહાર કરવાનંુ મુનાિસબ લેખતા નથી.આ �યવહાર સામાિજક
અંતર-ભેદભદેની ક�ાનું મનોવલણ સૂચવે છે.દા:ત- એક �યિ�ત �ા�ણ હશે તે ન�ક રહેવામાં મુસલમાન કરતાં પારસીને
િવશેષ પસંદગી આપશે. ગુજરાતી, પાડોશી તરીકે મ�ાસી, પં�બી, મારવાડી કે બંગાળીમાંથી. પં�બી અને મ�ાસી એવી
�િમક પસંદગી દશા�વશ.ે
બોગાડ�સ રિચત સામાિજક અંતરમાપનતુલા તુલાપ�ધિતનું ઉ�મ સાધન છે.તેમાં કોઈ �યિ�ત કે જૂથ,અ�ય �યિ�ત કે જુથ
��યે કેવા �કારનું મનોવલણ અને વલણો અને તેમનું માપન ધરાવે છે તે �ણવા એક પછી એક ઓછી ઘિન�તા સૂચવતા
નીચે �માણે સાત �કારના સંબંધલ�ી ��નો પૂછવામાં આવે છે.આપણે દ�ાંત તરીકે તે સંબધ પા�ક�તાન સાથે કય� છે.
૧. તમે પા�ક�તાની સાથે િવવાહસંબંધ બાંધશો ?
૨. તમે પા�ક�તાની સાથે િનકટ મૈ�ીસંબંધ બાંધશે ?
સરકારી આટ�સ & કોમસ� કોલજે,વંથલી(સોરઠ) Page 60
૩. તમે પા�ક�તાનીને પાડોશી તરીકે અપનાવવાનંુ પસંદ કરશો ?
૪. તમે પા�ક�તાનીને ધંધામાં ભાગીદાર તરીકે અપનાવવાનું પસંદ કરશો?
૫. તમે પા�ક�તાનીને ભારતની નાગ�રકતા અપાય તેમ ઈ�છો છો ?
૬. તમે પા�ક�તાની ભારતમાં મુલાકાતી તરીકે આવે તેમ ઈ�છો છો?
૭. પા�ક�તાની ભારતમાં કારણવશાત્ જ આવે એમ તમે માનો છો?
આમાં �યિ�ત ૧ થી ૭ માંથી કયા કયા �કારના સંબંધો આવકાય� ગણે છે તે પરથી તેના પા�ક�તાની ��યેના મનોવલણની
�દશા અને મા�ા �ણી શકાય છે.
મનવલણના માપનની આ બધી ટેકિનકો એકબી� સાથે �ચો સહસંબંધ ધરાવે છે.એક ટેકિનકમાં �ય�કત જો ‘ખૂબ
પૂવ��હ’ વાળી જણાય તે બી� ટેકિનકમાં પણ તેવું જ પ�રણામ આવે છે.
સરકારી આટ�સ & કોમસ� કોલજે,વંથલી(સોરઠ) Page 61
�કરણ- ૦૪.
નેત�ૃવ.
**** ��તાવના-
દરેક સમૂહમાં હંમેશાં કંઈક ને કંઈક �કારનું નેતૃ�વ તો જોવા મળે જ છે પરંતુ તે દરેકમાં નેતા અને નેતૃ�વ ન�કી કરનારાં
પ�રબળો જુદાં જુદાં હોઈ શકે છે.તેથી જ �ચ અને કચ�ફ�ડ તથા બેલાચીએ જણા�યું છે ક,ેનેતૃ�વની �યા�યા કરવી અને
સમૂહના નેતાને ઓળખવો તે સમ�યા સરળ નથી. આ સમ�યા અટપટી કે જ�ટલ છે.છતાં તે અંગે શ�ય એટલી �પ�
સમજ કેળવી લેવી પણ એટલી જ જ�રી છે.કારણ કે નેતૃ�વ અને અનુયાયીપણાનાં સૂિચત �થાનો અને ભૂિમકાઓ
સમૂહના કામકાજ (functioning) તેમજ સ�યોની જ��રયાત અને ઈરછાઓના સંતોષ માટે િવશેષ મહ�વ ધરાવે છે.
સામુિહક �વન નેતૃ�વ િવના અસંભિવત છે.આપણે રમતગમતના મેદાન ઉપર રમતાં બાળકોને કંઈ રમતા જોઈએ તો
તેમાં કોઈ નેતા હશે અને બી�ં બાળકો તેના આદેશને અનુસરતા હશ.ે કોલેજમાં કોઈ ને કોઈ િવ�ાથી આગેવાનીભય�
ભાગ ભજવે છે.જુદાં જુદાં વતળુોના મં�ીઓ તથા મહામં�ી ઓ અ�ય િવ�ાથીઓના નેતા જ છે. શેરીના ��નોમાં અિધક
રસ લેનાર �યિ�તને સહુ આગેવાન ગણી સ�માને છે. કોઈ સરકારી ખાતાનો વડો પણ એક �કારે નેતા જ છે.તેવી જ રીતે
�ફ�મનો �દ�દશ�ક પણ નેતા જ કહેવાય, કારણ કે તેના આદેશ અનુસાર બધા અિભનેતા અને અિભને�ીઓ પોતાનો રોલ
કરે છે. ઘરમાં પણ વડીલનંુ નેતૃ�વ હોય છે.આ રીતે, નેતાઓ સામાિજક, રાજકીય, ધા�મક, આ�થક, નૈિતક, વ�ૈાિનક એવા ં
અનેક �ે�ોમાં અિ�ત�વ, મહ� અને �ભુ�વ ધરાવે છે.
સમાજલ�ી મનોવૈ�ાિનકો તથા સમાજશા��ીઓ આજના યુગમાં નેતૃ�વના વૈ�ાિનક અ�યાસને અ�યંત મહ�વનો લેખે
છે.કારણ કે આધુિનક લોકશાહીના યુગમાં સમાજની તથા દેશની �ગિતમાં નેતા જ સૌથી મહ�વનો ફાળો આપે
છે.િવશેષમાં નેતૃ�વ િવશેની વૈ�ાિનક માિહતી કુશળ નેતા પેદા કરવાનંુ કેટલે અંશે કેવી રીતે શ�ય છે તેનો પણ �યાલ આપે
છે. કુશળ નતેાઓ પેદા કરવાની ઘણી જ આવ�ય�તાઓ હોય છે.
*** નેતા તથા નેતૃ�વનો અથ� અને નેતાની ઓળખ :-
સમૂહના નેતાને ઓળખવા માટે કચ, કચિ�ડ અને બેલાચીએ મુ�ય બે રીતો દશા�વી છે.
૧.આપણે જે તે સમૂહના સ�યને સમૂહને દોરવામાં સૌથી વધુ અસરકતા� (�ભાવશાળી) તમે કોને ગણો છો? એવો ��ન
પૂછીને તેના ઉ�રો ઉપરથી તે સમૂહના નેતાને ઓળખી શકીએ.
૨. જે તે સમૂહનું િનરી�ણ કરનારાઓને એ ��ન પૂછીએ કે તે સમૂહમાં �યો (કયા) સ�ય (સ�યો) પોતાના સાથી સ�યને
�ભાિવત કરે છે? અને તેના ઉ�ર ઉપરથી નેતા પારખી શકીયે અથવા તો િનરી�કોને સમૂહના સ�યોનાં અસરકારક કે
સરકારી આટ�સ & કોમસ� કોલજે,વંથલી(સોરઠ) Page 62
�ભાવી વત�નના વારંવારપણા �માણ (frequency)ની ન�ધ રાખવા જણાવીએ. અને તેમની પાસેથી જે માિહતી મળે તે
ઉપરથી પણ નેતાને ઓળખી શકાય.
આમ, સમૂહના સ�ય પાસેથી અને િનરી�કો પાસેથી એમ બે રીતે માિહતી મેળવીને તે ઉપરથી નેતા ઓળખી કે પારખી
શકાય.આ બંને પ�ધિતઓમાં નેતાને ઓળખવા માટેના માપદંડ તે સમાન જ છે.તે છે અમુક સ�ય(કે સ�યો)ની તેના સાથી
સ�ય ઉપર �ભાવ (અસર). તેને આધારે કચ, કચ�ફ�ડ અને બેલાચી નેતાનો અથ� દશા�વતી ટૂંકી પણ �પ� �યા�યા કંઈક
આવી બાંધે છે.“સમૂહના જે સ�યો પોતાના સમૂહની, �વૃિ�ઓને �ભાિવત કરે તેમને તે સમૂહના નેતાઓ કહી
શકાય.”નેતાની આ સરળ અને સાદી લાગતી �યા�યામાં ઘણા ફિલતાથ� (corollaries) રહેલા છે.આ ફિલતાથ� ગ�ભત
હોવાથી નેતૃ�વની ચચા�માં કેટલીક વેળા તેમની અવગણના કરવામાં આવે છે.પરંતુ નેતા તથા નેતૃ�વનો અથ� �પ� રીતે
સમજવા માટે આ �ણે ફિલતાથ� સમ� લેવા જ�રી છે. આ ફિલતાથ� નીચે મુજબ તારવી શકાય.
૧. દરેક સ�ય સમૂહના અ�ય કોઈક સ�યોની �વૃિ�ને તો ઓછેવતે અંશે અસરકતા� હોય છે. એટલે ઓછેવતે અંશે દરેક
સ�ય ઓછામાં ઓછો અ�પાંશે,અંશત નેતા તો હોય જ છે. એટલે કે �ભાવ અથવા અસરની દિ�એ નેતૃ�વ એ �માણની
બાબત છે તે સવા�શે કે િબલકુલ નિહ (all or none) જેવા �વ�પની બાબત નથી.એટલે આપણે નેતૃ�વ તેનામાં
આરોપીએ છીએ કે જેની અસર અથવા �ભાવ સમૂહની �વૃિ� ઉપર અ�ય સ�ય કરતાં વધુ �બળ અને તરી આવે એવો
(outstanding) હોય.અ�ય સ�યો કરતાં જેનામાં નેતૃ�વ ની મા�ા વધુ તેને આપણે નેતા કહીએ છીએ.
૨. નેતૃ�વનાં વત�નો પાર�પ�રક વત�ન �વ�પની આંતર��યાની જ ���યા ��યાઓનાં �વ�પોની જેમ નેતૃ�વ પણ �ીમાગ�
(two-ways) છે.નેતા અનુયાયીઓને અસરકતા� હોય છે તે જ �માણે અનુયાયીઓની અસર નેતા ઉપર પણ થાય છે.
૩. આ �િ�એ અ�ય સ�યો ઉપર ન�ધપા� �ભાવ પાડનાર વા�તિવક (actual) નેતા અને બહુ અ�પ અસર પાડી શકે
તેવા સમૂહના સ�ાવાર વડા (official lead) અથવા ઔપચા�રક નેતા (formal leader) વ�ચેની િભ�નતા (તફાવત)
પણ આપણે ન�ધવી જ રહી.
કચ, કચ�ફ�ડ અને બેલાચીએ નેતૃ�વ અને નેતા િવષે સમજ આપતાં રજૂ કરેલાં માગ�દશ�ક �િતપાદનો (guides)માંથી બે
ને સમજવાને અહ� આપણે �ય�ન કરીશંુ
માગ�દશ�ક �િતપાદન- સમૂહમાં નેતૃ�વનો ઉદય તથા તેનાં કાય� તે સમૂહનાં રચનાતં�,પ�રિ�થિત તેમજ સમ�યા
(કામગીરી)ને આધારે ન�કી થાય છે.
આ �િતપાદનની ચચા� �ચ અને તેના સાથી લેખકોએ બે િવભાગમાં કરી છે.
૧. નેતૃ�વનો ઉદય અને તેનાં િનણા�યક પ�રબળો
૨. નેતાનાં કાય�.
સરકારી આટ�સ & કોમસ� કોલજે,વંથલી(સોરઠ) Page 63
૧. નેતૃ�વનો ઉદય અને તેનાં િનણા�યક પ�રબળે-(Theories of leadership):-
સામા�ય રીતે,�ભાવ(નેતૃ�વ) સમાન રીતે સમૂહના બધા સ�યો વ�ચે વહ�ચાયેલું હોય છે તેવું માનવામાં આવતું નથી. પરંતુ
આપણે અગાઉ જોયું છે તેમ સમૂહમાં �ભાવ (એટલે કે નેતૃ�વ) એક અથવા એકંદરે બહુ જ થોડી �યિ�તઓમાં
આરોપવામાં આવે છે.આ બાબત િવશેષ કરીને સમૂહ જેમ વધુ જૂનો અને વધુ િ�થર બને છે તેમ તેને લાગુ પડે છે.અને
નતૃે�વની કેિ��તતા તથા તેમાં થતંુ પ�રવત�ન સમૂહે સમૂહે અ�યંત િવિવધતાભયુ� હોય છે.અહ� આપણે નેતૃ�વના ઉ�ભવ
તથા િવકાસ(કે પ�રવત�ન)માં સમૂહની િવશેષતા �વ�પનાં કે તેના સ�યોની િવશેષતા �વ�પનાં જે પ�રબળો ભાગ ભજવ ે
છે તેમાંના કેટલાકને સમજવાનો �ય�ન કરીશુ.ં આવાં પ�રબળ તરીકે ઉપરો�ત િવ�ધાનેએ મુ�ય�વે નીચેનાં પ�રબળાની
ચચા� કરી છે.
(૧) સમૂહની જ�ટલતા (૨) કટેકટી�પ (િવકટ) પ�રિ�થિત (૩) સમૂહની અિ�થરતા(૪) નેતૃ�વ જૂના કે વત�માન નેતૃ�વની
િન�ફળતા અને (૫) િવશેષ જ��રયાત અને ઈ�છાઓ.
(૧) સમૂહની જ�ટલતા (group–complexity)-
સમૂહ જેમ જેમ વધુ િવશાળ બને તેમ તેમ તેનાં �યેયો અને કાય�માં વધારો થતો �ય છે.એટલે કે સમૂહમાં જ�ટલતા વધુ
ને વધુ િવકસતી �ય છે,અને તે સાથે તેમાંથી નેતૃ�વને એક કો�ટ�મ (ચડ-ઊતર �મ) િવકસે છે.આવા ક�ટ�મમાં સૌથી ઉપર
મથાળે મુ�ય સવ��ચ નેતાઓ હોય છે.�યાર પછીના ઊતરતા �તરે ઉપર ગૌણ (secondary) અને કંઈક ઊતરતી ક�ા
(�થાન) ધરાવતા નેતાઓ હોય છે,અને કો�ટ�મના તિળયે સૌથી નીચેના �તરે અનુયાયીઓ (સામા�ય સ�યો) હોય
છે.નેતૃ�વના આવા કો�ટ�મના િવકાસમાં નેતૃ�વનું �સરણ (spreading) અથવા �િતિનિધ�વ (delegation) થયેલું
કહી શકાય. કેટલીક વાર એવું ધારી લેવામાં આવે છે કે નેતૃ�વના કો�ટ�મમાં એક જ �યિ�તના હાથમાં નેતૃ�વ કેિ��ત થયેલું
હોય છે.પરંતુ તે સાચંુ નથી.
(૨) કટોકટી�પ અથવા િવકટ પ�રિ�થિત (crises)-
સમૂહના દયેય તરફની �ગિત �ંધાઈ �ય અથવા સમૂહ સામે સલામિતની �િ�એ બહારથી. ભય આવી પડે કે પડકાર થાય
�યારે તેવી પ�રિ�થિતમાં િવશેષ કરીને નેતૃ�વના.ઉદયની જ��રયાત ઊભી થાય છે.આવી િ�થિતમાં �યેયને હાંસલ કરવા
માટે અથવા ભય કે પડકારના સફળ સામના માટે શું કરવું તે અંગે સ�યોમાં પૂરતી સમજ (�યારેક આવડત અને શિ�ત)
હોતી નથી.આવી પ�રિ�થિતમાં સમૂહને પોતાને જે કઈ સ�ય (કે સ�યો) પોતાની �યિ�તગત લાયકાતને કારણે �યેય.
હાંસલ કરવાની �દશામાં આગળ લઈ જઈ શકે તેવો અથવા ભય યા પડકારને પહ�ચી વળવા માટે સમથ� લાગે તે સ�ય (
અથવા સ�યો) નેતા બને તેવી ઘ�ં સંભાવના રહે છે.વળી, સમૂહ સામે પડેલા પડકારો અને કામગીરીની િવકટતાનું
�માણ. નેતૃ�વ કે નેતાના મા� ઉદય પૂરતી જ અસર કરે છે એવું નથી,પરંતુ, નેતૃ�વના િવભાજન માટે પણ તે કારણભૂત
બને છે. કટોકટી�પ પ�રિ�થિતઓમાં સામા�ય. રીતે મજબૂત અને કેિ��ત સ�ાવાળું નેતૃ�વ ઉદય પામતું હોય
છે.સરમુખ�યાર શાહીઓના ઉદયનંુ ઐિતહાિસક િવ�લેષણ દશા�વી �ય છે કે તેવી (સરમુખ�યારશાહી) �યવ�થાઓ અને
સરકારી આટ�સ & કોમસ� કોલજે,વંથલી(સોરઠ) Page 64
તેવું નેતૃ�વ સરકારમાં ત�કાળ પ�રવત�નની જ��રયાતવાળી કટોકટીની પ�રિ�થિતઓમાંથી ઉદય પા�યાં હતાં. કેટલીક વાર
રાજકીય સ�ાભૂ�યા ભાષણખોરો સ�ા-�ાિ�તના સાધન તરીકે કટેકટી સજ� પણ ખરા અને �યારેક તેવા લોકો સ�ા
�ળવી–ટકાવી રાખવા માટે કટેકટીની િ�થિત ટકાવી રાખવાનો �ય�ન પણ કરતા હોય છે.
આ અંગે લાઈટન (Lighton) નામના િવ�વાને બી� િવ�વયુ�ધ દરિમયાન �પાનીસ પુનવ�સવાટ તથા પુનઃ�થાપન
(relocation) અંગેના કે�પના નાનકડા સમાજ(miniature society)માં માણસેનંુ સંચાલન(governing of
men) િવષે અ�યાસ કય� હતો. તેમાં તેમણે �વનની ��થાિપત �વન તરેહમાં ઊભા થયેલા અણધાયા� િવ�ેપવાળા
તેમજ નજરકેદ િશિબરના આળસભયા� અને િવિજત(isolated) �વનનાં દબાણ હેઠળ તો �પાનીસોએ આંખ મ�ચીને
�વીકારેલી ઉદાસીનતાભરી શરણાગિતનું વણ�ન કયુ� છે.તેવી િ�થિતમાં જે કોઈ નેતા થાય. તેને �વીકારવા તેઓ તૈયાર હતા.
�ચ,કચ�ફ�ડ અને બેલાચી આવા િવિવધ અ�યાસો ઉપરથી તારવે છે ક ે
૧. જો સમાજે જેને સામને કરવાનું છે તે સમ�યાઓ (કે પ�રિ�થિત) ઘણી. િવકટ હોય તો નેતૃ�વનાં કાય� અનેક �યિ�તમાં
વહ�ચાય �ય છે.
૨. જેમ સમ�યાઓ કે પ�રિ�થિત ઓછી િવકટ (એટલે કે વધુ સરળ) હોય તેમ નેતૃ�વ વધુ ને વધુ કેિ��ત થવાની શ�યતા
રહે છે.
૩. પરંતુ, અમુક હદથી પણ ઓછી મુ�કેલ, એટલે કે ખૂબ જ સરળ સમ�યા હોય �યારે એમ લાગે છે કે કોઈ પણ સ�ય તે
હલ કરી શકે તેમ છે. તેથી નેતૃ�વ વધુ િવભાિજત બનવાની સંભાવના. રહે છે.
(૩) સમૂહની અિ�થરતા (group instability)-
સમૂહની બહારના તેમજ અંદરના ભય કે પડકારો નેતૃ�વ માટે ઉમદા તક બ�ે છે.સમૂહના પેટા સમૂહો વ�ચે સંધષ� ચાલતા
હોય.�યારે કેટલીકવાર શ�કતશાળી નેતા સમૂહમા.ંસમતુલા �ળવે છે અને બધાને (સ�યોને ઝઘડતા પેટા–સમૂહન)ે
સંગ�ઠત રાખે છે. એ રીતે સ�ાની સમતુલા માટે ચાવી�પ દર�જો ધરાવે છે. અને આમ કેિ��ીય નેતૃ�વ �ારા પેટા–
સમૂહનું સંઘષા��મક નેતૃ�વ દૂર કરવામાં આવે છે. �ચ,�ચ�ફ�ડ અને બલાચીએ આ અંગે �ોકેટ (crockett) નામનો
િવ�વાનનો અ�યાસપૂણ� અનુભવજ�ય આધાર ટાં�યો છે. તે મુજબ િવભાિજત સમૂહો જૂના નેતાઓની સ�ા અ�ત પામે
અથવા િછનવાઈ �ય અને નવા નેતા અને નેતુ�વનો ઉદય થાય તે માટે ઘણી ફળદાયી ભૂિમકા પૂરી પાડે છે.�ોકેટ િમિશગન
યુિનવ�સટીમાં કો�ફર�સ સશંાધન યોજના (conference research project)ના એક ભાગ તરીકે વેપારી, સરકારી
અને ઔ�ોિગક સંગઠનોના કો�ફર�સ �વ�પના ૭૨ સમૂહોમાં નવા નેતાઓના ઉદયની ઘટનાઓ ���યાનો અ�યાસ કય�
હતો. આવા સમૂહમાંથી જેમાં સમૂહ �યેયો અને તે હાંસલ કરવાના માગ� કે રીતો અંગે જુદા જુદા અિભ�ાય �વત�તા હતા
તેવા સમૂહોમાં આ બંને બાબતો અંગે એકમિત (કે સમાન અિભ�ાય) ધરાવતા સમૂહ કરતાં ન�ધપા� વધુ �માણમાં નવા
અનૌપચા�રક નેતાઓ ઉદય પા�યા હતા.
સરકારી આટ�સ & કોમસ� કોલજે,વંથલી(સોરઠ) Page 65
(૪) વત�માન નેતૃ�વની િન�ફળતા-
�યારે સમૂહને સ�ાવાર ઔપચા�રક (official) નેતા નેતૃ�વનાં કાય� યથાથ� �વ�પે અને પૂરતા �માણમાં બનાવી શકે નિહ
(એટલે કે તે નેતૃ�વ િન�ફળ �ય) �યારે નવા નેતાઓ તથા નેતૃ�વનો ઉદય થવાની શ�યતા રહે છે. �ોકેટના ઉપરો�ત
અ�યાસમાંથી પણ આ બાબતને સમથ�ન મળે છે. તે અ�યાસમાં જેમાં ઔપચા�રક (સ�ાવાર) નેતા પોતાનાં કાય� યથાથ�
રીતે ન દાખવી શ�યા હોય તેવા ૮૩ ટકા સમૂહના અ�ય સ�ય (સ�યો) એ-તે ઉપાડી લીધાં હતાં.તેની તુલનામાં મા� ૩૯
ટકા સમૂહો જ એવા હતા જેમાં ઔપચા�રક નેતાએ પોતાના કાય� પાર પા�યાં હોવા છતાં તેમાં નવા નેતા ૬ ઉદય પા�યા
હતા.
કા�ઝ (Kaiz), મે�કોબી (Maccoby), ગુ�રન (Gurin) અને ફલોર (Floor) નામના િવ�વાનોએ ૧૯૫૧માં સંયુ�ત
રીતે કરેલા એક અ�યાસમાંથી પણ આવા જ તારણો િનક�યાં હતાં. તેમાં રેલવે-માગ� િવભાગ ટુકડીઓ (railroad
section gangs)નો અ�યાસ કરવામાં આ�યો હતો. તેમાં ગ�ગ અથવા ટુકડીના સ�યોની જ��રયાત (ઇરછા)ની યથાથ�
રજૂઆત કરવાની કામગીરી (કાય�) અસરકારક રીતે બ�વવામાં �યારે નેતા િન�ફળ ગયા હતા �યારે અ�ય નેતાઓનો ઉદય
થયેલો જોવા મ�યો હતો.
(૫) નેતુ�વને લીધે નેતાની પોતાની અમુક જ��રયાત (ઈ�છાઓ) ની પ�રપૂિત-
અ�ય કઈ પણ સ�યોની જેમ જ સંભિવત નેતા (potential leader) પણ સમૂહ �યેય િસ�ધ કરવાની સાથે સાથે
પોતાની વધારાની જ�રીયાતો,ઈરછાઓ (accessory wants) સંતોષાય તે માટે �ય�નશીલ હોય છે.પરંતુ તેમાં આવા
નેતા અને અ�ય િબનનેતા �વ�પના સ�યો વ�ચે મુ�ય તફાવત એ હોય છે કે આવા (સંભિવત), નેતામાં અમુક એવી
ઇરછાઓ,જ��રયાતો �બળ હોય છે કે જે િવશેષે કરીને નેતૃ�વ (નેતા)ની ભૂિમકા �ારા જ સંતોષી શકાય. આવી
ઇરછાઓમાં સ�ાલાલસા,�િત�ાભૂખ અને ભૌિતક સંપિ��ાિ�ત વગેરે ઇ�છાઓને ગણાવી શકાય છે.
આ અંગે કચ, કચ�ફ�ડ અને બેલાચીએ કેળવણી સંબંધી કસોટી સેવાઓ(Educational testing services)ના એક
કાય�કર હેમ�ફલ ના એક �ાયોગા�મક અ�યાસનો િનદ�શ કય� છે.તેનાં પ�રણામો એ પણ �પ� રીતે દશા��યું હતું કે અ�પ
વળતર આપનારી પ�રિ�થિતઓ કરતાં વધુ બદલો આપનારી પ�રિ�થિતઓમાં નેતૃ�વ મેળવવા માટે સંભિવત નેતા
�વ�પના સ�ય �ારા ઘણા �ય�ન કરવામાં આ�યા હતા. આવા અ�યાસ અને િનરી�ણો ઉપરથી. �ચ અને તેના સાથી
લેખકો એવું તારવે છે ક,ે (i) સમૂહમાં જે આવી કોઈ �બળ ઇ�છા કે ઈ�છાઓવાળા સ�ય હોય તો તે સમૂહમાં નવા
નેતાનો ઉદય થવાની આપણે ખા�ીપૂવ�ક ધારણ બાંધી શકીએ (ii) વળી, જે સમૂહમાં સંભિવત નેતા �વ�પને આવા સ�ય
ઘણા હોય તો િવભાિજત નેતૃ�વ તેનો એક શકય ઉકેલ બની શક.ે (iii) સમૂહમાં સંભિવત નેતા �વ�પના આવા સ�ય બહુ
જ થોડા હોય તો કેિ��ત સ�ાવાળું નેતૃ�વે ઉદય પામે તેવું બન.ે (iv) જે સમૂહમાં આવા સ�યો ન હોય તો નવું નેતૃ�વ
ઉદય પામતંુ નથી અને તે સમૂહ િવ�િથત વેરિવખેર થઈ જવાની પણ શ�યતા ઊભી થાય છે.બી� રીતે કહીએ તો
નેતૃ�વના ઉદયને સમજવા માટે મા� સમૂહના �વ�પ સંબંધી પ�રિ�થિત, અનુયાયીઓની ઈ�છાઓની પ�રપૂિત અને તેમનુ ં
સરકારી આટ�સ & કોમસ� કોલજે,વંથલી(સોરઠ) Page 66
��ય�ીકરણ, વગેરે જેવાં પ�રબળાને જ �યાનમાં લઈએ તો પૂરતંુ નથી.પરંતુ સંભિવત નેતાઓના. મનોિવ�ાનને પણ
�યાનમાં લેવું જ પડશ.ેઅને સાથે આપણે એ પણ યાદ રાખવું પડશ.ે કે અનુયાયીઓ િવનાના નેતા તેમ જ નેતા િવનાના
અનુયાયીઓ હોઈ શકે નિહ. છે.
ઉપરો�ત બાબતો પરથી નેતૂ�વની સામ�ય �યા�યાઓ િનચે મુજબ આપી શકાય.
૧. “નેતૂ�વએ પાર�પ�રક ઉ�ીપનની ���યા છે.જેમાં નેતા જૂથ પર અને જૂથ નેતા ઉપર અસર કરે છે.”
- બી.કુ�પુ�વામી.
૨. “કોઇપણ �યિ�ત જે બી�ઓ માટે આદશ� બની રહે છે. તે નેતા ગણાય છે.”
- �પોટ.
૩. “નેતૃ�વ એ એક કાય�ભાગ (Role) છે. તે નેતા અનુયાયીનો સંબંધ છે.જે પાર�પ�રક હોય છે.”
- સાજ��ટ અને િવિલયમસન.
૪. “નેતૃ�વ એક એવું વત�ન છે.જે અ�ય �યિ�તઓના વત�નને �ભાિવત કરે છે.”
- લાપીયર અને �ા�સવથ�.
૫. “નેતૃ�વ એ લોકોને �ો�સાહીત અથવા �ેરણા કરવાની એવી યો�યતા છે જે �યિ�તમાં �થાન કે સતાથી િનરપે� પણે
�યિ�તમાં તેના �યિ�તગત ગુણો �ારા �ગટ થાય છે.”
- મેકાઈવર અને પેઈજ.
*** નેતાનાં કાય� (functions of leader).-
આ નેતાની ભૂિમકા અ�યંત જ�ટલ છે. આ જ�ટલતા િવશેષ કરીને નેતાની ભૂિમકા અદા કરનારે કરવા પડતાં અનેકિવધ
કાય� �ારા ઉ�મ રીતે �ય�ત થઈ શકે.સમૂહના તેમજ નેતૃ�વના �વ�પો મુજબ નેતાનાં કાય� જુદાં જુદાં હોય છે.પરંતુ એક
નેતાએ કેટલેક અંશે એક કરતાં વધુ કાય� કરવા પડે છે.નેતાની ભૂિમકા અદા કરનારે કરવા પડતાં આવાં મુ�ય િવિવધ કાય�ને
ટૂંકમાં સમજવા હવે આપણે. �ય�ન કરીશ.અહ� આ સાથે એ પણ ન�ધવું જોઈએ કે સામાિજક સંગઠનો (social
organizations)ના નેતાઓને પણ આમાંના ઘણાં ખરાં કાય� લાગુ પડે છે.સમૂહનું નેતૃ�વ કરતી વખતે નેતા ઉપર અનેક
જવાબદારીઓ આવે છે. પોતાની જવાબદારીને સમજવી તથા તેને યો�ય રીતે બ�વવી એ દરેક નેતાનંુ કત��ય છે.જુદા
સરકારી આટ�સ & કોમસ� કોલજે,વંથલી(સોરઠ) Page 67
જુદા જુથના નેતાનાં કાય� જુદાં જુદાં હોય છે.જેવુ ં જૂથ તેવું નેતાનંુ કાય�.�ચ અને �ચ�ફ�ડે નેતાનાં કાય� અને
જવાબદારીઓની નીચે �માણે સૂિચ આપી છે.
૧ �યવ�થાપક તરીકે નેતા :-
નેતાનંુ મુ�ય કાય� �યવ�થાપક તરીકેનું છે.એક �યવ�થાપક તરીકે તે પોતાના જૂથનંુ �વ�પ તથા બંધારણ ન�કી કરે
છે.રાજકીય, સામાિજક કે ધા�મક નેતાઓ જુદી જુદી રીતે પોતાના જૂથની �યવ�થા કરે છે.તેણે �યવ�થાપક તરીકે પોતાના
જૂથના સ�યો વ�ચે કાય�િવભાજન કરવુ,ં યોજના ઓનો અમલ કરાવવો િવિભ�ન કાય�કતા�ઓને િનિ�ચત કાય�સોપવું તથા
તેઓની કાય�પ�ધિત ઉપર પરો� રીતે નજર રાખવી વગેરે કાય� કરવાના હોય છે. પોતાના જૂથની �યવ�થા કરતી વખતે
નેતા સ�યોને યો�ય માગ�દશ�ને પણ આપે છે. તે જૂથા ઉપર સંપુણ� િનયં�ણ પણ રાખે છે. જોનેતા જરાક ઠીલો બને તો
તેના કાય�કતા�ઓ આળસુ બને છે. કે કામચોર બને છે.તેથી તેમના �યવ�થાપક તરીકે કડકાઇ અને ��ુિતથી વત�વું પડે છે.
તેણે અંકુશ પણ મુકવા જોઈએ.નેતાને માટે સૌથી અઘ� કાય� જૂથની એકતાં �ળવી રાખવાનંુ છે.
૨. આયોજક તરીકે નેતા :-
જૂથના ઉ�કષ� અને �ગિત માટે નેતા સતત િવિવધ �કારની યોજનાઓ ઘડે છે. તેના આ આયોજનનો હેતુ સમાજની
વત�માન સમ�યા હલ કરવાનો તથા ભિવ�યની જ�રીયાતોની િસિ�ધ તરફ સતત કદમ માંડવાનો હોય છે. દા:ત- આજકાલ
ભારતના દેશનેતાઓએ રા�ના ઉ�થાન માટે, આ�થક રીતે, ઔ�ોિગકબ રીતે તથા ખા�ધ સામ�ીના �ે�માં દેશને �ચે
લાવવા માટે એક પછી એક પંચવષ�ય યોજનાઓ તૈયાર કરી છે.જે નેતા આયોજન અને િનયોજનમાં કાબેલ અને
સૂઝવાળો ન હોય તે લાંબા ગાળે ફેકાઇ �ય છે.
૩ નીિતના ઘડવૈયા તરીકે નેતા :-
નેતા પોતાના જૂથનો હેતુ નકકી કરે છે.પોતાના જૂથને સુ�યવિ�થત કરવા માટે નેતા યો�ય િનિત ઘડી કાઢે છે.જૂથના લ�યો
તથા સાધનોની �દશા ન�કી કરવી. સમ�યા હલ કરવા માટે િવિશ� સાધનો યોજવા ંકાય�માગ� ન�કી કરવો. કાય�ની ઝડપ
વધારવી વગેરે બાબતોના નીિત િનમા�ણમાં સમાવેશ થાય છે.નીિત ઘડવા માટે નેતામાં દૂર દશેી હોય તે ખૂબ જ�રી છે.
કુશળ નેતા પોતાની આષ� ��ીથી એવી સમય સૂચક નીિત ઘડી કાઢે છે કે જેથી જૂથ કોઈ પણ પડકાર ઝીલી શકે.
૪. િવશેષ� (િન�ણાત) તરીકે નેતા :-
નેતા પોતાના �ે�નો િવશેષ� હોય તે જ�રી છે.તેને પોતાના �ે�ને �પશ�તા તમામ ��નોનું �ાન હોવું જોઈએ.જયારે
જુથના સ�યોને કોઈ મુ�કેલી જણાય,કોઈ આપિ� આવી પડે �યારે નેતા તેઓને યો�ય માગ� બતાવે છે અને જ�રી
માગ�દશ�ન આપે છે.તેઓની સમ�યાઓ ઉકેલવા તે દરેક રીતે સહાય કરે છે.
૫. �િતિનિધ તરીકે નેતા :-
નેતા અ�ય બા� જૂથો માટે પોતાના જુથના �િતિનિધ તરીકે કાય� કરે છે. તે પોતાના આદશ�, િવચારો તથા નીિત અનુસાર
બી� બહારના જૂથ સાથે સંબંધ �થાિપત કરવા �યાસ કરે છે.નેતાને તેના જૂથની સૌથી યો�ય �યિ�ત માનવામાં આવે છે
સરકારી આટ�સ & કોમસ� કોલજે,વંથલી(સોરઠ) Page 68
તેથી જ સમ�યા-સમાધાન વગેરેનો બોજો તેના ઉપર ધકેલાય છે. �િતિનિધ તરીકે તે પોતાનું નાક રાખે છે અને મુખ
બનીને બી� જૂથ સાથે વાટાઘાટો કરે છે.
૬. આંત�રક સંબંધોના િનમં�ક તરીકે નેતા :-
�યારે જુથના સ�યો વ�ચે અંદરોઅંદર સઘંષ� �મે છે.�યારે તેના એક લવાદ તરીકે, મ�ય�થી તરીકે કે એક �યાયાધીશ તરીકે
કાય� કરે છે. જૂથમાં સ�યો વ�ચે મતભેદ થતાં ઝઘડાઓ થાય છે �યારે નેતા ફેસલો આપે છે અને મતૈ�ય �થાપવા �યાસ કરે
છે.
૭. પા�રતોિષક કે દંડ આપનાર તરીકે નેતા :-
નેતા પોતાના જુથના સ�યોને તેમને સારા કાય� માટે �ો�સાહન�પે યો�ય પુર�કાર આપે છે.નેતા આવા લોકોને િવશેષ
અિધકાર, �ચું �થાન, યો�યતાનું �માણપ� કે ઇનામ યા િખતાબ આપે છે.પ�િવભૂષણ, પ�થી કે ભારતર�ન જેવા
રા�પિત તરફથી િખતાબો અપાય છે.તેનો હેતું પણ તે �કારનો છે.�યારે આંત�રક સંબંધોમાં સમાયોજન મુ�કેલ બને
સ�યો સમ��યા છતાં ઝઘડાઓ બંધ ન કરે �યારે નેતા અ�યવ�થા ફેલાવનારાઓને િવિવધ�પે િશ�ા કરે છે.
૮. આદશ� તરીકે નેતા :-
નેતા પોતાના અનુયાયીઓ માટે એક આદશ� બની રહે છે.પોતાના અનુયાયીઓ પોતે ચ�ધેલા માગ� ઉપર ચાલે તે માટે
પોતાના અનુયાયીઓ જેવી આશાઓ રાખે તેવા બનીને તેણે રહેવું પડે છે.તે જૂના આદશ�માં પ�રવત�ન લાવી શકે છે અને
નવા આદશ�નંુ િનમા�ણ કરી શકે છે. પ�રવત�નશીલ પ�રિ�થિત ઓમાં નેતૃ�વની મહ�ા વધી �ય છે અને નેતા અિધક
સ�માિનત થાય છે.
૯. નેતાનંુ િવિશ� કાય� :-
નેતા પોતાના જૂથના સ�યોને તેઓની �યિ�તગત જવાબદારીઓથી મુ�ત કરે છે.�વનમાં સમાયોજન કરવા માટે બધાને
િવચારવું પડે છે.પોતાની સફળતા માટે માગ� તથા સાધનો યો�ય રીતે પસંદ કરવાં પડે છે. તેના પોતાના અનુયાયીઓને આ
બધી જવાબદારીઓથી મુ�ત કરે છે. નેતા તેઓ માટે િવચાર ે છે સમ�યાઓનું સમાધાન કરે છે.યો�ય માગ� ચ�ધી યો�ય
સાધનો પણ શોધી કાઢે છે.નેતા પોતાના જૂથના સ�યો માટે અનોખંુ વાતાવરણ સજ� છે.આનાથી નેતાની �િત�ા ઘણી જ
વધી �ય છે.
ધી યુનાઈટેડ �ટેટસ આમીએ નેતાનાં કાય� અંગે એક અ�યાસ કય� છે; જેમાં લશકર અને બીજંુ �થાનમાં નેતા તરીકે સફળ
કામગીરી બ�વનાર લોકોનાં વત�નનંુ પૃથ�કરણ કરવામાં આ�યું છે. આના આધારે નેતાનાં વત�ન અને કાય� િવષે િગબે નીચે
�માણે સાત મુ�ાઓ તાર�યા છે.
(૧) �યાવસાિયક અને ટેકિનકલ િવિશ�તાઓ અંગે કાય� કરવુ.ં
સરકારી આટ�સ & કોમસ� કોલજે,વંથલી(સોરઠ) Page 69
(૨) પોતાના હાથ નીચેના લોકોને ઓળખવા તેમજ તેમના ��યે �યાન આપવુ.ં
(૩) િવિનમયના માગ� ખુ�લા કરવા.
(૪) �યિ�તગત જવાબદારીઓને �વીકાર કરવો અને યો�ય દ�ાંત પૂ�ં પાડવું.
(૫) �વૃિ� અંગે પહેલ કરવી અને તેને માગ�દશ�ન આપવુ.ં
(૬) યો�ય િનણ�યો લેવા.
(૭) એક "ટીમ” તરીકે લોકોને તાલીમ આપવી.
*** નેતૃ�વના �કારો:-
મનોવૈ�ાિનકોએ નેતૃ�વ તથા નેતાઓના િવિવધ �કારો દશા��યા છે. આપણે નેતૃ�વમાં અમુક વગ�કરણ અહ� તપાસીશુ.ં
૧. સર મા�ટન કોનવેનું વગીકરણ: -
સર િવિલયમ મા�ટનકોનવેએ ટોળાના નેતાના �ણ �કારો દશા��યા છે.
(૧) સમૂહ-�િતિનિધ:- આ �કારના નેતાઓ પોતાના સમૂહ �ારા ચૂંટાયેલા હોય છે અને દરેક િ�થિતમાં સમૂહની
લાગણીઓ અને માગણીઓનું �િતિનિધ�વ કરે છે.સમૂહ તેમનામાં િવ�વાસ રાખે છે અને તેનાં સૂચન તથા ઉકેલેને �વીકારે
છે.
(૨) સમૂહને દોરનાર:- આ �કારના નેતાઓમાં સંમેહકશિ�ત હોય છે.તેઓ જૂથને પોતાનું અનુકરણ કરવા િવવશ કરે
છે.ધમ� પ�રવત�ન કે �હેર એકરાર કરાવનાર ધમ�ગુ�ઓ અને �ાંિતકારી રાજકીય નેતાઓ સમૂહને પોતે છે તેવી રીતે
દોરવાનું સામ�ય� ધરાવે છે.
(૩) સમૂહની ઈ�છા �ય�ત કરનાર:- આ �કારના નેતાઓ સમૂહની લાગણીઓ પીછાની ને તેને યો�ય રીતે મુખ�રત કરે
છે.તેઓ સમૂહની ઇ�છાઓ આકાં�ાઓ �પ� રીતે રજૂ કરવાની કુનેહને કારણે જ નેતા હોય છે.
૨. બાટ�લેટનંુ વગ�કરણ :-
મનોવૈ�ાિનક બાટ�લેટ નેતાઓના ચાર �કારો પા�યા છે.
(૧) સં�થાકીય નેતા:- તે જૂથના વડા કે મોવડી હેાય છે.તેમની સં�થાના મુ�ય વડા તરીકે િનમ�ક થઈ હોય છે અથવા તો
ચૂંટાઈ આ�યા હોય છે. રા��મુખ,કંપનીના �ડરેકટર,િજ�લા-કલેકટર, કોલેજના આચાય� આ બધા નેતાઓ આ �કારના
છે.તેઓનો હોદો ખૂબ �િતિ�ત ગણાય છે અને તેને પ�રણામે તે જૂથના અ�ય સ�ય અને પોતાના હાથ નીચેના
કમ�ચારીઓ પર સ�ા ભોગવે છે.આવા નેતાઓએ સં�થાએ ન�કી કરેલ �યેયની િસિ�ધ માટે સમ� સં�થાને દરવાની હોય
સરકારી આટ�સ & કોમસ� કોલજે,વંથલી(સોરઠ) Page 70
છે. તેઓ જૂથના સ�યો સાથે ��ય� સંબંધ ધરાવતા હોવા જ જોઈએ તેવું નથી.આ �કારના નેતૃ�વમાં �ેણી�મ હોય છે.
આવા નેતાઓ પોતાના હાથ નીચેના માણસોને તાબે રાખીન,ેમાગ�દશ�ન કરીને,તેમની પાસેથી ધાયુ� કામ મેળવીને નેતૃ�વ
�થાપન કરવાનંુ હોય છે.�યારે જેઓએ પોતાને પદિનયુ�ત કરેલી હોય તેની સાથે િવન�તાભય� �યવહાર કરવાનંુ હોય
છે.સં�થાકીય વહીવટના સૂ�ધાર,ે સં�થાકીય કાય� બરાબર ચાલે તે માટે કેટલાક િશર�તાઓ અને કેટલીક કાય�પ�ધિતઓ
ન�કી કરવી પડે છે.પ�રણામે સમ� વહીવટમાં તુમારશાહી �વેશે છે. તુમારશાહીમાં લાભ અને ગેરલાભ બંને છે.
તુમારશાહીમાં કામ કરનારા કમ�ચારી ઓએ �વતં�પણે નિહ પણ પૂવ� �ણાિલકાઓ અને િશર�તાઓ તથા કાય� �ણાલીઓ
�માણે િનણ�યો અને િનકાલો કરવાના હોવાથી કોઈ પણ �ય�કતને બહુ ભારે અ�યાય થતો નથી તેમજ ઉપરી �યિ�ત
બદલાવા છતાં વહીવટ ભાંગી પડતો નથી.બીજે પ�ે આ કાય� પ�ધિત ખૂબ જ ધીમી અને સમય બગાડનારી નીવડે છે.
કોઈ પણ કામનો તેમાં ઝડપી િનકાલ આવતો નથી.તુમારશાહીમાં કોઈ કમ�ચારી કામના િનકાલની પહેલ કરતો નથી તે
કામને ટ�લે ચઢાવે છે.આથી તુમારતં� જડ,યાંિ�ક અને ધીમું બની રહે છે. આથી એમ કહેવાય છે ક,ે સં�થાઓ
�ય�કતઓને તો લ�માં લેતી જ નથી, �યાં તે બધી બાબતે Case બની રહે છે.
(૨) આપખુદ નેતા:-
આવા નેતાઓ આ�મક, આ�મ�થાપનશીલ અને બિહમુ�ખ હોય છે.તેઓની એકમા� ઈ�છા દરેક ��નના િનકાલ માટે
સીધાં પગલાનો આ�ય લેવાની હોય છે. તેઓ કોઈ પણ ��નને િવગતવાર રીતે ઐિતહાિસક સંદભ�માં કે સવ��પશીયા
તલ�પશ� અ�યાસ કરતા નથી.તેઓ િનણ�ય લેવામાં ખૂબ જ ઝડપી હોય છે અને તેઓ માને છે કે કોઈ પણ બાબતમાં બહુ
િવચાર કરી આળાગાળાં કરવાં તેના કરતાં કોઈ ને કોઈ રીતે ન�કર પગલાં ભરવા તે જ કાય�િસિ�ધની ઉ�મ રીત છે.આ
જૂથના નેતા પાસે વફાદાર અને પડતો બોલ ઝીલી સં�ામમાં ઝુકાવે તેવા અનુયાયીઓની ટુકડીઓ હોય �યાં સુધી તેઓ
ભૂલો કરવાથી પણ બીતા નથી.�યાં સુધી તેઓ કોઈ ને કોઈ �કારની ગિત-�ગિત કરે છે એવું લોકોને લાગે �યા ંસુધી લોકો
તેમને અનુસરે છે.તેઓમાં અનુયાયીઓની લાગણીઓ સમજવાની ખૂબ �ડી સૂઝ હોય છે.તેઓ જગતના ��નો અને
�વાહ િવષે પણ ખૂબ િવ�મયજનક �યવહા� �ાન ધરાવે છે. સં�થાકીય નેતાની જેમ તે યોજના ઘડે છે.યોજના કેવી રીતે
પાર પાડવી તેનો કાય�કમ નકકી કરે છે અને તેના અમલ માટે આદેશ આપે છે.પરંતુ તે સં�થાકીય નેતાની જેમ પ�રણામનો
બહુ દૂરંદેશીભય� િવચાર કરવાને બદલે કાય�િસિ�ધ માટે સવ��વ હોડમાં મૂકવા તૈયાર થાય છે.
આ �કારના નેતાઓ જૂથમાં ઝઘડા ઊભા થાય તો બ�ને પ�ોને સમજવાની કે તેમની સાથે સમાધાન કરવાની માથાકૂટમાં
પડતા નથી. પરંતુ આ�મક રીતે ઝઘડાઓ દાબી દે છે. �ટેિલન, િહટલર, નેપોિલયન, નાસર આ �કારના નેતાઓ
ગણાય.તેઓ સ�ા પર આવતાં િવરોધીઓનું િનકંદન કરે છે અને િશ�તનો અિત કડક અમલ કરે છે.તેઓને કોઈ બાબતમાં
ધીરજ પરવડતી નથી તેમજ તેઓ શંકાઓ અને શંકાઓ કરનારને પોતાના માગ�માંથી કંટકની જેમ દૂર ફ�કી દે છે.
(૩) સેવાિન� નેતા:- બધા જ �કારના નેતાઓમાંથી સમ�વટથી કામ લેનાર નેતા િપતાના જૂથના સ�યો સાથે સિવશેષ
ઘિન� સંપક ધરાવે છે.તે તેમનામાં ભળે છે.તેમના ��નો, તેમની આકાં�ાઓ અને તેમની લાગણીઓને સમજવા મથે
છે.ગાંધી� આ �કારના નેતૃ�વનુ ં િવરલ અને સવ��ચ ઉદાહરણ છે.ગાંધી�ને રોજબરોજ હ�રો માણસો માગ�દશ�ન
માગતા પ� લખતા અને ��નો પૂછતા પરંતુ તે દરેકને �યિ�તગત જવાબ અને માગ�દશ�ન આપતા.પોતે ખૂબ જ કામમાં
સરકારી આટ�સ & કોમસ� કોલજે,વંથલી(સોરઠ) Page 71
રોકાયેલા હોવા છતાં,અદનામાં અદના માનવીને મળવાની �રસદ કાઢતા.આવા �કારના નેતાની સરખામણીમાં બી�
�કારના નેતા ટાઢા, િબનંગત અને જનતાથી દૂર રહેનારા હોય છે.સેવાિન� નેતા પોતાના જૂથના સવ� સ�ય માટે સાચો
�ેમ ધરાવે છે.તે �યિ�તઓના સમ� �યિ�ત�વમાં પ�રવત�ન લાવે છે અને પોતાના જૂથના સ�યોને સંમોિહત કરી,નકકી
કરેલાં િનશાનો સર કરવા દોરે છે.
(૪) િન�ણાત નેતા:- આજના જમાનામાં,પોતાના કોઈ પણ િવષયમાં િવિશ� �વીણતાને કારણે પણ �યિ�ત તે �ે�ોમાં
નેતા ગણાય છે.દા:ત. આઈ��ટાઈન મહાન વૈ�ાિનક હોવાથી તેનાં મંત�યનું વજન પડતંુ. આ�બટ�, �વાઈ�ઝર, બ�ે�ડ
રસેલ, કિવવર ટાગોર આ બધા આ �કારના નેતાઓ ગણાય.આવા નેતાઓની લાગવગનું �ે� �માણમાં મયા��દત
ગણાય.ઘણી વખત તેઓનાં મંત�યોની જનતા તેમના �વનકાળ દરિમયાન કદર ન પણ કરે એવું પણ બને છે.આમ છતાં
એ હકીકત છે કે, કિવઓ, િવચારકો, �ચતકો, વૈ�ાિનકો, ટે�નોલો��ટ અને િચ�કારોએ પોતાની કૃિતઓ અને પોતે રજૂ
કરેલા િસ�ધાંતો �ારા માનવીની �વનરીિત અને તેનાં �વનમૂ�યમાં ધરમૂળ પ�રવત�ન કયા� છે.તેઓ સમાજ પર પરો�
અસર કરે છે.
૩. સાજ��ટ અને િવિલયમસનનું વગીકરણ : -
સાજ��ટ અને િવિલયમસને બધા જ �કારના વગીકરણનો અ�યાસ કરી એક સવ��ાહી વગીકરણ આપવા �યાસ કય�
છે.આ વગ�કરણ નેતા અને જૂથના સ�યો વ�ચેના સંબંધોના આધારે પાડવામાં આ�યું છે.
(૧) દૈવી નેતા:- રામ, કૃ�ણ, મહાવીર, બુ�ધ, ઈસુ િ��તી, મહમંદ પયગંબર જરથુ� વગેરે દૈવી નેતા છે.અનુયાયીઓ
તેઓને દેવ કે ઈ�વર માને છે અને તેઓમાં ગુઢ શિ�તની ક�પના કરે છે.�વામી િવવેકાનંદ, શંકરાચાય� અને મહા�માગાંધી�
અમુક અંશે દૈવી નેતા હતા.
(૨) �તીક�પ નેતા:- નેતાનંુ પદ અને �િત�ા �ચા હોય,પરંતુ તેઓ પાસે સ�ા નિહવત હોય તેને �તીક�પ નેતા કહેવાય
છે.ભારતના રા�પિત તેમજ ��લ��ડની રાણી �તીક�પ નેતા કહેવાય.તેઓ બંધારણીય વડા છે.પરંતુ બધી જ વહીવટી સ�ા
વડા�ધાન પાસે હોય છે.
(૩) વહીવટી નેતા:- ઉ�ોગ, વેપાર, સરકાર કે રાજકારણમાં વહીવટ ચલાવનાર હો�ેદાર �યિ�ત વહીવટી નેતા કહેવાય
છે.તેઓમાં અનુયાયીઓ પાસેથી કામ લેવાની અને �યવ�થા કરવાની આવડત હોય છે. કોઈ ઓ�ફસનો
સુપ�ર�ટે�ડ�ટ,સે�ેટરી, �મુખ,��િસપાલ આ �કારના નેતાઓ છે.વહીવટી નેતા કાં તો આપખુદ કાં તો લોકશાહી હોય છે.
(૪) સૌ�ધાંિતક નેતા:- જુદા જુદા િવષયમાં નવા મૌિલક િવચારો અને િસ�ધાંતો માપનારા સૌ�ધાંિતક નેતા કહેવાય
છે.તેઓ પોતાના િસ�ધાંતો �ારા લોકોના િવચારો અને મુ�યોમાં પ�રવત�ન લાવે છે.જેમ કે �યુટન,આક�િમડીઝ,ડા�વન,માફ,
ડૉ.ફોઈડ,મહા�માં ગાંધી� િવગેરે આ �કારના નેતાઓ છે.
સરકારી આટ�સ & કોમસ� કોલજે,વંથલી(સોરઠ) Page 72
(૫) સુધારક અને ચળવિળયા નેતા:- આ �કારના નેતાઓ સમાજ, ધમ�,રાજકારણ કે બી� બાબતમાં પ�રવત�ન કરવા માટે
�યાસ કરે છે. તેથી તેને સુધારક અને ચળવિળયા નેતા કહે છે.જેમ ક,ે �વામી સહ�નંદ, દયાનંદ સર�વતી,રા�
રામમોહનરાય,માટ�ન �યુથર વગેરે આ �કારના નેતા કહેવાય.
(૬) િન�ણાત નેતા:- આજના જમાનામાં,પોતાના કોઈ પણ િવષયમાં િવિશ� �વીણતાને કારણે પણ �યિ�ત તે �ે�ોમાં
નેતા ગણાય છે.દા:ત. આઈ��ટાઈન મહાન વૈ�ાિનક હોવાથી તેનાં મંત�યનું વજન પડતંુ. આ�બટ�, �વાઈ�ઝર, બ�ે�ડ
રસેલ, કિવવર ટાગોર આ બધા આ �કારના નેતાઓ ગણાય.આવા નેતાઓની લાગવગનું �ે� �માણમાં મયા��દત
ગણાય.ઘણી વખત તેઓનાં મંત�યોની જનતા તેમના �વનકાળ દરિમયાન કદર ન પણ કરે એવું પણ બને છે.આમ છતાં
એ હકીકત છે કે, કિવઓ, િવચારકો, �ચતકો, વૈ�ાિનકો, ટે�નોલો��ટ અને િચ�કારોએ પોતાની કૃિતઓ અને પોતે રજૂ
કરેલા િસ�ધાંતો �ારા માનવીની �વનરીિત અને તેનાં �વનમૂ�યમાં ધરમૂળ પ�રવત�ન કયા� છે.તેઓ સમાજ પર પરો�
અસર કરે છે.
નેતાઓનું ઉપયુકત વગીકરણ નેતાઓની �કૃિત,કાય�પ�ધિત અને �વનદિ�ની સામા�ય સમજ આપવા પૂરતી જ ઉપયોગી
ઠર.ેકોઈ પણ નેતા સેવાિન� હોવાથી કાયારેય આપખુદ ન જ હોય એવું નથી. દા:ત. ગાંધી� અને જવાહરલાલ િવષે પણ
તેઓ �યારેક આપખુદી કરતા એવા ઉ�લેખો મળે છે.આ વગ�કરણ િવશાળ દિ�એ નેતૃ�વની ���યાની ગિતિવિધ સમ�વે
છે.એકંદરે સં�થાકીય નેતા કરતાં આપખુદ અને સેવાિન� નેતાઓ વધારે ગિતશીલ હોય છે.
૪. �ચ અને �ચ�ફ�ડનંુ વગીકરણ:-
�ચ અને �ચ�ફ�ડે જુદી રીતે નેતાઓનું વગ�કરણ આ�યું છે.તેણે સામાિજક, �યાવહા�રક તથા �યાવસાિયક નેતૃ�વ માટે એક
જ �કાર દશા��યો છે.સામા�ય �ઢ કે ઔપચા�રક નેતૃ�વ(Formal Leadership). રાજકીય �ે�માં તેણે બે �કારનું
નેતૃ�વ દશા��યું છે.(૧) સ�ાવાદી નેતૃ�વ અને (૨) લોકશાહી નેતૃ�વ.
(૧) સામા�ય �ઢ કે ઔપચા�રક નેત�ૃવ:-
સામાિજક �સંગે કોઈ ને કોઈ નેતાની જ�ર પડે છે.આ �કારના નેતાઓનાં કાય� સમાજની પરંપરા,�રવાજો તથા
નીિતિનયમ �ારા િનધા��રત થાય છે.વા�તિવક રીતે નેતૃ�વની �વીકૃિત માટે કોઈને કોઈ પરંપરા અથવા �ઢ ભાવના
િવઘામાન હોય છે.સમાજના બંધારણ અને તેની પરંપરા અનુસાર સમાજના સ�યોએ આચાર રાખવાનો હોય છે.આ
�માણે આચારની મયા�દાનું પાલન સમાજના સ�યોને કરાવવા માટે અમુક નેતાઓની જ�ર પડે છે.સામાિજક,�યાવહા�રક
તથા ધંધાકીય �ે�ે કાય� કરનારાઓ આ �કારના નેતાઓ છે.
સરકારી આટ�સ & કોમસ� કોલજે,વંથલી(સોરઠ) Page 73
(૨) સ�ાવાદી નેતૃ�વ:-
સ�ાવાદી નેતા સરમુખ�યાર કહેવાય છે.તે સંપૂણ�પણે �ભુ�વ સંપ�ન હોય છે.તે એકલો જ જૂથની નીિત ન�કી કરે છે.તે
એકલો જ મોટી મોટી યોજનાઓ બનાવે છે.પોતાના જૂથની ભાિવ-સ��યતા તથા કાય��ણાલીનંુ યો�ય �ાન તેને એકલાને
જ હોય છે. તે એકલો જ પોતાના જૂથના સ�યના આંત�રક સંબંધો તથા ��યાશીલતાનો સ�ૂધાર હોય છે.જૂથના સ�યોને
પુર�કાર આપવા કે સ� કરવા માટે તે એક જ મુખ�યાર હોય છે.જૂથરચનામાં અને તેના િવકાસમાં દરેક સ�યોને તે એકલો
જ �વાિમ બની રહે છે.આ રીતે સરમુખ�યાર ઘણી જ િવશાળ સ�ા ધરાવે છે.
વા�તવમાં સ�ાવાદી નેતા પોતાને જ અિધક સબળ બનાવવાનંુ લ�ય રાખતા હોય છે.તે પોતાના અનુયાયીઓ પાસેથી
કામ લે છે.પરંતુ તેઓને પોતાની નીિત કે યોજનાઓની જરા પણ ગંધ આવવા દેતા નથી.તે પોતાના અનુયાયીઓને મા�
સૂચન કે ઈશારાથી જ કાય� કરવા તૈયાર કરે છે. તે સ�ાના બધાં જ સૂ�ો પોતાના હાથમાં લઈ લે છે. તેનું શાસન અધીન�થ
નેતાનંુ શાસન (Hierarchical Administration) આવે છે. બધા અમલદારો તથા ઉ�ચ સરકારી અિધકારીઓ તેના
સંકેત �માણે જ કાય� કરે છે.
સરમુખ�યાર એટલે બધો શિ�તશાળી હોય છે કે બધા જ અમલદારો અને લોકો મંૂગે મોઢે તેની આ�ાનંુ પાલન કરે
છે.વા�તવમાં તેઓ બધા સરમુખ�યારથી ડરતા હોય છે.જનતાના અવાજને અહ� કોઈ �થાન નથી. મારેનેના મત �માણે
સરમુખ�યાર પોતાના જૂથનો “િસતારો” કહેવાય છે. સરમુખ�યાર ઘણી જ સખતાઈથી, કડકાઈથી સ�ા ચલાવે
છે.ઘણીવાર તેને સ�ાનો મદ ચડી �ય છે.સ�ાવાદી નેતૃ�વમાં બી� લોકોનું �યિ�ત�વ તુ�છ બની �ય છે.સરમુખ�યારો
મોટા ભાગે બિહમુ�ખી હોય છે.તેના અનુયાયીઓ તેની ખુશામત કરતા હોય છે. િશ�તપાલન માટે તે અ�યંત આ�હી અને
કડક હોય છે.તેની સ�ાની સામે માથું �ચકી શકાય નિહ અને જો કોઈ તે �ય�ન કરે તો તેનું કડક હાથે દમન કરી દાબી
દેવામાં આવે છે. િહટલર, એલીન, અયુબખાન, માઓ-સેતંુગ, ડો.સુકણ� આ �કારના નેતાઓ છે.
કેટલીક વખત સરમુખ�યારશાહીથી સમાજનું �તર નીચું �ય છે.સરમુખ�યારને બધા ડરના માયા� નમન કરતા હોય
છે.તેની મહાનતાને માન આપતા નથી,પરંતુ તેના �થાનને માન આપે છે.આમ ચા�યા કરે �યારે તેના માટે જૂથમાં કયારેક
ઈ�યા� �ગે છે.તેને પદ�� કરવા પ�યં� રચાય છે. �યારે સરમુખ�યારનું કાય� ઘ�ં જ આપખુદ થઈ �ય છે �યારે નીચલા
વગ�માંથી કોઈ શિ�તશાળી �યિ�ત બહાર આવે છે અને પોતાનંુ દળ જમાવે છે.આને પ�રણામે કેટલીક વખત સરમુખ�યારને
ઉથલાવી નાખવા માટે પણ �ય�ન કરે છે.
(૩) લોકશાહી નેતૃ�વ:-
લોકશાહી નેતા પોતાના જૂથનો સારો �િતિનિધ હોય છે.જનતા �વયં �યિ�તના ગુણોથી �ભાિવત થઈ તેને પોતાનો નેતા
ચુંટે છે અને પોતાની તમામ સમ�યાઓનો ઉકેલ કરવા માટે તેને �વે�છાએ પોતાનો �િતિનિધ નીમે છે.લોકશાહી નેતા
જનતામાં અિધક િ�ય હોય છે. તેનીકાય��ણાલી સ�ાવાદી નેતાથી તદન િવપરીત હોય છે.લોકશાહીમાં “હુ”ં અને મારા”ને
�થાને “આપણે” કે “અમા�ં” એ �યાલને અિધક મહ�વ આપી નેતા કાય�નું િવભાજન કરે છે.અહ� જૂથના બધા જ
સ�યોને સરખી જવાબદારી ઉઠાવવી પડે છે.
સરકારી આટ�સ & કોમસ� કોલજે,વંથલી(સોરઠ) Page 74
આવી નેતાગીરીમાં સ�ાનું િવકે��ીકરણ કરવામાં આવે છે. નીિત અને યોજનાનું િનમા�ણ પર�પર િવચારિવમશ� અને
સહયોગથી કરવામાં આવે છે.જૂથમાં બધા સ�યો પર�પર �ાતૃભાવનો િવકાસ કરે અને સાથે સાથે ખભા િમલાવી પોતાના
જૂથની �ગિત માટે કરે તેવું વાતાવરણ સજ�વા લેકશાહી નેતા �ય�ન કરે છે લોકશાહી નેતાનો ઉ�ેશ સવ�જનનંુ ક�યાણ હોય
છે.�યાં �યાં કૌશ�ય દેખાય �યાં તેને �ો�સાહન આપી િવકસાવવા એ લેકશાહી નેતાનંુ �યેય હોય છે.લોકશાહીમાં કોઈના
�યિ�ત�વને કચડી નાખવામાં આવતું નથી.દરેકને િવકાસની તકો હોય છે. તે પોતાની મેળે કોઈ િનણ�ય લેતા નથી,પરંતુ બધા
સ�યના મંત�યો લઈને િનણ�ય બાંધે છે.બધી જ જવાબદારી પોતાની ઉપર લેવા કરતાં તે જવાબદારીઓની વહ�ચણી કરે
છે.લોકશાહી નેતા �યિ�તની �વતં�તા �ળવી રાખે છે,સજ�ના�મક �વૃિ�ને વેગ આપે છે અને સમાજમાં સહકાર ફેલાવે
છે.તે હંમેશાં સિહ��તા દાખવે છે.તે બધા લોકો સાથે �ેમભયા� તથા મૈ�ીભયા� સંબંધો િવકસાવે છે.તે બધાનો િવ�વાસુ
બને છે.અ�ય જૂથ સાથે સંઘષ� તેને પસંદ હોતો નથી. તે તેઓ સાથે પણ �ેમભય� મીઠો સંબંધ િવકસાવવા �ય�ન કરે છે. તે
શાંિતચાહક હોય છે.મહા�મા ગીધી�, નહે�, કેનેડી, લાલબહાદુર શા��ી આ �કારના નેતા કહેવાય છે. લોકશાહી નેતૃ�વ
અમુક જ માણસનો ઈ�રો નથી. લોકશાહી નેતાગીરી જૂથના બધા જ સ�ય માટે ઉઘાડી છે.જૂથની કોઈ પણ �યિ�ત
ચૂંટણીમાં ભાગ લઈ નેતાપદ માટે ઉમેદવારી કરી શકે છે.
---------------------------------------------------------------------------------------------------------------------
---------------------------------------------------------------------------------------------------------------------