વિષય-અર્થશાસ્ત્ર ગૌણ પેપર-૨ ... · web viewય ર...

25
STUDY MATERIAL વવવવ-વવવવવવવવવવવ વવવ વવવવ- વવવવ : વવવવવવ વવવવવવવવવવવ વવવવવવ વવવવવવવ-Preparied by Dr. Kapil P. Ghosiya Asst. Professor, Economics, Govt. Arts & Commerce College, Vanthali વવવવ-વવવવવવવવવવવ વવવ વવવવ- વવવવવવ વવવવવવવવવવવ વવવવવવ વવવવવવવ -Page 1

Upload: others

Post on 16-Dec-2020

6 views

Category:

Documents


0 download

TRANSCRIPT

Page 1: વિષય-અર્થશાસ્ત્ર ગૌણ પેપર-૨ ... · Web viewય ર પમ ૧૬મ થ ૧૮મ સદ સ ધ સ ન -ચ દ વગ ર ક મત

STUDY MATERIAL

વિ�ષય-અર્થ�શાસ્ત્રગૌણ પેપર- ૨

પેપર : ભારતીય અર્થ� તંત્રની પાયાની સમસ્યાઓ-૧

Preparied by Dr. Kapil P. Ghosiya

Asst. Professor, Economics, Govt. Arts & Commerce College, Vanthali

વિ�ષય-અર્થ�શાસ્ત્ર ગૌણ પેપર-૨ ભારતીય અર્થ� તંત્રની પાયાની સમસ્યાઓ-૧ Page 1

Page 2: વિષય-અર્થશાસ્ત્ર ગૌણ પેપર-૨ ... · Web viewય ર પમ ૧૬મ થ ૧૮મ સદ સ ધ સ ન -ચ દ વગ ર ક મત

STUDY MATERIAL

વિ�ષય-અર્થ�શાસ્ત્ર પેપર : ગૌણ પેપર- ૨

પેપરનંુ નામ : ભારતીય અર્થ� તંત્રની પાયાની સમસ્યાઓ-૧

* અભ્યાસક્રમ *

એકમ-1 વિ�શ્વના દેશોનંુ �ગી�કરણ1.1 વિ�શ્વના દેશોનંુ �ગી�કરણ1.2 વિ�કાસશીલ દેશ તરીકે ભારતીય અર્થ�તંત્રની મૂળભૂત લાક્ષણિણકતાઓ

એકમ -2 ભારતમાં માન� સંસાધન2.1 ભારતમાં �સ્તીની પ્ર�ાહો2.2 ભારતમાં �સ્તી વિ�સ્ફોટના કારણો2.3 ભારતમાં આર્થિર્થ0ક વિ�કાસ પર �સ્તી વિ�સ્ફોટની અસરો

એકમ -3 ગરીબી3.1 ગરીબી - અર્થ� , વ્યાખ્યા અને તેના વિનદ4શકો3.2 વિનરપેક્ષ અને સાપેક્ષ ગરીબી3.3 ભારતમાં ગરીબીના કારણો3.4 ભારતમાં ગરીબી દૂર કર�ાના ઉપાય

એકમ -4 બેરોજગારી4.1 બેરોજગારી - અર્થ� અને સ્�રૂપ4.2 ભારતમાં બેરોજગારીના કારણો4.3 બેરોજગારી દૂર કર�ા માટે સરકાર દ્વારા લે�ામાં આ�ેલા પગલાંઓ

વિ�ષય-અર્થ�શાસ્ત્ર ગૌણ પેપર-૨ ભારતીય અર્થ� તંત્રની પાયાની સમસ્યાઓ-૧ Page 2

Page 3: વિષય-અર્થશાસ્ત્ર ગૌણ પેપર-૨ ... · Web viewય ર પમ ૧૬મ થ ૧૮મ સદ સ ધ સ ન -ચ દ વગ ર ક મત

નોંધ – અહીં ઉપયોગમાં લે�ામાં આ�ેલ તમામ ચિ:ત્રો પ્રતીકાત્મક છે અને માત્ર શૈક્ષણિણક હેતુ માટે તેમજ વિ�ષય-�સ્તુને સરળ તર્થા રસપ્રદ બના��ા માટે તેનો ઉપયોગ કર�ામાં આવ્યો છે. તમામ ચિ:ત્રો Google Images માંર્થી લે�ામાં આવ્યા છે.

વિ�ષય-અર્થ�શાસ્ત્ર ગૌણ પેપર-૨ ભારતીય અર્થ� તંત્રની પાયાની સમસ્યાઓ-૧ Page 3

Page 4: વિષય-અર્થશાસ્ત્ર ગૌણ પેપર-૨ ... · Web viewય ર પમ ૧૬મ થ ૧૮મ સદ સ ધ સ ન -ચ દ વગ ર ક મત

એકમ -1 વિ�શ્વના દેશોનંુ �ગી�કરણ 1.1 વિ�શ્વના દેશોનંુ �ગી�કરણ1.2 વિ�કાસશીલ દેશ તરીકે ભારતીય અર્થ�તંત્રની મૂળભૂત લાક્ષણિણકતાઓ

1.1 વિ�કાસની દ્રષ્ટીએ દુવિનયાના દેશોનંુ �ગી�કરણયુરોપમાં ૧૬મી ર્થી ૧૮મી સદી સુધી સોના-:ાંદી �ગેરે કિક0મતી ધાતુ/નાંણાને આર્થિર્થ0ક વિ�કાસનો માપદંડ માન�ામાં આ�તો હતો. ત્યારબાદ ૧૮મી ર્થી ૧૯મી સદીમાં ખેતી અને સંલગ્ન પ્ર�ૃત્તિH આર્થિર્થ0ક વિ�કાસનો માપદંડ માન�ામાં આ�તો હતો.૧૯મી સદી બાદ માર્થાદીઠ આ�કને આર્થિર્થ0ક વિ�કાસનો માપદંડ માન�ામાં આવ્યો. ભારતમાં સૌ પ્રર્થમ દાદાભાઈ ન�રોજીએ રાષ્ટ્રીય અને માર્થાદીઠ આ�કના અંદાજેો રજુ કયા� હતા. > રાષ્ટ્રીય આ�ક (GDP) ની દ્રષ્ટીએ �ગી�કરણ: કોઈ દેશની રાષ્ટ્રીય આ�ક ઓછી છે કે �ધુ છે તેના પરર્થી તે દેશ વિ�કાસના કયા તબક્કામાં છે તે જોણી શકાય. કોઈ દેશની રાષ્ટ્રીય આ�ક (GDP-PPP) ની:ી હોય તો તે અલ્પવિ�કત્તિસત હશે, રાષ્ટ્રીય આ�ક મધ્યમ હોય તો તેણે મધ્યમ પ્રમાણમાં આર્થિર્થ0ક વિ�કાસ સાધ્યો હશે અને રાષ્ટ્રીય આ�ક તુલનાત્મક રીતે ઊં:ી હશે તો તે વિ�કત્તિસત દેશ હશે તેમ કહી શકાય. �ષ� -૨૦૧૭ IMF મુજબ કુલ ૧૯૦ દેશોમાં :ીન પ્રર્થમ (૨૫.૧ T$- ટ્ર ીલીયન આંતરરાષ્ટ્રીય ડોલર) , અમેરિરકા (૨૦.૨ T$) વિદ્વતીય અને ભારત ૧૦.૩ T$ સારે્થ ત્રીજેો ક્રમ ધરા�ે છે. ત્યારબાદ જોપાન ૫.૫ T$ અને રત્તિશયા ૪.૧ T$ છે. કોઈપણ દેશનો આર્થિર્થ0ક વિ�કાસ �ધુ ર્થયો છે કે ઓછો ર્થયો છે તે અંગેનો ખ્યાલ તેની રાષ્ટ્રીય આ�ક પરર્થી આ�ી શકે. ની:ી આ�ક�ાળા દેશો વિ�કાસશીલ અને ઊં:ી આ�ક�ાળા દેશો વિ�કત્તિસત ગણાય. કુલ રાષ્ટ્રીય આ�કનો માપદંડ દેશના આર્થિર્થ0ક વિ�કાસને સા:ા અર્થ�માં રજૂ કરી શકતો નર્થી. તેના દ્વારા લોકોના જી�નધોરણનો ખરો ખ્યાલ આ�ી શકતો નર્થી. તેર્થી આર્થિર્થ0ક વિ�કાસને માપ�ા માટે માર્થાદીઠ આ�કનો ઉપયોગ ર્થાય છે. > માર્થાદીઠ આ�કની દ્રષ્ટીએ �ગી�કરણ: રાષ્ટ્રીય આ�ક (GDP) ર્થી આર્થિર્થ0ક વિ�કાસનંુ સા:ંુ ચિ:ત્રણ મળતંુ નર્થી તેને બદલે માર્થાદીઠ આ�કનો ખ્યાલ રજુ ર્થયો. કુલ રાષ્ટ્રીય આ�કને �સ્તીના પ્રમાણ �ડે ભાગ�ાર્થી દેશની માર્થાદીઠ આ�ક પ્રાપ્ત ર્થાય છે. માર્થાદીઠ �ાસ્તવિ�ક આ�કને આધારે અલ્પવિ�કત્તિસત દેશની વ્યાખ્યા ની:ે પ્રમાણે આપ�ામાં આ�ે છે. (1) સંયુક્ત રાષ્ટ્રસંઘના વિનષ્ણાતો : યુ.એસ.એ., કેનેડા, ઓસ્ટ્રેત્તિલયા અને પણિ_મ યુરોપના દેશોની માર્થાદીઠ �ાસ્તવિ�ક આ�ક સારે્થ સરખા�તાં જે દેશની માર્થાદીઠ �ાસ્તવિ�ક આ�ક ની:ી હોય તેને અલ્પવિ�કત્તિસત દેશ કહી શકાય. (2) બેન્જોમીન વિહચિગન્સ : સામાન્ય રીતે જે દેશોની માર્થાદીઠ આ�ક યુ.એસ.એ.ની માર્થાદીઠ આ�કના :ોર્થા ભાગ કરતાં ઓછી હોય તે દેશો અલ્પવિ�કત્તિસત દેશો છે. �ષ� -૨૦૧૮ વિ�શ્વ બેન્ક અનુસાર માર્થાદીઠ આ�કને ધ્યાને લેતા ની:ે મુજબ :ાર �ગ� પડે છે. કુલ ૧૮૩ દેશોમાં માર્થાદીઠ આ�ક (Per Capita GDP-PPP) મુજબ ભારત ૧૮૨૦ $ માર્થાદીઠ આ�ક સારે્થ ૧૪૦ માં ક્રમે આ�ે છે. �ષ� -૨૦૧૮ વિ�શ્વ બેન્ક �ષ� -૨૦૧૮ માર્થાદીઠ આ�ક (Per Capita GDP) (PPP-સમ-ખરીદશક્તિક્ત) અનુસાર �ગી�કરણ

ઉચ્: માર્થાદીઠ આ�ક (12236 $ કે તેર્થી �ધુ) કતાર, લકઝમ્બર, સિસ0ગાપોર, કુ�ૈત, નો�4 , USA, જોપાન, જમ�ની, UKઉચ્:-મધ્યમ આ�ક (3956 to 12235 $) તુકી�, મલેત્તિશયા, રત્તિશયા, :ીનવિનમ્ન-મધ્યમ માર્થાદીઠ આ�ક (1006 $ to 3955 $) શ્રીલંકા, ભૂતાન, રિiલીપીન્સમાં, ભારત, પાવિકસ્તાનવિનમ્ન માર્થાદીઠ આ�ક (1005 $ કે તેર્થી ઓછી) ત્તિઝમ્બાબ્�ે, ઇર્થોવિપયા, અiગાવિનસ્તાન, વિનઝર

> જી�નધોરણના પાયા પર �ગી�કરણ દેશમાં જેટલા પ્રમાણમાં :ીજ�સ્તુઓ અને સે�ાઓ મળે તેટલા પ્રમાણમાં લોકોનંુ જી�નધોરણ ઊં:ંુ આ�ે. પૂરતો અને પૌવિષ્ટક ખોરાક, પૂરતાં કપડાં, રહે�ા માટેના મકાનની યોગ્ય સગ�ડ, ત્તિશક્ષણ, તબીબી સાર�ાર, મનોરંજન, મુસાiરી �ગેરે �ગેરેનો જી�નધોરણમાં સમા�ેશ ર્થાય છે. �ળી, આ �સ્તુઓ અને સે�ાઓ �ાજબી ભા�ે સરળતાર્થી મળી શકે એ બાબત પણ જી�નધોરણ પર અસર કરે છે. જે દેશોમાં આ �સ્તુઓ અને સે�ાઓનો �પરાશ �ધુ જેો�ા મળે ત્યાં જી�નધોરણ ઊં:ંુ (વિ�કત્તિસત દેશો) કહી શકાય. જે દેશોમાં તેમના �પરાશનંુ પ્રમાણ ની:ંુ ત્યાં લોકોનંુ જી�નધોરણ ની:ંુ (અલ્પવિ�કત્તિસત દેશો) કહી શકાય. > જી�નની ભૌવિતક ગુણ�ત્તાનો આંક (PQLI)ના આધારે �ગી�કરણ : માર્થાદીઠ આ�ક �ધે પરંતુ તેની અસમાન �હે:ણી (ધવિનક �ધુ ધવિનક અને ગરીબ �ધુ ગરીબ) ર્થાય તો લોકોની આર્થિર્થ0ક ક્તિmવિત સુધરી કહે�ાય નહી. આના ઉકેલના ભાગરૂપે જી�નની ભૌવિતક ગુણ�Hાનો આંક (PQLI)નો ઉદભ� ર્થયો. ૧૯૭૮-૭૯માં “ડેવિ�ડ મોરીસ” દ્વારા PQLIનો ખ્યાલ રજુ ર્થયો. તેમાં ત્રણ ઘટકોનો સમા�ેશ ર્થાય છે. (૧) સરેરાશ આયુષ્ય (૨) ત્તિશક્ષણ (૩) બાળ મૃતુ્યદર> માન� વિ�કાસ (HDI) ના આધારે �ગી�કરણ :

વિ�ષય-અર્થ�શાસ્ત્ર ગૌણ પેપર-૨ ભારતીય અર્થ� તંત્રની પાયાની સમસ્યાઓ-૧ Page 4

�ષ� -૨૦૧૭ રાષ્ટ્રીય આ�ક (GDP) (PPP-સમ-ખરીદશક્તિક્ત)ઉચ્: રાષ્ટ્રીય આ�ક :ીન, USA, જોપાન, જમ�ની, UK, ભારત, મધ્યમ રાષ્ટ્રીય આ�ક શ્રીલંકા, કેન્યા, ઘાના, નેપાળવિનમ્ન રાષ્ટ્રીય આ�ક મોંગોત્તિલયા, :ાડ, વિનઝર, તઝીકીસ્તાન

ઉચ્: PQLI રિiનલેન્ડ, ડેન્માક� , ઓસ્ટ્રેલીયા, સ્�ીત્ઝરલેન્ડમધ્યમ PQLI ઇઝરાયલ, જોપાન, ગ્રીસવિનમ્ન PQLI ભારત, બ્રાઝીલ, :ીન, પાવિકસ્તાન

HDI-2016ખુબ ઉચ્: HDI નો�4 , ઓસ્ટ્રેલીયા, સ્�ીત્ઝરલેન્ડ,જમ�નીઉચ્: HDI ઉરુગ્�ે, શ્રીલંકા, ઈરાન, બ્રાઝીલ, :ીનમધ્યમ HDI ઇન્ડોનેત્તિશયા,રિiલીપીન્સ, ભારત, ભૂતાનવિનમ્ન HDI ત્તિઝમ્બાબ્�ે,અiગાવિનસ્તાન, ઇર્થોવિપયા, વિનઝર,:ાડ

Page 5: વિષય-અર્થશાસ્ત્ર ગૌણ પેપર-૨ ... · Web viewય ર પમ ૧૬મ થ ૧૮મ સદ સ ધ સ ન -ચ દ વગ ર ક મત

માન� વિ�કાસ આંક (HDI) એ અપેત્તિક્ષત આયુષ્ય, ત્તિશક્ષણ અને માર્થાદીઠ આ�કના સૂ:કાંકોનંુ સંયુક્ત માપ છે. જેમ HDI �ધુ તેમ દેશ �ધુ વિ�કત્તિસત અને જેમ HDI ઓછો તેમ દેશ પછાત. HDIનો ખ્યાલ પાવિકસ્તાનના અર્થ�શાસ્ત્રી મહેબુબ ઉલ હક અને ભારતીય અર્થ�શાસ્ત્રી અમર્ત્ય� સેન દ્વારા વિ�કસા��ામાં આવ્યો. ત્યારબાદ ૧૯૯૨મ યુનાઇટેડ નેશન્સ ડે�લપમેન્ટ પ્રોગ્રામ (UNDP) દ્વારા દેશના વિ�કાસને માપ�ા માટે HDIનો ઉપયોગ કર�ામાં આવ્યો. તેમાં ત્રણ ઘટકોનો સમા�ેશ ર્થાય છે (૧) અપેત્તિક્ષત આયુષ્ય (૨) ત્તિશક્ષણ (૩) માર્થાદીઠ આ�ક. હાલમાં વિ�કાસનો સૌર્થી �ધુ સ્�ીકાય� માપદંડ HDI છે. માન� વિ�કાસ રીપોટ� -2016 મુજબ કુલ ૧૮૮ દેશોમાં ભારતનો ક્રમ-૧૩૧ (HDI 0.624) છે.> દેશના અર્થ� તંત્રનંુ સ્�રૂપના આધારે �ગી�કરણ : અર્થ�તંત્રનંુ સ્�રૂપના આધારે દુવિનયાના દેશોને :ાર વિ�ભાગમાં �હંે:�ામાં આ�ે છે. તેર્થી તેને :તુ��ગી�ય �ગી�કરણ પણ કહે છે. (1) પ્રર્થમ વિ�શ્વના દેશો : એ�ા દેશો કે જે મૂડી�ાદી અને બજોર-અર્થ�તંત્ર ધરા�ે છે. તેમની માર્થાદીઠ આ�ક ઘણી ઊં:ી છે, લોકોનંુ જી�નધોરણ ઉચ્: કક્ષાનંુ હોય છે. તેમાં વિ�કત્તિસત દેશોનો સમા�ેશ ર્થાય છે. જેમ કે, યુ. એસ. એ., યુ. કે., જોપાન �ગેરે. (2) બીજો વિ�શ્વના દેશો : એ�ા દેશો કે જે સામ્ય�ાદી છે અને ત્તિબનબજોર અર્થ�તંત્ર ધરા�ે છે. જેો કે બજોર અર્થ�તંત્રના કેટલાક અંશો જેો�ા મળે છે. આ દેશોના લોકોનંુ જી�નધોરણ પણ ઊં:ંુ જેો�ા મળે છે. જેો કે તે મૂડી�ાદી દેશો જેટલંુ ઉચ્: કક્ષાનંુ નર્થી હોતંુ. આ દેશોનો સમા�ેશ પણ વિ�કત્તિસત દેશોમાં ર્થઈ શકે. આ રીતે જેોતાં ઝેકોસ્લો�ેવિકયા, યુગોસ્લાવિ�યા �ગેરે દેશો બીજો વિ�શ્વના દેશો ગણાય. (3) ત્રીજો વિ�શ્વના દેશો : એ�ા દેશો કે જેમની માર્થાદીઠ આ�ક વિ�કત્તિસત દેશોની તુલનામાં ઘણી ની:ી જેો�ા મળે છે. લોકોનંુ જી�નધોરણ વિ�કત્તિસત દેશોના લોકોના જી�નધોરણ કરતાં ની:ંુ જણાય છે. તેમાં ગરીબીનંુ પ્રમાણ �ધુ હોય છે. આ દેશોને અલ્પવિ�કત્તિસત કહી શકાય. જેમ કે, ભારત, એત્તિશયાના અન્ય દેશો (જોપાન ત્તિસ�ાય), આવિsકા તર્થા લેરિટન અમેરિરકાના દેશો. (4) :ોર્થા વિ�શ્વના દેશો : એ�ા દેશો કે જેમની માર્થાદીઠ આ�ક સૌર્થી ની:ી જણાય છે. ત્યાંના લોકોનંુ જી�નધોરણ અન્ય દેશોની તુલનામાં સૌર્થી ની:ંુ જણાય છે તેમાં ગરીબીનંુ પ્રમાણ ઘણંુ �ધુ હોય છે. આ દેશો આર્થિર્થ0ક રીતે પછાત જણાય છે. આ દૃવિષ્ટએ જેોતાં નેપાળ, બાંગ્લાદેશ, ઇર્થોવિપયા, :ાડ �ગેરે દેશોને :ોર્થા વિ�શ્વના દેશો ગણી શકાય.

વિ�કાસમાન અર્થ� તંત્ર તરીકે ભારતીય અર્થ� તંત્રનાં પાયાનાં લક્ષણોભારત ની:ી માર્થાદીઠ આ�ક ધરા�તો વિ�કાસશીલ દેશ છે. દેશની ૧/૪ �સ્તી પછાત ક્તિmવિતમાં જી�ન જી�ે છે. દેશમાં એક બાજુ દેશમાં ગરીબી છે તો

બીજી બાજુ �ણ-�પરાયેલા સંસાધનો છે. આમ, વિ�કાસશીલ દેશ તરીકે ભારતીય અર્થ�તંત્રના વિ��ધ લક્ષણો જેો�ા મળે છે.નીચી માર્થાદીઠ આ�ક : દેશમાં �સ્તીનંુ પ્રમાણ �ધુ છે તેમજ દેશમાં �સ્તી�ૃત્તિwનો દર પણ ઊં:ો રહ્યો છે તેર્થી માર્થાદીઠ આ�ક ની:ી જેો�ા મળે છે.

દેશની ભારતમાં 1950-'51માં (2004-05 ભા�ોએ) માર્થાદીઠ આ�ક Rs. 7,114 હતી તે 2011-12માં Rs. 37,851 જેટલી ર્થઈ. વિ�શ્વના અન્ય વિ�કસીત દેશોની તુલનામાં ભારતની માર્થાદીઠ આ�ક ઘણી ની:ી છે.

મુખ્ય વ્ય�સાય ખેતી : દેશમાં મોટા ભાગના લોકોનો મુખ્ય વ્ય�સાય ખેતી છે. અર્થ�તંત્રમાં ખેતી પ્રધાન વ્ય�સાચિયક માળખંુ જેો�ા મળે છે. આઝાદીર્થી લઈને અત્યાર સુધીમાં દેશમાં રાષ્ટ્રીય આ�ક (GDP) માં ખેતીકે્ષત્રનો વિહસ્સો કે iાળો ઘટતો ગયો છે અને ઉદ્યોગકે્ષત્ર તર્થા સે�ાકે્ષત્રનો iાળો �ધ્યો છે. આમ, છતાં હાલમાં ખેતી અને તેને સંલગ્ન કે્ષત્રમાંર્થી ૫૫-૬૦ % લોકોને રોજગારી મળે છે અને ૧૫-૧૬ % જેટલો રાષ્ટ્રીય આ�કનો વિહસ્સો મળે છે. આમ, ભારતીય અર્થ�તંત્ર ખેતી પ્રધાન (પ્રાર્થચિમક કે્ષત્ર આધારિરત) છે.

નીચો માન� વિ�કાસ આંક : દેશના લોકોની આર્થિર્થ0ક-સામાત્તિજક ક્તિmવિતનંુ સા:ંુ ચિ:ત્રણ મળ��ા માટે માન� વિ�કાસ આંકનો ખ્યાલ ઉપયોગી છે. વિ�કત્તિસત દેશોની તુલનામાં ભારતમાં માન� વિ�કાસ આંક (Human Development Index - HDI) ઘણો ની:ો જેો�ા મળે છે. 2011માં ભારતનો HDI 0.547 હતો, આ સૂ:કઆંકના સંદભ�માં દુવિનયાના 187 દેશોમાં ભારતનો ક્રમ 134મો હતો.

વિ:મુખી અર્થ� તંત્ર : વિદ્વમુખી અર્થ�તંત્ર એટલે એ�ા પ્રકારનંુ અર્થ�તંત્ર કે જેમાં પરંપરાગત અને આધુવિનક વિ�ભાગો સારે્થ કામ કરતા હોય. ઉદાહરણ તરીકે ભારતમાં ખેતીકે્ષતે્ર આધુવિનક અને પરંપરાગત એમ બંને પ્રકારની ઉત્પાદન પwવિતનો ઉપયોગ ર્થાય છે. આ ઉપરાંત સંગઠીત તેમજ અસંગરિઠત કે્ષત્ર જેો�ા મળે છે.

મિમશ્ર અર્થ� તંત્ર :ારા આર્થિર્થ>ક વિ�કાસ : જે અર્થ�તંત્રમાં જોહેર અને ખાનગી કે્ષત્રોનંુ સહઅક્તિસ્તત્� હોય અને જેનો હેતુ ઝડપી આર્થિર્થ0ક વિ�કાસ સારે્થ સમાન �હંે:ણીનો હોય તેને ચિમશ્ર અર્થ�તંત્ર કહે�ાય. ખાનગી કે્ષત્રમાં ભા�વિનધા�રણ બજોરતંત્ર દ્વારા ર્થાય છે. તો જોહેર કે્ષત્રમાં ભા�વિનધા�રણ વિ�ત્તિશષ્ટ રીતે ર્થાય છે અને તેમાં નiા કરતાં સામાત્તિજક કલ્યાણને વિ�શેષ મહત્� અપાય છે. ભારતમાં આર્થિર્થ0ક વિ�કાસ સાધ�ા માટે ચિમશ્ર અર્થ�તંત્રની વ્ય�mા અપના��ામાં આ�ેલ છે.

અવિત �સ્તી : જન્મદરમાં �ધારો અને મૃતુ્યદરમાં ઘટાડો ર્થ�ાને લીધે દેશમાં �સ્તીનંુ પ્રમાણ સતત �ધતંુ જોય છે. દેશમાં અવિત �સ્તીની સમસ્યા જેો�ા મળે છે. ૧૯૧૧-૨૦ દરમ્યાન પ્રવિત હજોર લોકોએ મૃતુ્યદર ૪૯ હતો જે હાલમાં ૬-૭ છે અને પ્રવિત હજોર લોકોએ જન્મદર ૪૯ હતો જે હાલમાં ૧૭-૧૮ ર્થયો છે. આમ, અવિત �સ્તી અને ઊં:ો �સ્તી �ૃત્તિw દર એ દેશના અર્થ�તંત્રની એક લાક્ષણીકતા છે.

માળખાગત અને અધ� બેરોજગારી : દેશમાં અવિત �સ્તીના કારણે રોજગારીની તકો ઓછી જેો�ા મળે છે. દેશમાં મોટા પ્રમાણમાં અધ� બેરોજગારી અને બેરોજગારી પ્ર�ત�માન છે. �ળી, વિ�કત્તિસત દેશોની તુલનામાં ભારતમાં જેો�ા મળતી બેરોજગારી એ કાયમી/લાંબાગાળાની છે, જેને માળખાગત બેરોજગારી તરીકે ઓળખ�ામાં આ�ે છે. �ળી, દેશમાં ખેતીમાં જરૂરિરયાત કરતા પણ �ધુ પ્રમાણમાં લોકો કામ કરે છે જેને છુપી કે પ્રચ્છન્ન બેરોજગારી કહે�ાય છે. ગ્રામીણ કે્ષતે્ર આ�ી પ્રચ્છન્ન બેરોજગારી વ્યાપક પ્રમાણમાં જેો�ા મળે છે. બીજી બાજુ શહેરી કે્ષતે્ર ત્તિશત્તિક્ષત બેરોજગારી કે અધ� બેકારી જેો�ા મળે છે.

વિ�ષય-અર્થ�શાસ્ત્ર ગૌણ પેપર-૨ ભારતીય અર્થ� તંત્રની પાયાની સમસ્યાઓ-૧ Page 5

અમત્ય� કુમાર સેન (ભારત) મહેબુબ ઉલ હક (પાવિકસ્તાન)

Page 6: વિષય-અર્થશાસ્ત્ર ગૌણ પેપર-૨ ... · Web viewય ર પમ ૧૬મ થ ૧૮મ સદ સ ધ સ ન -ચ દ વગ ર ક મત

બચત અને મૂડી રોકાણ દરમાં �ૃદ્ધિD : ૧૯૫૦, ૧૯૬૦ અને ૧૯૭૦ ના દાયકાઓમાં દેશમાં મૂડીની અછત હતી તેમજ મૂડીરોકાણ દર ની:ો હતો. જેો કે ત્યારબાદના �ષો�માં દેશમાં બ:ત અને મૂડીરોકાણમાં નોંધપાત્ર અને ક્તિmર દરે �ધારો ર્થયો છે. જેમ, મૂડીરોકાણ �ધુ ર્થાય તેમ અર્થ�તંત્રનો વિ�કાસ ઝડપી ર્થાય છે અને લોકોના જી�ન ધોરણમાં સુધારો ર્થાય છે.

આ�ક/સંપદ્ધિત્તની �હંેચણીમાં અસમાનતા : દેશમાં આ�ક અને સંપત્તિHની �હંે:ણી અન્યાયી જેો�ા મળે છે એટલે કે દેશની રાષ્ટ્રીય આ�કનો મોટો વિહસ્સો સમાજના અમુક જ % લોકો (ધવિનક �ગ� ) પાસે જોય છે અને રાષ્ટ્રીય આ�કનો મોટો વિહસ્સો સમાજના વિ�શાળ �ગ� (ગરીબ/મધ્યમ �ગ� ) પાસે જોય છે.

નીચંુ જી�ન ધોરણ : દેશમાં હજુ પણ ૨૦-૨૨ % લોકો ગરીબી રેખા હેઠળ જી�ે છે જેમને પુરતો ખોરાક મળતો નર્થી. વિ�કત્તિસત દેશોની તુલનામાં દેશના લોકોનો આહાર ત્તિબન પોષણયુક્ત જેો�ા મળે છે. �લ્ડ� ડે�લપમેન્ટ ઈન્ડીકેટસ� અનુસાર ભારતના ૩૫-૪૦% બાળકો અપૂરતા પોષણ�ાળા જેો�ા મળે છે. માત્ર ૫૦-૫૫% લોકોને સ્�ચ્છ પી�ાના પાણીની સુવિ�ધા ઉપલબ્ધ છે. ઉપરાંત ૨૫-૩૦% લોકો પાસે પાક્કા મકાન નર્થી આમ, દેશમાં ખોરાક, રહેઠાણ, આરોગ્ય �ગેરેની દ્રષ્ટીએ લોકોનંુ સરેરાશ જી�ન ધોરણ પ્રમાણમાં ની:ંુ જેો�ા મળે છે.

�સ્તી વિ�ષયક લક્ષણો : દેશમાં �સ્તી �ધ�ાને લીધે �સ્તી ગી:તા જેો�ા �ળે છે જેમાંર્થી રહેઠાણની સમસ્યા સજો�ઈ છે. ખાસ કરીને શહેરી વિ�સ્તારોમાં �સ્તી ગી:તા ખુબ �ધુ છે. જેમ કે, રિદલ્લી, બોમ્બે, બંેગ્લોર �ગેરે. તે�ી જ રીતે દેશની �સ્તીના �ય જૂર્થ માળખામાં બાળકો અને યુ�ા �ગ�ની �સ્તી �ધુ જયારે �ૃwોની �સ્તી ઓછી જેો�ા મળે છે, આર્થી જ ભારતને ‘યુ�ોઓનો દેશ’ પણ કહે છે.

આર્થિર્થ>ક આયોજન :ારા વિ�કાસ : ભારતમાં આર્થિર્થ0ક આયોજન મૂડી�ાદી આર્થિર્થ0ક માળખાને અનુરૂપ બને એ રીતે અમલમાં મૂક�ામાં આવ્યંુ છે. ભારતમાં આર્થિર્થ0ક આયોજનના અમલને લીધે ક્તિmરતા સારે્થ આર્થિર્થ0ક વિ�કાસ શક્ય બન્યો છે. જેો કે દેશમાં આર્થિર્થ0ક અસમાનતા ઘટી શકી નર્થી. પરંતુ આર્થિર્થ0ક રીતે નબળા �ગ� માટે કેટલીક કલ્યાણકારી યોજનાઓને લીધે આર્થિર્થ0ક ક્તિmવિત સુધાર�ા માટે પ્રયાસો ર્થાય છે.

વિ�દેશ �ેપાર સંબમિધત લક્ષણો : દેશમાં ઉદ્યોગીકરણને �ેગ મળતાં મૂડી/યંત્રો/મશીનરીની આયાતો �ધી. કેટલીક આયાતો ઉદ્યોગોના વિ�કાસ માટે અવિન�ાય� બની. તેની સામે વિનકાસો ઘટી છે. કારણ કે આર્થિર્થ0ક વિ�કાસ ર્થતાં આ�ક �ધી છે તેર્થી �પરાશનંુ પ્રમાણ �ધ્યંુ છે. પરિરણામે વિનકાસો ઘટે છે. આમ, દેશની લેણદેણની તુલામાં સતત ખાધ જણાય છે.

દેશમાં છેલ્લાં 20 �ષ�ના ગાળામાં દેશની આર્થિર્થ0ક કાયાપલટ કર�ામાં ખરેખર અસાધારણ સiળતા મળી છે. તેર્થી તેના પરિરણામે આજે દેશ અલ્પવિ�કત્તિસત અ�mામાંર્થી બહાર નીકળીને એક વિ�કાસમાન દેશ તરીકેની ક્ષમતા પ્રાપ્ત કરી છે. એટલંુ જ નહીં પરંતુ વિ�શ્વના વિ�કત્તિસત દેશોની હરોળમાં પહોં:�ા માટે ઘણી ન�ી તકો ઉપલબ્ધ ર્થઇ છે.

એકમ -2 ભારતમાં માન� સંસાધન 2.1 ભારતમાં �સ્તીની પ્ર�ાહો2.2 ભારતમાં �સ્તી વિ�સ્ફોટના કારણો2.3 ભારતમાં આર્થિર્થ0ક વિ�કાસ પર �સ્તી વિ�સ્ફોટની અસરો

2.1 ભારતમાં �સ્તીના પ્ર�ાહો/�લણો�સ્તીનંુ કદ: હાલની ભારતની સરહદ (એટલે કે, પાવિકસ્તાન અને બાંગ્લાદેશ ત્તિસ�ાય) ને જેોતાં, 1901 માં �સ્તી 23.84 કરોડ હતી અને એક સો �ષ� પછી, 2001 માં 102 કરોડ હતી. આમ, 100 �ષો�માં, �સ્તી :ાર ગણી ર્થઇ. 2011 માં �સ્તી 121 કરોડર્થી �ધુ હતી. 20મી સદીમાં દેશની �સ્તીમાં મોટો �ધારો ર્થયો. �સ્તીનંુ પ્રમાણમાં :ીન પછી ભારત વિ�શ્વમાં બીજો mાને છે. વિ�શ્વના કુલ વિ�સ્તારના 2.4 % વિહસ્સો ભારત પાસે છે જયારે વિ�શ્વની �સ્તીના લગભગ 17.5 % �સ્તી ભારતમાં છે. હાલમાં, વિ�શ્વના દર છ વ્યક્તિક્તઓ પૈકી એક વ્યક્તિક્ત ભારતમાંર્થી છે. રાજ્યો અને કેન્દ્રશાત્તિસત પ્રદેશો પૈકી, ઉHર પ્રદેશ સૌર્થી �ધુ �સ્તી ધરા�તુ રાજ્ય છે, ત્યાર બાદ મહારાષ્ટ્ર છે. ઉHર પ્રદેશ અને મહારાષ્ટ્રની સંયુક્ત �સ્તી, વિ�શ્વની ત્રીજી સૌર્થી �ધુ �સ્તી ધરા�તા દેશ અમેરિરકા કરતાં પણ �ધારે છે.�સ્તી �ૃદ્ધિDનો દર : 1901-11 દરમ્યાન �સ્તીમાં સમગ્ર દાયકામાં 5.74 %નો અને પ્રવિત �ષ� 0.56 %નો �ધારો ર્થયો. ત્યાર પછીના દાયકામાં �ૃત્તિwદરમાં ઘટાડો જેો�ા મળ્યો, �સ્તીમાં ઘટાડો ર્થયો હતો અને �ૃત્તિw દર નકારાત્મક બન્યો હતો. 1921નંુ �ષ� ભારતની �સ્તી માટે ‘વિ�ભાજક �ષ� ’ (Year of Great Divide) તરીકે ઓળખ�ામાં આ�ે છે. 1901-21 દરચિમયાન ધીમી અર્થ�ા નકારાત્મક �ૃત્તિw જેો�ા મળી, જેની પાછળ કોલેરા, પ્લેગ, ઈન્iલુ્યએન્ઝા �ગેરે જ�ાબદાર હતા. સ્�તંત્રતા પછી, �સ્તી �ૃત્તિwદર હકારાત્મક રહ્યો અને 2 %ર્થી �ધુ રહ્યો છે. 1961-1991 ની �ચ્:ે, �ૃત્તિw દર �ાર્થિષ0ક 2 %ર્થી ઉપર રહ્યો છે. માત્ર 1991-2001ના દાયકામાં, �ૃત્તિwદર ઘટીને 1.97 % જેટલો ર્થયો છે. 2001-2011ના દાયકામાં �સ્તી �ૃત્તિwદર 1.64 % હતો. 2001-11 દરમ્યાનના દાયકામાં ત્તિબહારમાં સૌર્થી �ધુ �સ્તી�ૃત્તિw દર હતો, જ્યારે કેરળમાં સૌર્થી ઓછો �સ્તી�ૃત્તિw દર હતો.જન્મદર અને મૃરુ્ત્યદર: સ્�તંત્રતા પછી ભારતમાં જન્મ અને મૃતુ્યદર દશા� �ે છે. જન્મ પ્રવિત હજોરની �સ્તીએ જન્મ(બાળક)ની સંખ્યાને દશા� �ે છે. તે�ી જ રીતે, મૃતુ્ય દર પ્રવિત હજોરની �સ્તીએ મૃતુ્યની સંખ્યા દશા� �ે છે. મૃતુ્યદર 1951માં 27.4 હતો જે 2001માં ઘટીને 8.4 ર્થયો તેમજ 2012માં ઘટીને 7.0 ર્થયો. બીજી બાજુ જન્મ દર, ઘટાડો ર્થયો છે પરંતુ ઘટાડો એટલો નોંધપાત્ર નર્થી. �ષ� 1951 માં જન્મદર 39.9

વિ�ષય-અર્થ�શાસ્ત્ર ગૌણ પેપર-૨ ભારતીય અર્થ� તંત્રની પાયાની સમસ્યાઓ-૧ Page 6

�ષ� 1951 1961 1971 1981 1991 2001 2011�સ્તી (કરોડ) 36.1 43.9 54.8 68.3 84.3 102.7 121

�ષ� 1951-61 1961-71 1971-81 1981-91 1991-01 2001-11દાયકાનો �સ્તી �ૃત્તિwદર 21.6 24.8 24.6 23.8 21.5 17.6�ાર્થિષ0ક �સ્તી �ૃત્તિwદર 1.9 2.2 2.2 2.1 1.9 1.6

�ષ� 1951 1961 1971 1981 1991 2001 2011જન્મદર 39.9 41.7 36.9 33.9 29.5 25.4 21.6મૃતુ્યદર 27.4 22.8 14.9 12.5 9.8 8.4 7.0

Page 7: વિષય-અર્થશાસ્ત્ર ગૌણ પેપર-૨ ... · Web viewય ર પમ ૧૬મ થ ૧૮મ સદ સ ધ સ ન -ચ દ વગ ર ક મત

હતો, તે 2001માં 25.4 અને 2012 માં 21.6 પર ર્થયો. તમામ રાજ્યોમાં કેરળમાં સૌર્થી ઓછો જન્મદર 14.9 (�ષ� -2012) અને ત્તિબહારમાં સૌર્થી �ધુ 27.7 (2012) જન્મદર રહ્યો. બીજી બાજુ મૃતુ્યદર પણિ_મ બંગાળ અને મહારાષ્ટ્રમાં સૌર્થી ઓછો મૃતુ્યદર 6.3 (2012) અને ઓરિરસ્સામાં 8.5 (2012) સૌર્થી �ધુ મૃતુ્યદર રહ્યો.�સ્તી ગીચતા: �સ્તી ગી:તા એક :ોરસ વિકલોમીટર દીઠ વ્યક્તિક્તઓની સંખ્યાને દશા� �ે છે. સ્�તંત્રતા પહેલાં �સ્તી ગી:તા 100 કરતાં ઓછી હતી. પરંતુ સ્�તંત્રતા પછી, તે 1951માં 117, 1991માં 267 ર્થઇ, 2001માં 325 અને 2011માં 382 ર્થઈ. આમ, �સ્તી ગી:તા સતત �ધતી રહી છે. �ળી, તમામ રાજ્યો માટે �સ્તીની ગી:તા એકસરખા નર્થી; કેરળ, પણિ_મ બંગાળ, ત્તિબહાર, યુ.પી.�ગેરેમાં એકંદરે �ધુ �સ્તી ગી:તા રહી છે, જયારે આંધ્ર પ્રદેશ, વિહમા:લ પ્રદેશ, ઉડીસા, રાજmાન, ત્તિસક્કીમ �ગેરેમાં દેશની સરેરાશ કરતા ઓછી �સ્તી ગી:તા રહી છે. આ તiા�ત કુદરતી સંસાધનો, આર્થિર્થ0ક વિ�કાસમાં તiા�તોને કારણે હોઈ છે. દેશમાં સૌર્થી �ધુ �સ્તી ગી:તા 1102 ત્તિબહાર રાજ્યમાં રહી, ત્યારબાદ 880 પણિ_મ બંગાળમાં રહી. ભારતના તમામ રાજ્યો અને કેન્દ્રશાત્તિસત પ્રદેશોને ધ્યાને લેતા, રિદલ્હીમાં સૌર્થી �ધુ �સ્તી ગી:તા- 11297 ત્યારબાદ :ંદીગઢ 9252 રહી. બીજી બાજુ અરુણા:લ પ્રદેશ સૌર્થી ઓછી �સ્તી ગી:તા-17 રહી. સામાન્ય રીતે ઔદ્યોચિગક કે વિ�કત્તિસત વિ�સ્તારોમાં �સ્તી ગી:તા �ધુ જેો�ા મળે છે.જાવિત પ્રમાણ : દર 1000 પુરુષો દીઠ સ્ત્રીઓની સંખ્યાનંુ માપ એટલે જોવિત પ્રમાણ. દેશમાં સ્ત્રીઓની તુલનામાં પુરુષોની સંખ્યા �ધુ રહી છે. જે પુરુષ પ્રધાન સમાજનો વિનદ4શ કરે છે. વિ�શ્વના અન્ય વિ�કત્તિસત દેશોમાં આ�ો ભેદભા� જેો�ા મળતો નર્થી. ભૂતકાળમાં ગભ�m ત્તિશશુની જોવિતનંુ પરીક્ષણ અને બાળકી માલુમ પડે ભૃણ હત્યા પણ કર�ામાં આ�તી. પરંતુ હ�ે આ પરીક્ષણો પર પ્રવિતબંધ મૂક�ામાં આવ્યો છે. તાજેતરની �સ્તી ગણતરી (2011) દશા� �ે છે કે જોવિત પ્રમાણમાં ર્થોડોક સુધારો ર્થયો છે. 1991 માં જોવિત પ્રમાણ 927 હતંુ, 2001 માં 933 અને 2011માં 943 ર્થયંુ. રાજ્ય�ાર જેોઈએ તો, કેરળ ત્તિસ�ાય તમામ રાજ્યોમાં પુરુષોની તુલનામાં સ્ત્રીઓની સંખ્યા ઓછી રહી છે. કેરળમાં, 2011 માં જોવિત પ્રમાણ 1084 હતંુ. જયારે હરિરયાણામાં સૌર્થી ઓછુ જોવિત પ્રમાણ ૮૭૯ હતંુ. ની:ા જોવિત પ્રમાણના કારણો : બાળકોની તુલનામાં બાળકીઓની ઉપેક્ષા, પ્રસુવિત �ખતે માતૃભાષા મૃતુ્યદર �ધુ, બાળકીઓના જન્મનંુ અન્ડર-રીપોટી�ગ �ગેરે. જન્મ સમયે અપેદ્ધિક્ષત આયુષ્ય : અપેત્તિક્ષત આયુષ્ય એટલે જન્મતા બાળકોનંુ સરેરાશ અપેત્તિક્ષત આયુષ્ય. જેો મૃતુ્યદર/બાળમૃતુ્યદર ઊં:ો હોય તો અપેત્તિક્ષત આયુષ્ય ઓછુ હશે અને જેો મૃતુ્ય દર/બાળમૃતુ્યદર ઓછો હોય તો અપેત્તિક્ષત આયુષ્ય �ધુ હશે.

1901-11 દરચિમયાન, અપેત્તિક્ષત આયુષ્ય માત્ર 23 �ષ� હતંુ. તે 1921-30 ના દાયકા સુધી 30 �ષ�ર્થી ની:ે રહંુ્ય અને 1941-50 ના સમયગાળા સુધી 40 �ષ�ર્થી ની:ે રહંુ્ય. જેો કે, તે 1981 માં 55 અને 1991 માં 59 અને 2001 માં 63.4 અને 2011 માં 66.1 �ષ� ર્થયંુ. મૃતુ્યદરમાં નોંધપાત્ર ઘટાડો અપેત્તિક્ષત આયુષ્યમાં �ધારા માટે જ�ાબદાર છે. Census Office અનુસાર રાજ્યોમાં 2010-2014માં અપેત્તિક્ષત આયુષ્ય કેરળમાં 74.9 �ષ� અને સૌર્થી ઓછુ અપેત્તિક્ષત આયુષ્ય આસામમાં 63.9 �ષ� હતંુ. સાક્ષરતા દર : સાક્ષરતા દર એટલે કુલ �સ્તીના સાક્ષર લોકોના ટકા�ારીનંુ પ્રમાણ. 1951માં માત્ર 27% પુરુષો અને 9% સ્ત્રીઓ ત્તિશત્તિક્ષત હતી. આમ, દેશમાં સરેરાશ માત્ર 18% લોકો ત્તિશત્તિક્ષત હતા. 1951-2011 દરમ્યાન, સાક્ષરતામાં નોંધપાત્ર સુધારો ર્થયો છે. 2011 માં, 82 % પુરુષો અને 65 મવિહલાઓ સાક્ષર હતા અને કુલ 74 % સાક્ષરતા દર હતો. બીજો વિ�કત્તિસત દેશોની તુલનામાં, આ દર ખૂબ જ ઓછો કહે�ાય. શહેરી વિ�સ્તારોમાં ત્તિશક્ષણની �ધુ સારી સ�લતોને કારણે ગ્રામીણ �સ્તીની સરખામણીએ શહેરી �સ્તીમાં સાક્ષરતા �ધારે છે. 2011માં કેરળમાં સૌર્થી �ધુ સાક્ષરતાનો દર 92 % અને ત્તિબહારમાં સૌર્થી ઓછો સાક્ષરતાનો દર 53 % રહ્યો. ઉપરાંત ગો�ામાં 82 %, મહારાષ્ટ્રમાં 75 % અને વિહમા:લ પ્રદેશમાં 76 % અને તાચિમલનાડુમાં 74 %, રાજmાનમાં 53 % અને ઉHરપ્રદેશના 59 % રહ્યો. સ્ત્રી અને પુરુષની સાક્ષરતા �ચ્:ે પણ મોટો તiા�ત જેો�ા મળે છે.

2.2 ભારતમાં �સ્તી વિ�સ્ફોટના કારણોકોઈપણ દેશની ઝડપી �સ્તી�ૃત્તિw માટે ત્રણ મહત્�નાં કારણો જ�ાબદાર ગણાય છે. (1) ની:ો મૃતુ્યદર (2) ઊં:ો જન્મદર અને (3) �સ્તીનંુ mળાંતર. ભારતમાં ઝડપી �સ્તી �ધારા માટે ઊં:ો જન્મદર અને ની:ો મૃતુ્યદર �ધુ જ�ાબદાર રહ્યા છે, mળાંતર ખાસ મહત્�નંુ પરીબળ નર્થી.(1) મૃરુ્ત્યદરમાં ઘટાડો ર્થ�ાનાં કારણો :

દુષ્કાળોની નાબૂદી : આઝાદીની પહેલા ભારતમાં �ારં�ાર દુષ્કાળો પડતા તેર્થી મૃતુ્યદર ઘણો ઊં:ો રહેતો. 1943માં ર્થયેલા દુષ્કાળે આશરે 30 લાખ લોકો મૃતુ્ય પામેલાં. જેો કે આઝાદી બાદ આ ક્તિmવિતમાં સુધારો ર્થયો છે. સરકારનાં રાહત અને દુષ્કાળ પ્રવિતબંધાત્મક પગલાંઓને કારણે જુદા જુદા રાજ્યોમાં ખેતીનો પાક અનેક�ાર વિનષ્iળ જ�ા છતાં પણ હ�ે ભૂખમરાને કારણે જ�લ્લે જ મૃતુ્ય નોંધાય છે.

રોગચાળાનંુ વિનયંત્રણ : સ્�ાતંત્ર્ય પૂ�4 દેશમાં પ્લેગ, કોલેરા, ત્તિશતળા �ગેરે મહત્�નાં પરિરબળો ઊં:ા મૃતુ્યદર માટે જ�ાબદાર હતાં. અલબH, આજે પણ દેશમાંર્થી તેમની સંપૂણ� નાબૂદી ર્થઈ નર્થી. પરંતુ હ�ે તે મહદ્અંશે વિનયંત્રણ હેઠળ છે. પરિરણામે દેશના મૃતુ્યદરમાં નોંધપાત્ર ઘટાડો ર્થયો છે. છેલ્લા ત્રણ દાયકા દરચિમયાન મેલેરિરયા અને ટી.બી.ની અસરોર્થી ર્થતાં મૃતુ્ય પ્રમાણમાં પણ ખુબ મોટો ઘટાડો નોંધાયો છે.

વિ�ષય-અર્થ�શાસ્ત્ર ગૌણ પેપર-૨ ભારતીય અર્થ� તંત્રની પાયાની સમસ્યાઓ-૧ Page 7

�ષ� 1951 1961 1971 1981 1991 2001 2011�સ્તી ગી:તા 117 142 177 216 267 325 382

�ષ� 1951 1961 1971 1981 1991 2001 2011જોવિત પ્રમાણ 946 941 930 934 927 933 943

�ષ� 1951 1961 1971 1981 1991 2001 2011પુરુષ-અપેત્તિક્ષત આયુષ્ય દર 32.5 41.9 46.4 55.4 59.0 62.3 64.6સ્ત્રી-અપેત્તિક્ષત આયુષ્ય દર 31.7 40.6 44.7 55.7 59.7 64.6 67.7કુલ અપેત્તિક્ષત આયુષ્ય દર 32.1 41.3 45.6 55.4 59.4 63.4 66.1

�ષ� 1951 1961 1971 1981 1991 2001 2011પુરુષ સાક્ષરતા દર 27.2 40.4 46.0 56.4 64.1 75.3 82.1સ્ત્રી સાક્ષરતા દર 8.9 15.4 22.0 29.8 39.3 53.7 65.5કુલ સાક્ષરતા દર 18.3 28.3 34.4 43.6 52.1 64.8 74.0

Page 8: વિષય-અર્થશાસ્ત્ર ગૌણ પેપર-૨ ... · Web viewય ર પમ ૧૬મ થ ૧૮મ સદ સ ધ સ ન -ચ દ વગ ર ક મત

(2) ઊંચા જન્મદરનાં કારણો :આર્થિર્થ>ક પરિરબળો : દેશનંુ આર્થિર્થ0ક પયા��રણ માન� �ત�ન પર મોટા પાયા પર અસર કરે છે. પ્રજનનક્ષમતા પાછળ સ્ત્રીઓનંુ આર્થિર્થ0ક જી�ન પણ

જ�ાબદાર છે. વ્ય�સાય, શહેરીકરણ, ગરીબાઈ �ગેરે આર્થિર્થ0ક પરિરબળોને લીધે જન્મદર ઊં:ો રહ્યો છે ખેતીનંુ પ્રાધાન્ય : દેશમાં આશરે 65 % લોકો ખેતી કે્ષતે્ર રોકાયેલા માલૂમ પડે છે. ખેતી કે્ષતે્ર બાળકોને પણ એક યા બીજો પ્રકારે કામ મળ�ાની

શક્યતાઓ હંમેશાં રહેલી હોય છે. આર્થી જ ખેતીપ્રધાન સમાજમાં બાળકોને ક્યારેય બોજોરૂપ ગણ�ામાં આવ્યા નર્થી. ખેતી કે્ષતે્ર પાકના �ા�ેતર અને તૈયાર પાકની લણણીના સમયમાં બાળશ્રમની આ�શ્યકતા �ધી જોય છે. પરિરણામે ગ્રામીણ સમાજમાં સ્ત્રીઓની પ્રજનનક્ષમતા �ધુ રહી છે.

ગરીબાઈ : ઊં:ા જન્મદર પાછળનો આર્થિર્થ0ક તક� એ છે કે કુટંુબની ગરીબ કુટંુબમાં �ધારાનાં બાળકો કમાણીનંુ સાધન બને છે. બાળકો ખેતીની કામગીરીમાં મદદરૂપ બને છે, જરૂરી શ્રમ પૂરો પાડે છે અને તે સારે્થ કેટલીક કમાણી પણ મેળ�ી આપે છે. તેર્થી જેમ કુટંુબમાં બાળકોની સંખ્યા �ધુ તેમ કુટંુબની કમાણી �ધુ એ�ી વિ�:ારસરણી કામ કરતી જેો�ા મળે છે.

લગ્નપ્રર્થાની સા�� મિત્રકતા : ભારતમાં લગ્ન એ વ્યક્તિક્ત માટે સામાત્તિજક અને જોમક એમ બને્ન પ્રકારની આ�શ્યકતા ગણાય છે. તેમાં ખાસ કરીને નાની ઉંમરે લગ્ન કર�ાર્થી સ્ત્રીઓનો પ્રજનનગાળો લંબાય છે. મોટા ભાગના માબાપો કન્યાઓનાં લગ્ન વિ�ચિધસર કરી આપી પોતાની સામાત્તિજક જ�ાબદારીમાંર્થી મુક્ત ર્થ�ાનો આનંદ અનુભ�ે છે. પરિરણામે લગ્નપ્રર્થા સા�� ચિત્રક બની છે.

નાની ઉંમરે લગ્ન : ભારતમાં સાપેક્ષ રીતે નાની ઉંમરે લગ્ન કર�ાની પ્રર્થાર્થી પણ જન્મદર ઊં:ો રહે છે. 1971ના સેન્સસ મુજબ ભારતમાં લગ્ન સમયે સ્ત્રીઓની સરેરાશ �ય 17.1 �ષ�ની અને 1961માં 13.89 �ષ�ની હતી. �ળી, 20 ર્થી 24 �ષ�ની ઉંમરમાં લગ્ન કરતી સ્ત્રીઓની પ્રજનનક્ષમતા 18 ર્થી 20 �ષ�ની ઉંમરમાં લગ્ન કરતી સ્ત્રીઓ જેટલી જ હોય છે. ભારતમાં આજે પણ લગ્ન સમયે કન્યાઓની સરેરાશ ઉંમર 18 �ષ� આસપાસ હોય છે. જેો કે, હ�ે કાયદાના પ્રવિતબંધ દ્વારા બાળલગ્નનંુ પ્રમાણ ઘટંુ્ય છે.

ધાર્થિમ>ક અને સામાદ્ધિજક માન્યતાઓ : કિહ0દુઓ એ�ી માન્યતા ધરા�ે છે કે અમુક ધાર્થિમ0ક વિ�ચિધઓ પુત્ર જ કરી શકે છે. આર્થી કોઈપણ સંજેોગોમાં તેમને પુત્ર પ્રાવિપ્ત ર્થ�ી જ જેોઈએ. �ળી, તેઓને પુત્રી પણ હો�ી જેોઈએ, કારણ કે લગ્નમાં કન્યાદાન એક ઉમદા કમ� ગણાય છે. આ ઉપરાંત અન્ય ધમો�માં પણ બાળકને કુદરતની ભેટ ગણ�ામાં આ�ે છે. આ પ્રકાર માન્યતાઓને લીધે પણ દેશમાં જન્મદર ઊં:ો રહે છે.

સંયુક્ત કુટંુબપ્રર્થા : ભારતમાં ખાસ કરીને ગ્રામ્ય વિ�સ્તારોમાં આ સંયુક્ત કુટંુબપ્રર્થા આજે પણ જેો�ા મળે છે. જેો કે, શહેરોમાં તેનંુ પ્રમાણ ખુબ ઓછુ ર્થતંુ જોય છે. સંયુક્ત કુટંુબમાં સમગ્ર કુટંુબનો આર્થિર્થ0ક બોજ આ�ક કમાતા એક-બે મુખ્ય સભ્યોના પર હોય છે. તેર્થી બાળ-ઉછેર સરળતાર્થી ર્થી જોય છે તેમજ બાળ-ઉછેરનંુ વિ�શેષ ખ:� પણ નર્થી આ�તંુ. પરિરણામે કુટંુબમાં �ધુ બાળકો જન્મે છે.

દ્ધિશક્ષણનંુ ઓછંુ પ્રમાણ : દેશના પછાત રાજ્યોમાં તેમજ ગ્રામ્ય વિ�સ્તારોમાં ત્તિબનત્તિશત્તિક્ષત સ્ત્રીઓનંુ પ્રમાણ ઘણંુ મોટંુ છે. ત્તિશક્ષણના અભા�ને લીધે નાના કુટંુબ પ્રતે્ય સભાનતા આ�તી નર્થી. �ળી, વિનરક્ષરતાને કારણે ગભ� વિનરોધક સાધનોના ઉપયોગ અંગે સભાનતા આ�તી નર્થી. તેર્થી પણ �સ્તી �ધુ રહે છે. આપણા દેશમાં જે રાજયોમાં ત્તિશક્ષણનંુ પ્રમાણ �ધુ છે, ત્યાં જન્મદર ની:ો રહ્યો છે. દા.ત., કેરળ. �ળી આ�ાં રાજ્યોમાં કુટંુબવિનયોજન કાય�ક્રમો પણ સiળ રહ્યા છે.

સામાદ્ધિજક સલામતીનો અભા� : ભારતમાં સામાત્તિજક સલામતીની વ્ય�mાના અભા�ના કારણે, મા-બાપની �ૃwા�mાનો ટેકો તેના બાળકો બને છે. આમ, મોટેભાગે �ૃwા�mામાં આર્થિર્થ0ક/સામાત્તિજક સલામતી માટે માતા-વિપતા પોતાના પુત્ર પર �ધુ વિનભ�ર હોય છે. તેર્થી �ધુ બાળકોને પ્રોત્સાહન મળે છે.(3) �સ્તીનંુ સ્થળાંતર (શરણાર્થી�ઓનંુ આગમન) : ભારતમાં શરણાર્થી�ઓની આ��ાના કારણે પણ �સ્તીમાં �ધારો ર્થયો છે. ભારતના વિ�ભાજન સમયે અને 1947માં પાવિકસ્તાનમાંર્થી 1 કરોડર્થી �ધુ શરણાર્થી�ઓ ભારત આવ્યા. 1962 માં :ીનના હુમલાના સમયે, મોટી સંખ્યામાં વિતબેટીયન શરણાર્થી�ઓ ભારત આવ્યા હતા. તે�ી જ રીતે 1971 માં 1 કરોડર્થી �ધુ બાંગ્લાદેશી શરણાર્થી�ઓ ભારત આવ્યા હતા અને આજે પણ આ સમસ્યા હજી :ાલુ છે. નેપાળર્થી પણ સતત આગમન :ાલુ છે. શ્રીલંકાના તચિમલ સમસ્યાને લીધે 5 લાખર્થી �ધારે તચિમલ શરણાર્થી�ઓ ભારતમાં આવ્યા હતા.

2.3 ભારતમાં આર્થિર્થ>ક વિ�કાસ પર �સ્તી વિ�સ્ફોટની અસરોવિ�કાસ સાધતા દેશોમાં વિ�વિ�ધઆર્થિર્થ0ક-સામાત્તિજક સમસ્યાઓ છે તેમાંની એક અગત્યની સમસ્યા એ �સ્તી �ધારો છે. �ળી, �સ્તી �ૃત્તિwના કારણે અન્ય સમસ્યાઓ પણ ઉદભ�ે છે. અમુક પ્રમાણ કરતા �સ્તીનંુ �ધુ પ્રમાણ હોય તો આર્થિર્થ0ક વિ�કાસ ઉપર પ્રવિતકૂળ અસરો કરે છે. �સ્તી�ૃદ્ધિDની આર્થિર્થ>ક વિ�કાસ પરની અસરો : જમીન પર ભારણ : ઝડપી �સ્તી�ધારાને કારણે જમીન પર �સ્તીનંુ ભારણ સતત �ધતંુ રહંુ્ય છે. પરિરણામે ખેતી કે્ષતે્ર ઉત્પાદકતા ઘટી છે. જમીનનંુ ખંડવિ�ભાજન અને ઉપવિ�ભાજન �ધી ગયંુ છે. �સ્તી ગી:તામાં ખુબ �ધારો ર્થયો છે અને રહેઠાણની સમસ્યા ઉદભ�ી છે. �સ્તી ગી:તા 1981માં 230 હતી જે 2011માં 382 ર્થઈ. આમ, વિ�શ્વના અન્ય ઘણા દેશો કરતાં ભારતની �સ્તી �ધુ છે.

�સ્તીની ગુણ�ત્તા/ કાય�ક્ષમતામાં ઘટાડો: �સ્તી�ધારાના પરિરણામે માર્થાદીઠ આ�ક અને માર્થાદીઠ અનાજની �પરાશનંુ પ્રમાણ પણ ઘટે છે. લોકોના સરેરાશ જી�નધોરણમાં ઘટાડો ર્થાય છે. લોકોના રોસિજ0દા ખોરાકમાં કેલરી અને પ્રોટીનનંુ પ્રમાણ પણ ઓછંુ રહે છે. સારે્થ સારે્થ રહેઠાણ, ત્તિશક્ષણ, સ્�ાસ્થ્ય સ�લતો, �ગેરે પૂરતા પ્રમાણમાં લોકોને પ્રાપ્ત ર્થતાં નર્થી. તેર્થી �સ્તીની ગુણ�Hા અને કાય�ક્ષમતા ની:ી રહે છે.

બેરોજગારીમાં �ધારો : �ધતી જતી �સ્તી સારે્થ દેશના શ્રમદળની સંખ્યામાં ર્થાય છે. એક બાજુ �સ્તી ઝડપર્થી �ધતી જ્યાં છે અને બીજી બાજુ રોજગારીની તકો તેના જેટલી ઝડપર્થી �ધતી નર્થી. તેને લીધે દેશમાં મોટા પ્રમાણમાં બેરોજગારી જેો�ા મળે છે. �સ્તી �ૃત્તિwને લીધે દેશમાં ગ્રામીણ કે્ષતે્ર પ્રચ્છન્ન બેકારી અને શહેરી કે્ષતે્ર ઔદ્યોચિગક અને ત્તિશત્તિક્ષત બેકારી �ધી છે.

રાષ્ટ્રીય આ�કમાં ધીમો �ધારો : દેશમાં �સ્તી�ૃત્તિwની રાષ્ટ્રીય આ�કની �ૃત્તિw પર ખુબ મોટા પ્રમાણમાં વિ�પરીત અસર પડી જ છે. �સ્તી ઝડપર્થી �ધી છે જયારે રાષ્ટ્રીય આ�ક ધીમા દરે �ધી છે તેર્થી દેશની રાષ્ટ્રીય આ�ક ની:ી રહે�ા પામી છે. 1950-51 ર્થી 2011-12 દરચિમયાન રાષ્ટ્રીય આ�ક લગભગ 18 ગણી

વિ�ષય-અર્થ�શાસ્ત્ર ગૌણ પેપર-૨ ભારતીય અર્થ� તંત્રની પાયાની સમસ્યાઓ-૧ Page 8

Page 9: વિષય-અર્થશાસ્ત્ર ગૌણ પેપર-૨ ... · Web viewય ર પમ ૧૬મ થ ૧૮મ સદ સ ધ સ ન -ચ દ વગ ર ક મત

�ધી, પરંતુ �સ્તીમાં બમણો �ધારો ર્થ�ાને કારણે માર્થાદીઠ આ�ક માત્ર પાં: ગણી જ �ધી શકી. આ સમયગાળા દરચિમયાન રાષ્ટ્રીય આ�ક સરેરાશ �ાર્થિષ0ક 4.9 %ના દરે હતી, પરંતુ માર્થાદીઠ આ�ક માત્ર 3 %ના દરે �ધી.

અનુત્પાદક ઉપભોક્તાઓનો બોજ : �સ્તી �ૃત્તિwને લીધે ભારતમાં બેરોજગારી અને અધ�બેકારોની સંખ્યા �ધતી જોય છે, તો બીજી બાજુ રાષ્ટ્રીય આ�કના સજ�નમાં કશંુ પ્રદાન નર્થી કરતા અનુત્પાદક ઉપભોક્તાઓમાં બાળકો, �ૃwો, અશક્તોનો સમા�ેશ ર્થાય છે. અનુત્પાદક ગ્રાહકોમાં ર્થતો �ધારો કુટંુબના સંસાધનો તેમજ ત્તિશક્ષણ, આરોગ્ય �ગેરે જે�ી જોહેર ઉપયોચિગતા સે�ાઓ પર �ધારાનંુ ભારણ સજ4 છે. �સતીમાં ઝડપર્થી �ધારો ર્થતાં, કુલ �સ્તીના બાળકો અને �ૃwોનો ગુણોHર (રિડપેન્ડન્સી રેટ) માં �ધારો ર્થાય છે, જેર્થી દેશની ઉત્પાદનક્ષમતા નકારાત્મક અસર કરે છે.

મૂડીસજ�નનો અ�રોધ : ઝડપી �ધતી �સ્તી ત્તિબનઉત્પાદકીય માંગમાં �ધારો કરે છે જેર્થી દેશમાં મૂડીસજ�નની પ્રવિક્રયા અ�રોધાય છે. ભારત જે�ા દેશોમાં કે જ્યાં �સ્તી�ૃત્તિwનો દર ઊં:ો રહે�ા �લણ ધરા�ે છે ત્યાં આર્થિર્થ0ક વિ�કાસ ઝડપી ત્તિસw ર્થઈ શકે નહીં. અર્થ�તંત્રમાં ર્થતંુ મૂડીરોકાણ �ધારાની �સ્તીના જી�ન-ધોરણને વિનભા��ા માટે �પરાય જોય છે. �ધારાની બ:તો પણ �સ્તી �ધારા પાછળ �પરાય જોય છે, તેર્થી ન�ા મૂડીસજ�ન માટે પૂરતી બ:તો મળતી નર્થી. આમ �સ્તી�ૃત્તિw મૂડીસજ�નમાં અ�રોધક બની રહ્યો છે.

અન્ન પ્રાવિUની સમસ્યા : �સ્તી �ૃત્તિwનો ઝડપી દર ખોરાકની સમસ્યાનંુ મૂળ કારણ છે. અનાજની અછતર્થી આર્થિર્થ0ક વિ�કાસને બે રીતે અસર ર્થાયછે (૧) અપૂરતા અનાજને લીધે લોકોનંુ આરોગ્ય નબળંુ રહે છે. અને ઉત્પાદકતા/કાય�ક્ષમતા ઘટે છે. તેર્થી માર્થાદીઠ આ�ક ઘટે છે અને ગરીબી સજો�ય છે. (૨) અનાજની અછતર્થી વિ�કત્તિસત દેશો/વિ�દેશમાંર્થી અનાજની આયાત કર�ી પડે છે અને તેની પાછળ મોટો ખ:� ર્થાય છે. �ષ� 2011-12માં અનાજનંુ કુલ ઉત્પાદન 51 ચિમત્તિલયન ટનર્થી �ધીને 260 ચિમત્તિલયન ટન ર્થયંુ હતંુ. આ જ સમયગાળામાં �સ્તી 361 ચિમત્તિલયનર્થી �ધીને 1210 ચિમત્તિલયન ર્થઈ. પરિરણામે, માર્થાદીઠ અનાજની પ્રાપ્યતા 395 ગ્રામર્થી �ધીને 463 ગ્રામ ર્થઈ છે જે માર્થાદીઠ પ્રાપ્યતામાં બહુ ઓછી �ૃત્તિw દશા� �ે છે.

નીચંુ જી�ન-ધોરણ: ભારતમાં ની:ા ધોરણ માટે ઝડપી �સ્તી �ૃત્તિw જ�ાબદાર છે. �સ્તી �ધારાને લીધે લોકોને જી�ન જરૂરી પાયાની/મૂળભૂત સ�લતો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ ર્થતી નર્થી. �ધતી �સ્તીને પી�ાનંુ પાણી, આરોગ્ય, ત્તિશક્ષણ, રહેઠાણ, ખોરાક �ગરે સારી ગુણ�તા�ાળા મળી શકતા નર્થી તેર્થી ઘણા લોકોનંુ જી�ન-ધોરણ ની:ી ગુણ�Hા�ાળંુ રહે છે.

સામાદ્ધિજક સમસ્યાઓ: �સ્તી �ધારો સમાજમાં વિ�વિ�ધ સમસ્યાઓ ઉભી કરે છે જે સમગ્ર અર્થ�તંત્રને અસર કરે છે. �સ્તી �ૃત્તિwને લીધે ગ્રામીણ વિ�સ્તારોમાંર્થી શહેરી વિ�સ્તારોમાં mળાંતર ર્થાય છે જેમાંર્થી શહેરીકરણના પ્રશ્નો ઉદભ�ે છે. આ ઉપરાંત �સ્તી વિ�સ્ફોટર્થી વિ��ધ સામાત્તિજક સમસ્યાઓ ઊભી ર્થાય છે. જેમ કે, ઝંૂપડપટ્ટી, આરોગ્યના પ્રશ્નો, ત્તિશત્તિક્ષત બેકારી, ગરીબી, :ોરી, ણિભક્ષા-�ૃત્તિH, હત્યા, ટ્ર ારિiક, �ાહન-અકસ્માતો, પ્રદૂષણ �ગેરે.

પયા��રણ પ્રદુષણ : દેશોમાં ઝડપી �સ્તી �ૃત્તિwને લીધે પયા��રણ સંતુલન જેોખમાય છે. દેશમાં �સ્તી �ૃત્તિwના કારણે જંગલ વિ�સ્તાર ઘટ્યો છે. ખેતીની જમીન પર પણ ભારે દબાણ છે, જેના કારણે જમીનની iળદુ્રપતા ઘટી છે, જમીનમાં ક્ષાર અને ખારાશમાં �ધારો ર્થાય છે. શહેરી વિ�સ્તારોમાં હ�ા પ્રદુષણ, પાણી પ્રદુષણ, જમીન પ્રદુષણ, ધ્�ની પ્રદુષણનંુ પ્રમાણ ખુબ �ધી ગયંુ છે. આમ, પયા��રણ પ્રદુષણને લીધે અર્થ�તંત્ર પરના આર્થિર્થ0ક બોજ (સામાત્તિજક ખ:� ) માં પણ �ધારો ર્થયો છે.

વિ�ષય-અર્થ�શાસ્ત્ર ગૌણ પેપર-૨ ભારતીય અર્થ� તંત્રની પાયાની સમસ્યાઓ-૧ Page 9

Page 10: વિષય-અર્થશાસ્ત્ર ગૌણ પેપર-૨ ... · Web viewય ર પમ ૧૬મ થ ૧૮મ સદ સ ધ સ ન -ચ દ વગ ર ક મત

એકમ -3 ગરીબી 3.1 ગરીબી - અર્થ� , વ્યાખ્યા અને તેના વિનદ4શકો3.2 વિનરપેક્ષ અને સાપેક્ષ ગરીબી3.3 ભારતમાં ગરીબીના કારણો3.4 ભારતમાં ગરીબી દૂર કર�ાના ઉપાય

3.1 ગરીબી - અર્થ� , વ્યાખ્યા અને તેના વિનદVશકોગરીબી બહુ-પરિરમાણીય ખ્યાલ છે તે મૂળભૂત રીતે સામાત્તિજક-આર્થિર્થ0ક ઘટના છે જેમાં સમાજના એક ભાગને જી�નની મૂળભૂત સુવિ�ધાઓર્થી �ંચિ:ત

રહે�ાની ક્તિmવિત છે. ત્રીજો વિ�શ્વના દેશોમાં વિ�કત્તિસત દેશોની તુલનામાં �ધુ ગરીબી જેો�ા મળે છે. ગરીબીનો ખ્યાલ દેશ અને બીજો દેશમાં અલગ હોય શકે છે તેમજ એક જ દેશમાં સમયે સમયે અલગ હોય શકે છે.ગરીબીનો અર્થ�

ગરીબીનંુ પ્રણાદ્ધિલકાગત અર્થ�ઘટન : ગરીબીના પ્રણાત્તિલકાગત અર્થ�ઘટન અનુસાર “ગરીબી એક પ્રકારની અભા�ની ક્તિmવિત છે. કોઈ એક સમાજમાં કોઈ એક �ગ�ના લોકો જેટલા પ્રમાણમાં અમુક �સ્તુઓ અને સે�ાઓનો ઉપયોગ કરતા હોય તેટલા પ્રમાણમાં તે જ સમાજના બીજો �ગ�ના લોકો �પરાશ ન કરી શકતા હોય તો તેમને ગરીબ ગણ�ામાં આ�ે છે.” કોઈપણ વ્યક્તિક્ત કેટલા પ્રમાણમાં �સ્તુઓ અને સે�ાઓનો �પરાશ કરી શકશે તેનો આધાર તેની ખ:� (ખરીદશક્તિક્ત) ઉપર રહેલો છે અને ખ:�નો આધાર તેની આ�કના પર રહેલો છે. જેો વ્યક્તિક્તને ઓછી આ�કને કારણે કેટલીક જી�નજરૂરિરયાતની �સ્તુઓ અને સે�ાઓર્થી �ંચિ:ત રહે�ંુ પડે અર્થ�ા તેમનો ઓછા પ્રમાણમાં �પરાશ કરી શકે તે�ી આર્થિર્થ0ક ક્તિmવિત હોય તો તે ગરીબ કહે�ાય.

ગરીબીની પરંપરાગત વ્યાખ્યા જી�નની ન્યુનતમ જરૂરિરયાતોનો અભા� દશા� �ે છે. જેના ત્રણ ભાગ પડે છે. (1) મૂળભૂત રીતે જી�ન ટકા�ી રાખ�ા માટે જરૂરી :ીજ�સ્તુઓ જેમ કે, ખોરાક, પોશાક અને રહેઠાણનો અભા� (2) ત્તિશક્ષણ અને સાંસૃ્કવિતક સગ�ડોનો અભા� અને (3) જી�ન ટકા��ા તેમજ આરોગ્યપૂણ� જી�ન જી��ા માટેની આરોગ્યની સુવિ�ધાઓનો અભા�. ગરીબીનંુ આધુવિનક પ્ર�ાહોના સંદભ�માં અર્થ�ઘટન :

કેટલા લોકો ગરીબ છે, તે જોણ�ંુ જ પૂરતંુ નર્થી, પરંતુ ગરીબ લોકો કેટલા ગરીબ છે, એ જોણ�ંુ વિ�શેષ મહત્�નંુ છે તે દ્રવિષ્ટકોણર્થી આધુવિનક અણિભગમમાં ગરીબોને ગરીબીની તીવ્રતાને આધારે સામાન્ય ગરીબ, મધ્યમ ગરીબ અને અતં્યત ગરીબ એ�ી શે્રણીઓમાં વિ�ભાજીત કર�ામાં આ�ે છે. પ્રો. અમત્ય� સેને પણ તેના ભાર મુક્યો છે.

આ હકીકતને આપણે ની:ેના દ્રષ્ટાંત દ્વારા સ્પષ્ટ કરીએ.ગરીબી રેખા આ�ક - રૂ. ૧૦૦૦૦ A �ગ� આ�ક રૂ- ૮૦૦૦ –પ્રમાણમાં ઓછો ગરીબ �ગ�B �ગ� આ�ક રૂ.- ૫૦૦૦- મધ્યમ ગરીબ �ગ�C �ગ� આ�ક રૂ.- ૩૦૦૦- સૌર્થી �ધુ ગરીબ �ગ�ધારો કે ગરીબીના પ્રણાત્તિલકાગત અર્થ�ઘટન અનુસાર 10000 રૂ. ની માત્તિસક આ�કને ગરીબીની રેખા નક્કી કરનારી આ�ક તરીકે સ્�ીકાર�ામાં આ�ે તો

10000 રૂ. ર્થી ઓછી આ�ક કમાનારા બધા લોકો ગરીબ છે તેમ કહી શકાય. આમ, અહીંયા બધા ગરીબોને એક જ �ગ� -શે્રણીમાં મૂકી દે�ામાં આવ્યા છે. પરંતુ આધુવિનક અણિભગમમાં 10000 રૂ. ર્થી ઓછી આ�ક કમાનારાનંુ વિ�ભાજન કર�ામાં આ�ેછે. દા.ત. 8000 રૂ. કમનાર �ગ� ., 5000 રૂ. કમાનાર �ગ� , 3000 રૂ. કમાનાર �ગ� . આમ, 5000 રૂ. કમાનાર �ગ�ના લોકો 8000 રૂ. કમાનાર �ગ�ના લોકો કરતાં �ધુ ગરીબ છે અને 3000 રૂ. કમાનાર �ગ�ના લોકો 5000 રૂ. કમાનાર �ગ�ના લોકો કરતાં �ધુ ગરીબ છે.

ગરીબીના વિનદVશકો :નીચી માર્થાદીઠ આ�ક : કોઈ પણ દેશમાં ગરીબી છે કે નવિહ તે બાબત માર્થાદીઠ �ાર્થિષ0ક આ�ક અને તેમાં કયા દરે �ધારો ર્થઈ રહ્યો છે તેના પરર્થી

જોણી શકાય છે, દેશમાં 2004-'05 ના ભા�ોએ 1951 માં માર્થાદીઠ આ�કનંુ પ્રમાણ રૂ. 6,122 રૂ. નંુ હતંુ, જે 2011-'12માં �ધીનેરૂ. 37,851 નંુ ર્થયંુ. જેો કે વિ�કત્તિસત દેશોની તુલનાએ માર્થાદીઠ આ�કનંુ પ્રમાણ આજે પણ ખૂબ ઓછંુ છે અને તેમાં ટકા�ારી દવિષ્ટએ જે �ધારો ર્થયો છે તે પણ અતં્યત ધીમો છે.

ધીમો આર્થિર્થ>ક વિ�કાસદર : ભારતમાં ખેતીની પછાત ક્તિmવિત અને ઔદ્યોચિગક કે્ષતે્ર ધીમા વિ�કાસને કારણે રાષ્ટ્રીય આ�કમાં છેલ્લા 50-60 �ષ�માં સરેરાશ 3 ર્થી 4 %ના દરે જ �ધારો ર્થયો છે અને બીજી બાજુએ �સ્તી�ૃત્તિwનો દર સતત �ધુ રહ્યો છે. 2001-2011ના ગાળામાં 1.64 %ના દરે �સ્તીમાં �ધારો ર્થયો, તેર્થી �ાસ્ત�માં આર્થિર્થ0ક વિ�કાસનો દર સરેરાશ 1.5 %નો જ રહે�ા પામ્યો.

કુદરતી સંપદ્ધિત્તનો દ્ધિબન-કાય�ક્ષમ ઉપયોગ : કુદરતી સંપત્તિHનો કાય�ક્ષમ ઉપયોગ દેશને સમૃw બના�ી શકે છે, પરંતુ ભારતમાં ગરીબીનંુ એક વિનદ4શક કુદરતી સંપત્તિHનો ત્તિબન-કાય�ક્ષમ ઉપયોગ છે. કુદરતી સંપત્તિH જે�ી કે જમીન, પાણી, �રસાદ, ખનીજ પદાર્થો�, હ�ામાન �ગેરેનો આયોજનકાળ દરચિમયાન જેટલા પ્રમાણમાં ઉપયોગ ર્થ�ો જેોઈએ તેટલો ઉપયોગ ર્થઈ શક્યો નર્થી.

�સ્તી�ૃદ્ધિD : 2011ની �સ્તી ગણતરી અનુસાર ભારતની �સ્તી 121.02 કરોડની ર્થઈ જે વિ�શ્વમાં :ીન પછી બીજો ક્રમે છે. �ળી, દેશમાં ઊં:ા જન્મદર અને ની:ા મૃતુ્યદરના કારણે �સ્તી�ૃત્તિw દર પણ �ધુ રહ્યો છે. પુરુષ પ્રધાન સમાજને લીધે �સ્તી �ધારાને પ્રોત્સાન મળતંુ રહંુ્ય છે. 1951માં �સ્તી�ૃત્તિwનો દર 1.26% નો હતો તે �ધીને 2011માં 1.34 %નો ર્થયો છે. આમ, ગરીબી માટે �સ્તી�ૃત્તિw પણ એક વિનદ4શક છે.

નીચંુ જી�નધોરણ : કોઈ પણ દેશના લોકોના જી�નધોરણનંુ સ્તર દેશના લોકોની ગરીબી કે સમૃત્તિwનો વિનદ4શ કરે છે. વિ�કત્તિસત દેશોની તુલનામાં ભારતમાં મોટા ભાગના લોકોનંુ જી�નધોરણ ની:ંુ જેો�ા મળે છે. તેર્થી ભારતમાં ગરીબીનંુ પ્રમાણ �ધારે છે. દેશમાં હાલમાં આશરે 22% પણ લોકો ગરીબી રેખા

વિ�ષય-અર્થ�શાસ્ત્ર ગૌણ પેપર-૨ ભારતીય અર્થ� તંત્રની પાયાની સમસ્યાઓ-૧ Page 10

Page 11: વિષય-અર્થશાસ્ત્ર ગૌણ પેપર-૨ ... · Web viewય ર પમ ૧૬મ થ ૧૮મ સદ સ ધ સ ન -ચ દ વગ ર ક મત

હેઠળ જી�ે છે (RBI, 2012), કે જેમને પુરતો દૈવિનક કેલરીયુક્ત ખોરાક, યોગ્ય રહેઠાણ, પી�ાનંુ સ્�ચ્છ અને પૂરતંુ પાણી, આરોગ્ય �ગેરે પ્રાપ્ત ર્થતા નર્થી. આમ વિ�કત્તિસત દેશોની તુલનાએ ભારતના લોકોને જી�ન ટકા�ી રાખ�ા માટે જરૂરી સુવિ�ધાઓ ઓછા પ્રમાણમાં પ્રાપ્ત ર્થાય છે તે તેના ની:ા જી�નધોરણનો વિનદ4શક છે.

ઓછુ મૂડીરોકાણ : ભારતમાં સરેરાશ માર્થાદીઠ આ�ક ઓછી હો�ાર્થી બ:ત ઓછી ર્થાય છે તેર્થી મૂડીરોકાણ ઓછંુ ર્થાય છે જેર્થી ઉત્પાદન ઓછંુ ર્થાય છે પરિરણામે અર્થ�તંત્રમાં �ેપાર-ઉદ્યોગના વિ�કાસ તર્થા રોજગારી સજ�નમાં અ�રોધ સજો�ય છે. આમ, ભારતમાં મૂડીરોકાણનો ની:ો દર ગરીબીનો વિનદ4શક છે.

આર્થિર્થ>ક અસમાનતા : દેશમાં ગરીબ અને ધવિનક �ચ્:ે આર્થિર્થ0ક અસમાનતાનો જેમ �ધુ તેમ ગરીબી �ધુ. ભારતમાં અમુક જ લોકોના હાર્થમાં મોટા ભાગની આ�ક અને સંપત્તિHનંુ કેન્દ્રીકરણ ર્થયેલંુ છે, જ્યારે બીજી બાજુએ 40 ર્થી 50% લોકો ગરીબ કે મધ્યમ �ગ�ના છે. સાયમન કુઝનેટ્સના અભ્યાસ અનુસાર ભારતમાં ધવિનક લોકો જે �સ્તીના 20% જેટલા છે તેઓને કુલ આ�કમાંર્થી 55% વિહસ્સો મળે છે અને બાકીના 80% લોકોને 45% જેટલી આ�ક આ�ે છે. આમાં પણ સૌર્થી ગરીબ એ�ા 60% લોકોના ભાગે તો માત્ર 28% આ�ક જ આ�ે છે.

3.2 સાપેક્ષ અને વિનરપેક્ષ ગરીબીસાપેક્ષ ગરીબી : સાપેક્ષ ગરીબીનંુ ધોરણ એ ગરીબીને માપ�ા માટેની એક પwવિત છે. આ પwવિત અનુસાર સમાજના જુદા જુદા લોકોની આ�કના

પ્રમાણનો આધાર લઈને �ધતી ઓછી આ�ક દશા��તાં વિ�વિ�ધ આ�કજૂર્થો તૈયાર કર�ામાં આ�ે છે અને ત્યાર બાદ તે જૂર્થોનો તુલનાત્મક અભ્યાસ કરીને પ્ર�ત�માન સરેરાશ આ�કને એક ધોરણ તરીકે સ્�ીકારીને કયા આ�કજૂર્થ�ાળી વ્યક્તિક્તઓને ગરીબ ગણ�ી અને કયા આ�કજૂર્થ�ાળી વ્યક્તિક્તઓને ગરીબ ન ગણ�ી તે નક્કી કર�ામાં આ�ે છે.

આ હકીકતને સ્પષ્ટ કર�ા એક દૃષ્ટાંત લઈએ. ધારો કે, સમાજના :ાર વ્યક્તિક્તઓ A, B, C અને D છે આ :ારેય વ્યક્તિક્તની માત્તિસક આ�ક અનુક્રમે રૂ. 1000, 2000, 3000 અને 4000 છે. આમ, કુલ આ�ક રૂ. 10,000 ર્થાય અને વ્યક્તિક્તગત સરેરાશ આ�ક રૂ. 2500 (10,000/4) ર્થાય. સમાજનાં આ :ાર વ્યક્તિક્તમાંર્થી કઈ વ્યક્તિક્તને ગરીબ ગણ�ી તે નક્કી કર�ા માટે સાપેક્ષ ગરીબીના ધોરણ અનુસાર ઉપરોક્ત સરેરાશ આ�કનો ઉપયોગ કર�ામાં આ�ે છે. આપણે એ�ંુ નક્કી કરીએ કે સરેરાશ આ�ક (રૂ. 2500) ર્થી ઓછી આ�ક ધરા�તી વ્યક્તિક્તને ગરીબ ગણીએ તો વ્યક્તિક્ત A અને B નો સમા�ેશ ગરીબમાં ર્થશે.

સાપેક્ષ ગરીબીના આ ધોરણની નબળાઈ એ છે કે સમૃw દેશોમાં પણ આ�કની અસમાન �હંે:ણી ર્થયેલ હો�ાર્થી સમાજના એક જૂર્થ કરતાં બીજો જૂર્થના લોકોની આ�ક ઓછી હો�ાર્થી બીજો જૂર્થના લોકો ગરીબ ગણાય, જે ખરેખર �ાસ્ત�માં ગરીબ હોતા નર્થી. તેર્થી ગરીબીને માપ�ાના સાધન તરીકે સાપેક્ષ ગરીબીના ધોરણ કરતાં વિનરપેક્ષ (સંપૂણ� ) ગરીબીનો ખ્યાલ �ધુ મહત્�નો છે.

વિનરપેક્ષ ગરીબી : આ પwવિત અનુસાર અમુક વિનણિ_ત સમય દરચિમયાન પાયાની અવિન�ાય� પ્રાર્થચિમક જરૂરિરયાતો સંતોષ�ા માટે વ્યક્તિક્તને માટે કેટલાં નાણાં જરૂરી છે તેનંુ પ્રમાણ નક્કી કર�ામાં આ�ે છે. જેો વ્યક્તિક્ત આ પ્રાર્થચિમક જરૂરિરયાતો સંતોષ�ા માટે જરૂરી ઓછામાં ઓછંુ ખ:� કર�ા સક્ષમ ન હોય તો તેને ગરીબ ગણ�ામાં આ�ે છે. અર્થા� ત્ પાયાની અવિન�ાય� જરૂરિરયાતો સંતોષ�ા માટે જરૂરી ખ:� કર�ા જેટલી તેની આ�ક ન હોય તો તેને ગરીબ ગણ�ામાં આ�ે છે. આમ, આ વિનરપેક્ષ ગરીબીનો ખ્યાલ ગરીબીની રેખા સારે્થ સંકળાયેલો છે. આ ગરીબીની રેખા કરતાં ઓછી આ�ક મેળ�નારા લોકો વિનરપેક્ષ રીતે ગરીબ ગણ�ામાં આ�ે છે. આ અણિભગમ પ્રમાણે વિ�શ્વના મોટા ભાગના વિ�કસતા દેશોમાં વિનરપેક્ષ ગરીબી જેો�ા મળે છે. ભારત પણ વિનરપેક્ષ ગરીબીનંુ પ્રમાણ ઘણંુ �ધારે જેો�ા મળે છે.

આ ખ્યાલને �ધુ સ્પષ્ટ કર�ા માટે આપણે એક દષ્ટાંત લઈએ. ધારો કે આપણે અવિન�ાય� પ્રાર્થચિમક જરૂરિરયાતોમાં અનાજ, મકાન અને �સ્ત્રનો સમા�ેશ કરીએ છીએ અને એક વ્યક્તિક્ત માટે આ બધી �સ્તુઓનંુ એક માસના સંદભ�માં જે પ્રમાણ નક્કી કરીએ છીએ તેનંુ બજોરમૂલ્ય રૂ. 10000 ર્થાય છે. તેર્થી આ ખ:� કર�ા જેટલી આ�ક પ્રાપ્ત કર�ી એ તેની ન્યૂનતમ જરૂરિરયાત છે. હ�ે જેો વ્યક્તિક્ત આર્થી ઓછી આ�ક મેળ�ે તો તે તેની ન્યૂનતમ જરૂરિરયાતોને સંતોષી શકશે નહી. તેર્થી માત્તિસક રૂ. 10000 ર્થી ઓછી આ�ક મેળ�નાર સ�4 વ્યક્તિક્તઓનો સમા�ેશ ગરીબ �ગ�માં ર્થશે.

ભારતમાં વિનરપેક્ષ ધોરણ અનુસાર ગરીબીને માપ�ા માટે બે પ્રકારની પDવિતઓ :(1) ન્યૂનતમ �પરાશ ખ:� નંુ ધોરણ : ન્યૂનતમ પ્રાર્થચિમક જરૂરિરયાતો સંતોષ�ા માટે વ્યક્તિક્તને ઓછામાં ઓછા પ્રવિતમાસ કેટલુ ખ:� કર�ંુ પડે છે તેનંુ

પ્રમાણ. (2) ન્યૂનતમ કેલરીનંુ ધોરણ : ન્યૂનતમ પૌવિષ્ટકતા�ાળા ખોરાક ખરીદ�ા માટે વ્યક્તિક્તને પ્રવિતમાસ માર્થાદીઠ ઓછામાં ઓછુ કેટલુ ખ:� કર�ંુ પડે છે તેનંુ

પ્રમાણ. પ્રો. ડી. ટી. તેની ભલામણ કરેલી. કેલરીના ધોરણ અનુસાર ગ્રામ્ય વિ�સ્તારમાં 2400 કેલરી અને શહેરી વિ�સ્તારમાં 2100 કેલરી જેટલો પૌવિષ્ટક ખોરાક મેળ��ા માટે સક્ષમ ન હોય તો તે લોકો ગરીબીની રેખા ની:ે જી�ી રહ્યા છે તેમ કહી શકાય.

ગરીબી રેખાનો ખ્યાલ : WHOના પ્રર્થમ રિડરેક્ટર જનરલ લોડ� લોઈડ ઓરે એ 1945માં ભૂખમરાની રેખાનો ખ્યાલ રજૂ કરેલ તેના પરર્થી ગરીબી રેખાનો ખ્યાલ વિ�કસા��ામાં આવ્યો છે. આ ગરીબી રેખાનો ખ્યાલ પ્રાર્થચિમક જી�નજરૂરિરયાતની �સ્તુઓની પ્રાવિપ્ત-અપ્રાવિપ્ત સારે્થ સંકળાયેલો છે. આ પ્રાર્થચિમક જી�નજરૂરિરયાતની �સ્તુઓમાં ખોરાક, કપડાં, મકાન, તબીબી સે�ા તેમજ ત્તિશક્ષણ જે�ી પાયાની �સ્તુઓ અને સે�ાઓનો સમા�ેશ ર્થાય છે. આ બધી �સ્તુઓ ખરીદ�ા માટે અમુક :ોક્કસ પ્રમાણમાં ખ:� કર�ો પડે છે અને એ ખ:�ને પહોં:ી �ળ�ા જેટલી ઓછામાં ઓછી આ�ક તેટલા પ્રમાણમાં મેળ��ી પડે છે. જે વ્યક્તિક્ત પોતાની પ્રાર્થચિમક જી�નજરૂરિરયાતો સંતોષાય એટલી જ, ન એર્થી �ધુ કે ન એર્થી ઓછી, આ�ક પ્રાપ્ત કરતી હોય તે વ્યક્તિક્ત આ ગરીબીની રેખા ઉપર ઊભેલી છે તેમ કહી શકાય. પ્રાર્થચિમક જી�નજરૂરિરયાતની �સ્તુઓ ખરીદી શકાય તેટલી ન્યૂનતમ આ�ક એ ગરીબીની રેખા છે. તેર્થી તેનાર્થી �ધુ આ�ક ધરા�તા લોકો ગરીબીની રેખાની ઉપર જી�ે છે અને તેનાર્થી ઓછી આ�ક ધરા�નાર લોકો ગરીબીની રેખાની ની:ે જી�ે છે, એટલે કે ગરીબ છે તેમ કહે�ાય.

3.3 ભારતમાં ગરીબીના કારણો

વિ�ષય-અર્થ�શાસ્ત્ર ગૌણ પેપર-૨ ભારતીય અર્થ� તંત્રની પાયાની સમસ્યાઓ-૧ Page 11

A-વ્યક્તિક્ત B- વ્યક્તિક્ત C- વ્યક્તિક્ત D- વ્યક્તિક્તઆ�ક રૂ. 1000 આ�ક રૂ. 2000 આ�ક રૂ. 3000 આ�ક રૂ. 4000

Page 12: વિષય-અર્થશાસ્ત્ર ગૌણ પેપર-૨ ... · Web viewય ર પમ ૧૬મ થ ૧૮મ સદ સ ધ સ ન -ચ દ વગ ર ક મત

પછાત ખેતીકે્ષત્ર : દેશમાં ખેતીકે્ષત્ર પછાત હો�ાર્થી ગ્રામીણ પ્રજો પણ પછાત રહે છે. તેર્થી ભારતમાં ગરીબી જેો�ા મળે છે. પછાત ખેતી માટે મુખ્ય બે કારણો જ�ાબદાર છે. કુદરત પરનંુ �ધુ પડતંુ અ�લંબન અને પરંપરાગત ઉત્પાદન પwવિત. �ળી, જમીનનંુ નાના ટુકડાઓમાં વિ�ભાજન, અપૂરતી સિસ0:ાઈ તેમજ રાસાયણિણક ખાતર, જંતુનાશક દ�ાઓ અને સારા ત્તિબયારણનો અભા�ને લીધે ખેત ખેતી પછાત રહે છે અને તેર્થી ખેડૂત પછાત રહે છે.

ગ્રામીણ ખેત-મજૂરો : દેશ ગામડામાં �સતાં કુટંુબોમાંર્થી મોટા ભાગનાં કુટંુબો પાસે ત્તિબલકુલ જમીન નર્થી. તેઓની આ�કનંુ મુખ્ય સાધન છૂટક મજૂરી છે. �ળી, છૂટક મજૂરીનો આધાર કુદરતની પરિરબળો પર રહેલો છે. તેર્થી વિનયચિમત કામ મળી શકતંુ નર્થી. પરિરણામે ગરીબી �ધે છે.

સંયુક્ત કુટંુબપ્રર્થા : દેશમાં ગ્રામીણ કે્ષતે્ર સંયુક્ત કુટંુબપ્રર્થા વ્યાપક પ્રમાણમાં જેો�ા મળે છે. સંયુક્ત કુટંુબપ્રર્થાને લીધે કમાનાર એક અને ખાનાર ઘણા બધા હોય તે�ી ક્તિmવિત જેો�ા મળે છે. આ ક્તિmવિતમાં એક વ્યક્તિક્તએ ઘણી મોટી સંખ્યામાં તેના આત્તિશ્રતોને વિનભા��ા પડે છે. તેર્થી ગરીબી �ધે છે.

�સ્તી�ૃદ્ધિD: આપણો દેશમાં ગરીબીનંુ મુખ્ય કારણ ઊં:ા દરે �ધતી �સ્તી છે. 1951માં ભારતની �સ્તી 36.11 કરોડ હતી તે �ધીને 2011માં 121 કરોડ ર્થઇ. હાલમાં 133 કરોડ જેટલી ર્થઈ છે (ESA.UN.org- �ષ� -2017). �સ્તી�ૃત્તિwનો દર 1991-2001માં 1.93% ર્થયો અને 2001-2011ના ગાળામાં 1.64%નો ર્થયો છે. જેનંુ મુખ્ય કારણ એક બાજુએ તબીબી સ�લતો ઉપલબ્ધ ર્થ�ાર્થી મૃતુ્યદરમાં સારો એ�ો ઘટાડો ર્થયો છે અને બીજી બાજુએ જન્મદરમાં ખાસ ઘટાડો ર્થઈ શક્યો નર્થી તે છે.

શ્રમિમકોની ઓછુ �ળતર : ભારતમાં ઔદ્યોચિગક કે ખેતીકે્ષત્રમાં કામ કરનાર મોટા ભાગના શ્રચિમકોની ઉત્પાદક્તા/કાય�ક્ષમતા ની:ી જેો�ા મળે છે. �ળી, અસંગરિઠત કામદારો �ધુ પ્રમાણમાં છે. તેર્થી તેઓને ઓછુ �ળતર મળે છે. તેર્થી શ્રચિમકોનંુ જી�નધોરણ ની:ંુ રહે છે.

ઉત્પાદન પDવિતમાં ખામી : ભારત મૂડીની અછત�ાળો અને શ્રમની વિ�પુલતા�ાળો દેશ છે. પરંતુ ઔદ્યોચિગક કે્ષતે્ર આપણે શ્રમપ્રધાન ઉત્પાદન પwવિતને બદલે મૂડીપ્રધાન ઉત્પાદન પwવિત પર �ધુ ભાર આપ્યો છે તેર્થી માન� શ્રમનો કાય�ક્ષમ ઉપયોગ ર્થતો નર્થી. �ળી, ખામીભરેલી ઉત્પાદન પwવિતની પસંદગીને લીધે બેકારી �ધી છે. તેર્થી ગરીબી પણ �ધી છે.

આર્થિર્થ>ક અસમાનતા : આર્થિર્થ0ક વિ�કાસના લાભો ની:લા સ્તરના લોકોને ત્યારે જ મળી શકે કે જયારે આ�ક અને સંપત્તિHની ન્યાયી �હંે:ણી ર્થાય, પરંતુ દેશમાં આર્થિર્થ0ક વિ�કાસની સારે્થ આ�ક અને સંપત્તિHની �હંે:ણી સમાન ર્થ�ાને બદલે અસમાન ર્થઇ છે. �ળી પ્રાદેત્તિશક દૃવિષ્ટએ પણ આ�કમાં ખૂબ અસમાનતા પ્ર�ત4 છે, આ વ્યક્તિક્તગત અને પ્રાદેત્તિશક અસમતુલાને કારણે ધન�ાન �ધુ ધન�ાન ર્થયો છે અને ગરીબ �ધુ ગરીબ ર્થયો છે. આમ, ભારતમાં આર્થિર્થ0ક અસમાનતાને કારણે અમુક લોકોના હાર્થમાં સંપત્તિHનંુ કેન્દ્રીકરણ ર્થયંુ હો�ાર્થી ગરીબીમાં �ધારો ર્થયો છે.

પછાત �ગ� નંુ શોષણ : દેશમાં ખેતી, ઉદ્યોગ-�ેપાર, સે�ાનંુ કે્ષત્ર �ગેરેમાં �ગ� ની:લા �ગ� નંુ સતત શોષણ ર્થાય છે. વ્યક્તિક્તગત ખેત-મજૂર, ઔદ્યોચિગક શ્રચિમક, છુટક મજૂરો �ગેરેનંુ કોઈ સંગઠન ન હો�ાર્થી તેઓનંુ આર્થિર્થ0ક શોષણ �ધે છે તેર્થી પછાતપણંુ �ધે છે.

મોંઘ�ારી : ભા��ધારો ગરીબને �ધુ ગરીબ બના�ે છે. ની:લા સ્તરના લોકોની �ાસ્તવિ�ક આ�કમાં ખાસ કંઈ �ધારો ર્થઈ શક્યો નર્થી. કેટલાક સંજેોગોમાં તો તેમાં ઘટાડો ર્થયો છે. આમ, ભા��ધારાને કારણે જ્યાં �ાસ્તવિ�ક આ�ક ઘટતી હોય ત્યાં જી�નધોરણ ની:ંુ જોય તે સ્�ાભાવિ�ક છે. આમ, ભારતમાં સતત �ધી રહેલા ભા�ો ગરીબી માટેનંુ અવિત મહત્�નંુ કારણ છે.

રૂઢીચુસ્ત સમાજ : દેશમાં નકારાત્મક જૂના રીત-રી�ાજેો, રૂવિઢઓ, માન્યતાઓ, પ્રણાત્તિલકાઓ, પરંપરા �ગેરે જેો�ા મળે છે. આ�ા લોકો કોઈ પણ પ્રકારના આધુવિનકતા/�ૈજ્ઞાવિનકતાને સરળતાર્થી સ્�ીકારતા નર્થી. આર્થી તેનો વિ�કાસ રંૂધાય છે અને ગરીબીમાંર્થી બહાર નીકળી શકતા નર્થી. ત્તિશક્ષણનો અભા�, સામાત્તિજક રીતરિર�ાજેો, પ્રણાત્તિલકાઓ અને નકારાત્મક માન��લણો જે�ાં પરિરબળો આર્થિર્થ0ક વિ�કાસને રંૂધે છે.

માન�સંસાધનનંુ અયોગ્ય આયોજન: ગરીબી નાબૂદી માટે ભૌવિતક વિ�કાસ જ મહત્�નો નર્થી, પરંતુ માન�વિ�કાસ પણ એટલો જ મહત્�નો છે. અત્યાર સુધી આપણે ભૌવિતક આયોજન પર ખૂબ ભાર મૂક્યો છે. પરંતુ માન�શક્તિક્તના આયોજન પર ખાસ લક્ષ આપ્યંુ નર્થી તેર્થી ત્તિશત્તિક્ષત અને અત્તિશત્તિક્ષત બેકારીનો પ્રશ્ન �ધુ ગંભીર બન્યો છે અને આ બેકારી જ ગરીબીનંુ મુખ્ય કારણ બની છે. આમ, માન�શક્તિક્તના આયોજનનો અભા� આપણા દેશમાં ગરીબી જેો�ા મળે છે.

ગરીબીનંુ વિ�ષચક્ર : ગરીબી પણ ગરીબીનંુ કારણ અને પરિરણામ બને છે. પ્રો. રેગ્નર નક�સ ગરીબીના વિ�ષ:ક્રનંુ �ણ�ન કરતાં જણા�ે છે “આ�ા દેશોમાં આ�ક ઓછી હોય છે તેર્થી બ:તનંુ પ્રમાણ ઓછંુ રહે છે. આર્થી મૂડીની અછત રહે છે મૂડીરોકાણ અને ઉત્પાદન ઘટે છે, તેર્થી આ�ક ની:ી રહે છે” આમ, ઓછી આ�ક ગરીબીનંુ કારણ અને પરિરણામ બને્ન છે. આમ, ગરીબીનંુ વિ�ષ:ક્ર પણ ભારતમાં ગરીબીમાં �ધારો કરે છે.

3.4 ભારતમાં ગરીબી દૂર કર�ાના ઉપાયખેતીકે્ષત્રનો વિ�કાસ : દેશમાં ખેતીકે્ષત્ર પછાત હો�ાર્થી ગ્રામીણ પ્રજો પણ પછાત રહે છે. તેર્થી ભારતમાં ગરીબી જેો�ા મળે છે. ખેતી કે્ષત્રનો વિ�કાસ

સાધ�ામાં આ�ે તો ગરીબી વિન�ારી શકાય. મુખ્યત્�ે ખેતી કે્ષતે્ર સિસ0:ાઈની સગ�ડો �ધાર�ામાં આ�ે તો ખેતીનંુ કુદરત પરનંુ અ�લંબન ઘટી શકે. તે�ી જ રીતે પરંપરાગત ઉત્પાદન પwવિતને બદલે આધુવિનકતા ટેકનોલોજીને �ેગ આપ�ો જેોઈએ. તેમજ રાસાયણિણક ખાતર, જંતુનાશક દ�ાઓ અને સારા ત્તિબયારણનો વ્યાપ �ધાર�ો જેોઈએ.

ગ્રામીણ ખેત-મજૂરોને રોજગારી : દેશ ગામડામાં �સતાં કુટંુબોમાંર્થી ખેત-મજૂરો જમીન નર્થી અને તેઓની આ�કનંુ મુખ્ય સાધન છૂટક મજૂરી છે. છૂટક મજૂરીનો આધાર કુદરતની પરિરબળો પર રહેલો છે. તેર્થી વિનયચિમત કામ મળી શકતંુ નર્થી. પરિરણામે ગરીબી �ધે છે. તેર્થી આ�ા ગ્રામીણ ખેત-મજૂરોને રોજગારી મળે તે�ા પ્રયત્નો કર�ા જેોઈએ જેર્થી તેઓની આર્થિર્થ0ક પરિરક્તિmવિતમાં સુધારો ર્થાય અને ગરીબી ઘટાડી શકાય.

�સ્તી�ૃદ્ધિDનંુ વિનયંત્રણ : આપણો દેશમાં ગરીબીનંુ મુખ્ય કારણ ઊં:ા દરે �ધતી �સ્તી છે. 1951માં ભારતની �સ્તી 36.11 કરોડ હતી તે �ધીને 2011માં 121 કરોડ ર્થઇ. હાલમાં 133 કરોડ જેટલી ર્થઈ છે (ESA.UN.org- �ષ� -2017). �સ્તી�ૃત્તિwનો દર પણ એકંદરે �ધુ રહ્યો છે. તેર્થી ગરીબી વિન�ાર�ા માટે �સ્તી�ૃત્તિwનંુ વિનયંત્રણ કર�ંુ અવિન�ાય� છે. �સ્તી�ૃત્તિwના વિનયંત્રણ માટે કુટંુબ વિનયોજનનો અસરકારક અમલ તેમજ ત્તિશક્ષણનો વ્યાપ �ધે તે�ા પ્રયત્નો કર�ા જેોઈએ.

શ્રમિમકોને પુરતંુ �ળતર : ભારતમાં ઔદ્યોચિગક કે ખેતીકે્ષત્રમાં કામ કરનાર મોટા ભાગના શ્રચિમકોને ઉત્પાદક્તા/કાય�ક્ષમતા અનુસાર �ળતર(�ેતન/મજુરી) મળતંુ નર્થી. �ળી, મોટા પ્રમાણમાં કામદારો અસંગરિઠત હો�ાર્થી તેઓને ઓછુ �ળતર મળે છે. તેર્થી શ્રચિમકોનંુ જી�નધોરણ ની:ંુ રહે છે. તેર્થી

વિ�ષય-અર્થ�શાસ્ત્ર ગૌણ પેપર-૨ ભારતીય અર્થ� તંત્રની પાયાની સમસ્યાઓ-૧ Page 12

Page 13: વિષય-અર્થશાસ્ત્ર ગૌણ પેપર-૨ ... · Web viewય ર પમ ૧૬મ થ ૧૮મ સદ સ ધ સ ન -ચ દ વગ ર ક મત

ગરીબી વિન�ાર�ા માટે અસંગરિઠત કામદારો/શ્રચિમકોને પુરતંુ �ળતર મળે તે�ા પગલાઓ લે�ા જેોઈએ. ન્યુનતમ �ેતનના કાયદાનો અસરકારક અમલ કર�ો જેોઈએ. અસંગરિઠત કામદારો/શ્રચિમકોને વિ�વિ�ધ સામાત્તિજક સલામતી પૂરી પડ�ી જેોઈએ.

ઉત્પાદન પDવિતમાં સુધારણા : ભારત મૂડીની અછત�ાળો અને શ્રમની વિ�પુલતા�ાળો દેશ છે. પરંતુ ઔદ્યોચિગક કે્ષતે્ર આપણે શ્રમપ્રધાન ઉત્પાદન પwવિતને બદલે મૂડીપ્રધાન ઉત્પાદન પwવિત પર �ધુ ભાર આપ્યો છે આમ, ઉત્પાદન પwવિત અયોગ્ય પસંદગીને લીધે બેકારી �ધી છે જેર્થી ગરીબી પણ �ધી છે. તેર્થી ગરીબી વિન�ાર�ા માટે મૂડીપ્રધાન ઉત્પાદન પwવિતને બદલે શ્રમપ્રધાન ઉત્પાદન પwવિત પર �ધુ ભાર આપ�ો જેોઈએ. એટલે કે શ્રમ પ્રધાન ઉત્પાદન પwત્તિH/ટેકનોલોજીને અગ્રતા આપ�ી જેોઈએ. જેર્થી બેકારી ઘટી શકે અને ગરીબી વિન�ારી શકાય.

આર્થિર્થ>ક અસમાનતા ઘટાડ�ી : દેશમાં આર્થિર્થ0ક વિ�કાસની સારે્થ આ�ક અને સંપત્તિHની �હંે:ણી સમાન ર્થ�ાને બદલે અસમાન ર્થઇ છે. �ળી પ્રાદેત્તિશક દૃવિષ્ટએ પણ આ�કમાં ખૂબ અસમાનતા પ્ર�ત4 છે, ધન�ાન �ધુ ધન�ાન ર્થયો છે અને ગરીબ �ધુ ગરીબ ર્થયો છે. ભારતમાં આર્થિર્થ0ક અસમાનતાને કારણે અમુક લોકોના હાર્થમાં સંપત્તિHનંુ કેન્દ્રીકરણ ર્થયંુ હો�ાર્થી ગરીબીમાં �ધારો ર્થયો છે. તેર્થી ગરીબી વિન�ાર�ા માટે આર્થિર્થ0ક અસમાનતા ઘટાડ�ી જેોઈએ એટલે કે આ�ક અને સંપત્તિHનંુ વિ�કેન્દ્રીકરણ ર્થાય તે�ા પ્રયત્નો કર�ા જેોઈએ. જેના માટે સરકારે ધવિનકો પાસેર્થી �ધુ કર�ેરા લે�ા જેોઈએ અને ગરીબોને આર્થિર્થ0ક સહાય કર�ી જેોઈએ.

પછાત �ગ� નંુ શોષણ અટકા��ંુ : દેશમાં ખેતી, ઉદ્યોગ-�ેપાર, સે�ાનંુ કે્ષત્ર �ગેરેમાં �ગ� ની:લા �ગ� નંુ સતત શોષણ ર્થાય છે. વ્યક્તિક્તગત ખેત-મજૂર, ઔદ્યોચિગક શ્રચિમક, છુટક મજૂરો, કારીગરો �ગેરેનંુ કોઈ સંગઠન ન હો�ાર્થી તેઓનંુ આર્થિર્થ0ક શોષણ �ધે છે. તેર્થી પછાતપણંુ �ધે છે. તેર્થી ગરીબી વિન�ાર�ા માટે પછાત �ગ� નંુ શોષણ ન ર્થાય તે�ા નીવિત-વિનયમો અને કાયદાઓ અમલમાં મુક�ા જેોઈએ. પછાત �ગ�ને આર્થિર્થ0ક-સામાત્તિજક સલામતી પૂરી પડ�ી જેોઈએ.

મોંઘ�ારીનંુ વિનયંત્રણ : ભા��ધારો ગરીબને �ધુ ગરીબ બના�ે છે. ની:લા સ્તરના લોકોની �ાસ્તવિ�ક આ�કમાં ખાસ કંઈ �ધારો ર્થઈ શકતો નર્થી. આમ, ભા��ધારાને કારણે જ્યાં �ાસ્તવિ�ક આ�ક ઘટતી હોય ત્યાં જી�નધોરણ ની:ંુ જોય છે. આમ, ગરીબી વિન�ાર�ા માટે �ધી રહેલા ભા�ોનંુ વિનયંત્રણ કર�ંુ આ�શ્યક છે. મોંઘ�ારીના વિનયંત્રણ માટે કાળાબજોર અને સંગ્રહખોરીનંુ વિનયંત્રણ, વિ�વિ�ધ :ીજ-�સ્તુઓના કુલ ઉત્પાદન/પુર�ઠામાં �ધારો, ઈજોરાશાહીનંુ વિનયંત્રણ, યોગ્ય નાણાંકીય નીવિત, યોગ્ય કર�ેરા નીવિત �ગેરે પગલાઓ લે�ા જેોઈએ.

સામાદ્ધિજક પરિર�ત�ન : દેશમાં લોકો-ખાસ કરીને ની:ેના સ્તરના લોકો નકારાત્મક રીત-રી�ાજેો, રૂવિઢઓ, માન્યતાઓ, પ્રણાત્તિલકાઓ, પરંપરા �ગેરેમાં જી�ે છે. જે આર્થિર્થ0ક વિ�કાસને રંૂધે છે અને ગરીબી �ધે છે. તેર્થી ગરીબી દુર કર�ા માટે ત્તિશક્ષણનો વ્યાપ �ધાર�ો જેોઈએ, સમાજમાં આધુવિનકતા/�ૈજ્ઞાવિનકતાનો સ્�ીકાર ર્થાય તે�ા પ્રયાસો કર�ા જેોઈએ. હકારાત્મક મનો�લણ કેળ�ાય તે�ા પ્રયાસો કર�ા જેોઈએ જેર્થી સમાજમાં આધુવિનકતા આ�ે અને ઝડપી વિ�કાસ શક્ય બને.

માન�સંસાધનનંુ યોગ્ય આયોજન: દેશમાં ભૌવિતક આયોજન પર �ધુ ભાર અપાયો છે પરંતુ માન�શક્તિક્તના આયોજન પર ખાસ લક્ષ અપાયંુ નર્થી તેર્થી ત્તિશત્તિક્ષત અને અત્તિશત્તિક્ષત બેકારીનો પ્રશ્ન �ધુ ગંભીર બન્યો છે. માન�શક્તિક્તના આયોજનનો અભા� આપણા દેશમાં ગરીબી જેો�ા મળે છે. તેર્થી માન�સંસાધનનંુ યોગ્ય આયોજન કર�ામાં આ�ે તો બેકારી દુર ર્થઈ શકે અને ગરીબી વિન�ારી શકાય. ખેતી, ઉદ્યોગ અને સે�ા એ ત્રણેય કે્ષત્રમાં માન� સંસાધનનો કાય�ક્ષમ ઉપયોગ ર્થાય તે�ંુ આયોજન કર�ંુ જેોઈએ.

ગરીબીનંુ વિ�ષચક્ર દુર કર�ંુ : ગરીબી પણ ગરીબીનંુ કારણ અને પરિરણામ બને છે. પ્રો. રેગ્નર નક�સ ગરીબીના વિ�ષ:ક્રનંુ �ણ�ન કરતાં જણા�ે છે “આ�ા દેશોમાં આ�ક ઓછી હોય છે તેર્થી બ:તનંુ પ્રમાણ ઓછંુ રહે છે. આર્થી મૂડીની અછત રહે છે મૂડીરોકાણ અને ઉત્પાદન ઘટે છે, તેર્થી આ�ક ની:ી રહે છે” તેર્થી ગરીબીનંુ વિ�ષ:ક્ર દુર કર�ા માટે લોકોની માર્થાદીઠ આ�ક �ધે તે�ા પ્રયત્નો કર�ા જેોઈએ, બ:તોને પ્રોત્સાહન આપ�ંુ જેોઈએ, મૂડીરોકાણને �ેગ આપ�ો જેોઈએ અને ઉત્પાદન પ્ર�ૃત્તિHને �ેગ મળે તે�ા પગલાઓ લે�ા જેોઈએ.

એકમ - 4 બેરોજગારી 4.1 બેરોજગારી - અર્થ� અને સ્�રૂપ4.2 ભારતમાં બેરોજગારીના કારણો4.3 બેરોજગારી દૂર કર�ા માટે સરકાર દ્વારા લે�ામાં આ�ેલા પગલાંઓ

4.1 બેરોજગારી - અર્થ� અને સ્�રૂપદેશમાં વિ�વિ�ધ પં:�ષી�ય યોજનાઓમાં રોજગારી સજ�ન પર ભાર મુક્યો છે, જેો કે �સ્તી�ૃત્તિwની તુલનામાં રોજગારીની તકોમાં ધીમો �ધારો ર્થયો છે તેર્થી

બેકારી યર્થા�ત છે. 12 યોજનાઓ પૂરી ર્થઈ :ૂક્યા પછી પણ વિ�વિ�ધ કારણોસર આજે પણ વ્યાપક પ્રમાણમાં બેકારી પ્ર�ત�માન છે અને સમયાંતરે બેકારીની સમસ્યા �ધુ ગંભીર બનતી જોય છે.બેકારી/બેરોજગારીનો અર્થ� :

પ્ર�ત�માન �ેતનદરે શ્રચિમકને કામ કર�ાની ઇચ્છા, કાય�શક્તિક્ત અને તૈયારી હોય છતાં તેઓને કામ/રોજગારી ન મળે તેને બેકારી/બેરોજગારી કહે છે. પ્રો. વિપગુના મતે “એક વ્યવિકત ત્યારેજ બેકાર કહે�ાય છે, કે જયારે તેની પાસે કામ ન હોય અને તે કામ/રોજગારી મેળ��ા ઈચ્છુક હોય.”

(1)પ્રદ્ધિશષ્ટ અભિભગમ : પ્રત્તિશષ્ટ અર્થ�શાસ્ત્રીઓએ આર્થિર્થ0ક બાબતોનંુ વિ�શે્લષણ કર�ા માટે મુક્ત અર્થ�તંત્રની પૂ��ધારણા કરેલ હતી. જે મુજબ મુક્ત અર્થ�તંત્રમાં પૂણ� રોજગારી એ સામાન્ય ક્તિmવિત છે. તેર્થી અર્થ�તંત્રમાં અનૈક્તિચ્છક (iરજીયાત) બેકારી હોતી નર્થી. અનૈક્તિચ્છક (iરજીયાત) બેકારી સજો�ય તો તે અર્થ�તંત્રની અસામાન્ય અને અપ�ાદરૂપ પરિરક્તિmવિત છે અને મુક્ત અર્થ�તંત્રની બે પ્રવિક્રયાઓ (1) પુર�ઠો પોતાની માંગ સજ4 છે અને (2) કિક0મત પwવિત દ્વારા આપોઆપ અનૈક્તિચ્છક (iરજીયાત) બેકારી દુર ર્થાય છે અને પુનઃ પૂણ� રોજગારી અક્તિસ્તત્�માં આ�ે છે. આમ, પ્રત્તિશષ્ટ અર્થ�શાસ્ત્રીઓ એમ માનતા હતા કે અર્થ�તંત્રમાં કાયમી બેકારીનો સ�ાલ પેદા ર્થતો જ નર્થી અને ક્ષણિણક બેકારી પેદા ર્થાય તો મુક્ત અર્થ�તંત્રના પરિરબળો દ્વારા આપોઆપ પૂણ� રોજગારીનંુ વિનમા�ણ ર્થઈ જોય છે. તેર્થી પ્રત્તિશષ્ટ અર્થ�શાસ્ત્રીઓએ બેકારીના પ્રશ્ન અંગે બહુ ગંભીરતાર્થી વિ�:ાર કયો� ન હતો અને કર�ાની તે �ખતે જરૂર પણ ન હતી. પરંતુ ત્યાર પછીના

વિ�ષય-અર્થ�શાસ્ત્ર ગૌણ પેપર-૨ ભારતીય અર્થ� તંત્રની પાયાની સમસ્યાઓ-૧ Page 13

Page 14: વિષય-અર્થશાસ્ત્ર ગૌણ પેપર-૨ ... · Web viewય ર પમ ૧૬મ થ ૧૮મ સદ સ ધ સ ન -ચ દ વગ ર ક મત

સમયમાં અને ખાસ કરીને 1930ની મહામંદી પછી “પુર�ઠો પોતાની માંગ સજી� લે છે.” એ પ્રત્તિશષ્ટ ત્તિસwાંત ખોટો પુર�ાર ર્થયો અને તે સારે્થ બેકારીની સમસ્યા ખુબ ગંભીર બની. તેર્થી ન�પ્રત્તિશષ્ટ અર્થ�શાસ્ત્રીઓએ બેકરીના ખ્યાલને પુન: વ્યાખ્યાચિયત કયો� અને આ અંગે ન�ી વિ�:ારધારા રજુ કરી.

(2) ન�પ્રદ્ધિશષ્ટ અભિભગમ : કામ કર�ાની શક્તિક્ત અને ઇચ્છા ધરા�તા શ્રચિમકોની :ાલુ �ેતનદરે કામ કર�ાની તૈયારી હોય છતાં તેઓને કામ અર્થ�ા રોજગારી ન મળે અને તેને પરિરણામે તેઓને iરત્તિજયાત રીતે બેકાર રહે�ંુ પડે ત્યારે અનૈક્તિચ્છક બેકારી અક્તિસ્તત્�માં આ�ે છે. આમ, અનૈક્તિચ્છક બેકારી એટલે પોતાની ઇચ્છા વિ�રુw બેકારી અર્થ�ા તો iરત્તિજયાત બેકારી. આ જ સા:ી બેકારી છે. અર્થ�તંત્રમાં ઐક્તિચ્છક બેકારી અને સંક્રાંત બકારીનંુ અક્તિસ્તત્� હોય તો પણ તેને બેકારી ગણ�ામાં આ�તી નર્થી. કારણ કે પહેલાને મળે છે છતાં કામ કર�ંુ નર્થી અને બીજોને સંક્રાંવિતકાળમાં ર્થોડો સમય બેકાર રહે�ંુ પડે છે. પરંતુ ર્થોડા સમયમાં તેને પુનઃ કામ મળી જોય છે. તેર્થી આ બને્ન બેકારીની સા:ી પરિરક્તિmવિત નર્થી. પરંતુ જેો અર્થ�તંત્રમાં અનૈક્તિચ્છક એટલે કે iરત્તિજયાત બેકારી જ સા:ી બેકારી કહે�ાય છે.બેરોજગારીનંુ સ્�રૂપ/પ્રકારો :

ઐચ્છિ]છક (સ્�ૈચ્છિ]છક) બેકારી : કામ કર�ાની શક્તિક્ત ધરા�તા તાલીમી કે ત્તિબનતાલીમી શ્રચિમકોને કામ અર્થ�ા રોજગારી મળતી હોય છતાં તેઓ કામ કર�ાની ઇચ્છા ધરા�તા ન હોય અને તેના પરિરણામે તેઓ સ્�ેચ્છાએ બેકાર રહેતા હોય ત્યારે ઐક્તિચ્છક બેકારી કહે�ાય છે.

સંક્રાંત બેકારી (યંત્રજન્ય બેકારી) : આર્થિર્થ0ક વિ�કાસની પ્રવિક્રયા દરચિમયાન કેટલાક જૂના ઉદ્યોગો નાશ પામતા હોય છે અર્થ�ા કેટલાક ઉદ્યોગોમાં શ્રમપ્રધાન ઉત્પાદન પwવિતને બદલે મૂડીપ્રધાન અદ્યતન ઉત્પાદન પwવિત સ્�ીકાર�ામાં આ�ે છે. ત્યારે કેટલાક શ્રચિમકોને અમુક સમય માટે બેકાર ર્થ�ંુ પડે છે. આમ, આ બેકાર ર્થયેલા શ્રચિમકોને કેટલા સમય સુધી ન�ા વિ�કાસ પામતા ઉદ્યોગોમાં કામ મળતંુ નર્થી તેટલા સમય સુધી તેઓએ બેકાર રહે�ંુ પડે છે . જેને સંક્રાંત બેકારી કે ઘષ�ણયુક્ત/ઘષ�ણાત્મક બેકારી કહે છે. તે ર્થોડા સમય માટે જ જેો�ા મળે છે. તેને “યંત્રજન્ય બેકારી” પણ કહે�ામાં આ�ે છે.

અનૈચ્છિ]છક(ફરજીયાત) બેકારી : પ્ર�ત�માન �ેતનદરે શ્રચિમકની કામ કર�ાની ઇચ્છા, કાય�શક્તિક્ત અને તૈયારી હોય છતાં તેને કામ/રોજગારી ન મળે અને તેને iરત્તિજયાત રીતે બેકાર રહે�ંુ પડે તેને અનૈક્તિચ્છક બેકારી કહે છે. આમ, અનૈક્તિચ્છક બેકારી એટલે પોતાની ઇચ્છા વિ�રુw બેકારી અર્થ�ા તો iરત્તિજયાત બેકારી. અર્થ�શાસ્ત્રમાં બેકારી એટલે અનૈક્તિચ્છક(iરજીયાત) બેકારી. તેને ખુલ્લી બેકારી પણ કહે છે.

મોસમી બેકારી : વ્યક્તિક્તને :ોક્કસ સમય/મોસમમાં બેકાર રહે�ંુ પડે તેને મોસમી બેકારી કહે છે. આ�ી બેકારી સમગ્ર �ષ�ના ર્થોડાક સમયમાં જેો�ા મળે છે. ભારતમાં તે ખેતી કે્ષતે્ર જેો�ા મળે છે. જયારે ખેતીમાં �ા�ેતર તેમજ પાક ઉતાર�ાના સમયે ખુબ કામ હો�ાર્થી કામ મળી રહે છે. પરંતુ આના ત્તિસ�ાયના સમયમાં કામ ઓછુ હોય છે તેર્થી કામદારોને કામ મળતંુ નર્થી બેકારી જેો�ા મળે છે.

પ્ર]છન્ન બેકારી : કોઈ કાય�માં જરૂરિરયાત કરતા �ધુ કામદારો કામ કરતા હોય અને જેનંુ કુલ ઉત્પાદનમાં કોઈ યોગદાન હોતંુ નર્થી.આ�ી બેકારીને પ્રચ્છન્ન કે છુપી બેકારી કહે છે. દેશમાં તે ખેતી કે્ષતે્ર વ્યાપક પ્રમાણમાં જેો�ા મળે છે. દા.ત. કોઈ એક ખેતીના કામમાં ૧૦ કામદાર કામ કરે છે અને �ાસ્ત�માં એ કામ માટે માત્ર ૮ કામદારની જ જરૂર છે તો અહી બે કામદાર પ્રચ્છન્ન બેકાર કહે�ાય અને આ�ી બેકારીને પ્રચ્છન્ન બેકારી કહે�ાય છે. પ્રચ્છન્ન બેકાર શ્રમીકની સીમાંત ઉત્પાદકતા શૂન્ય હોય છે.

દ્ધિશદ્ધિક્ષત બેકારી : વ્યક્તિક્ત ત્તિશત્તિક્ષત હોય અને તેને કામ ન મળે તો તેને ત્તિશત્તિક્ષત બેકારી કહે છે. ઘણી �ખત વ્યક્તિક્તએ ઉચ્: કક્ષાનંુ ત્તિશક્ષણ મેળવ્યંુ હોયકે અભ્યાસ કયો� હોય છતાં પણ તેને કામ નર્થી મળતંુ કે યોગ્ય લાયકાત�ાળંુ કામ નર્થી મળતંુ. ત ખુલી બેકારીનો જ એક ભાગ છે. ભારતમાં છેલ્લા ર્થોડા �ષો�માં ત્તિશત્તિક્ષત બેકારીનંુ પ્રમાણ ખુબ �ધ્યંુ છે.

ચક્રીય બેકારી : અર્થ�તંત્રમાં વ્યાપાર:ક્રના મંદીના તબક્કામાં જે બેકારી સજો�ય તેને :ક્રીય બેકારી કહે છે. મુખ્યત્�ે ઉધોગ કે્ષતે્ર જેો�ા મળે છે. મુડી�ાદી દેશોમાં આ�ી બેકારી �ધુ જેો�ા મળે છે.ભારતમાં શહેરી ક્ષત્રે ઉધોગોમાં ઘણી �ખત :ક્રીય બેકારી જેો�ા મળે છે. દા.ત. 2007-08ની �ૈત્તિશ્વક મંદીને લીધે સજો�યેલી બેકારી.

માળખાગત બેકારી : અર્થ�તંત્રનંુ માળખંુ/બજોર માળખંુ પછાત હો�ાને લીધે જેો�ા મળતી બેકારીને માળખાગત બેકારી કહે છે. તે લાંબા ગાળા સુધી જેો�ા મળે છે. મૂડીનો અભા� તર્થા શ્રમનો પુર�ઠો �ધુ હો�ાને લીધે આ�ી બેકારી ઉદભ�ે છે. આ�ી બેકારી અર્થતંત્રના સમગ્ર માળખા/વ્ય�mાના કારણે હોય છે તેર્થી ર્થોડા સમયમાં દુર ર્થઇ શકતી નર્થી.ભારતમાં બેકારીનંુ સ્�રૂપ/પ્રકારો :

ભારતમાં આઝાદી પૂ�4 ત્તિબ્રરિટશ સરકારની નકારાત્મક ઔદ્યોચિગક નીવિતને કારણે બેકારી તો હતી જ, પરંતુ આઝાદી પછી સરકારના પ્રયત્નો છતાં તેમાં �ધારો ર્થયો છે. �સ્તી�ધારાને કારણે કામદારોની સંખ્યામાં ખુબ મોટો અને ઝડપી �ધારો ર્થઈ રહ્યો છે તેની તુલનામાં રોજગારીની તકોમાં ઓછો અને ધીમો �ધારો ર્થઈ રહ્યો છે તેર્થી બેકારીનંુ સ્�રૂપ �ધુ ગંભીર બન્યંુ છે. આયોજન પં: નોંધે છે કે, “અલ્પવિ�કત્તિસત દેશોમાં બેરોજગારીનંુ ઉચિ:ત અનુમાન કર�ાનંુ કાય� ઘણંુ જ મુશ્કેલ હોય છે. તેમ છતાં ભારતમાં બેકારી અંગે જે કાંઈ આંકડાઓ પ્રાપ્ય બન્યા છે તેના ઉપરર્થી તેની ગંભીરતાનો અ�શ્ય ખ્યાલ આ�ી શકે છે.” ભારતમાં પ્ર�ત�માન બેકારીના તેના સ્�રૂપને આધારે મુખ્યત્�ે બે વિ�ભાગ પાડ�ામાં આ�ે છે. ગ્રામીણ બેકારી અને શહેરી બેકારી(1) ગ્રામીણ બેકારી :

(a) મોસમી બેકારી : ભારત એ ખેતીપ્રધાન દેશ હો�ાર્થી 70 ટકા લોકો ખેતીમાં રોકાયેલા છે. પરંતુ આપણી ખેતીમાં આધુવિનક ઉત્પાદન પwવિતનો અભા� હો�ાર્થી તેમજ ખેતીકે્ષત્ર કુદરત ઉપર આધારિરત હો�ાર્થી ખેડૂતો/ખેતમજૂરોને આખા �ષ�માં માત્ર 4 ર્થી 6 માસ જ કામ મળે છે અને બાકીનો સમયમાં બેકાર રહે�ંુ પડે છે. આ પ્રકારની બેકારીને “મોસમી બેકારી કહે�ામાં આ�ે છે. ભારતમાં �ત�માન સમયમાં મોસમી બેકારીનંુ પ્રમાણ 250 ર્થી 300 લાખનંુ અંદાજ�ામાં આ�ે છે.

(b) પ્ર]છન્ન બેકારી : જયારે કેટલાક લોકો બાહ્ય રીતે કામ કરતા હોય તે�ંુ દેખાતંુ હોય, પરંતુ �ાસ્ત�માં તેઓનો ઉત્પાદન�ૃત્તિwમાં ત્તિબલકુલ વિહસ્સો ન હોય ત્યારે તેને પ્રચ્છન્ન બેકારી કહે�ાય છે. ભારતમાં ગ્રામ્ય કુટંુબો �ધેલા સભ્યોને બેકાર રાખ�ાને બદલે ત્તિબનજરૂરી રીતે ખેતીમાં જેોડી દે છે, પરિરણામે કૃચિષ વ્ય�સાયમાં ખરેખર જેટલા માણસોની જરૂર છે તેના કરતાં �ધારે માણસો કામ કરતા જેો�ા મળે છે. ભારતમાં આ�ા પ્રચ્છન્ન બેકારોની સંખ્યા કરોડોની છે, શકંુતલા

વિ�ષય-અર્થ�શાસ્ત્ર ગૌણ પેપર-૨ ભારતીય અર્થ� તંત્રની પાયાની સમસ્યાઓ-૧ Page 14

Page 15: વિષય-અર્થશાસ્ત્ર ગૌણ પેપર-૨ ... · Web viewય ર પમ ૧૬મ થ ૧૮મ સદ સ ધ સ ન -ચ દ વગ ર ક મત

મહેરા, જે. પી. ભટ્ટા:ાય� અને અશોક રૂદ્રએ આ અંગે પોતાનાં અનુમાનો રજુ કરેલ છે. જે મુજબ ગ્રામીણ શ્રમના લગભગ છઠ્ઠા ભાગના લોકો પ્રચ્છન્ન બેકાર હતા. આમ, ગ્રામ્ય વિ�સ્તારમાં સરેરાશ 5 વ્યક્તિક્તએ એક વ્યક્તિક્ત છૂપી બેકારીનો ભોગ બનેલ છે. (2) શહેરી બેકારી :

(A) ઔદ્યોમિગક બેકારી : (a)ચક્રીય બેકારી : મૂડી�ાદી અર્થ�વ્ય�mામાં તેજી અને મંદી (વ્યાપાર:ક્ર) અમુક :ોક્કસ સમયને અંતરે આ�તી રહે છે. આમાં મંદી બેકારી સજ��ા માટેનંુ કારણ બને છે, કારણ કે જયારે મંદી પેદા ર્થાય છે ત્યારે લોકોને કામ પરર્થી છૂટા કર�ામાં આ�ે છે. આ પ્રકારની બેકારીને “:ક્રીય બે કહે�ામાં આ�ે છે. આપણા દેશમાં પણ અ�ારન�ાર :ક્રીય બેકારી ઉદભ�તી જેો�ા મળે છે. 1967 અને 1997માં આ�ી બેકારી સજો�ઈ હતી. એ જ રીતે 2007-'08ની વિ�શ્વવ્યાપી મંદીને લીધે પણ બેકારી સજો�ઈ હતી. (b) યંત્રજન્ય બેકારી : જૂની ઉત્પાદન પwવિતની જગ્યાએ ન�ી મૂડીપ્રધાન ઉત્પાદન પwવિત (ટેકનોલોજી) અપના��ામાં આ�ે ત્યારે શ્રચિમકોને બેકાર ર્થ�ાની iરજ પડે છે, જેને “યંત્રજન્ય બેકારી” કહે�ામાં આ�ે છે. ભારતમાં આયોજનના પ્રારંભ સારે્થ જ કાપડ, શણ, લોખંડ તર્થા પોલાદ અને કોલસા ઉદ્યોગોમાં આધુવિનકીકરણ અપના��ામાં આ�ી રહંુ્ય છે. તેર્થી 1951 ર્થી 2017-18 સુધીના ગાળામાં હજોરો લોકો બેકાર ર્થયા.

(B) દ્ધિશદ્ધિક્ષત બેકારી : જ્યારે ભણેલગણેલા અને તાલીમબw લોકોને તેમની લાયકાત અનુસાર કામ મળતંુ નર્થી ત્યારે તેને “ત્તિશત્તિક્ષત બેકારી કહે�ામાં આ�ે છે. યુવિન�ર્સિસ0ટી/કૉલેજેોમાંર્થી પ્રવિત�ષ� લાખો યુ�ાનો નોકરી માટે બહાર આ�ે છે, પરંતુ આપણા દેશમાં માન�શક્તિક્તના ઉચિ:ત આયોજનનો અભા�, ખામીભરેલા ત્તિશક્ષણપ્રણાલી અને આયોજનની ક્ષવિતઓને કારણે તેમને યોગ્ય નોકરી મળતી નર્થી. આર. સી. અગર�ાલ આજના ત્તિશક્ષણની પોકળતા ઉપર પ્રકાશ iંેકતા જણા�ે છે કે, “આજના વિ�દ્યાર્થી�ઓના માંર્થી એ�ાં સૂત્રો સાંભળ�ા મળે છે કે “અમારે રિડગ્રી નર્થી જેોઈતી, રોટી આપો', અમને નોકરી આપો.” દસમી યોજનાને અંતે 2007માં ત્તિશત્તિક્ષત બેકારનંુ પ્રમાણ આશરે 105 લાખનંુ રહંુ્ય. (૩) NSSO (નેશનલ સેમ્પલ સ�V ઓગVનાઈઝેશન) અનુસાર બેકારીનંુ �ગી�કરણ:

- લાંબા ગાળાની બેકારી : આખંુ �ષ� બેકાર રહે�ંુ પડે તે�ી બેકારી. તે ખુલ્લી બેકારીનો વિનદ4શ કરે છે.- સાપ્તાવિહક બેકારી : આખંુ સપ્તાહ/અઠ�ારિડયંુ બેકાર રહે�ંુ પડે તે�ી બેકારી. - દૈવિનક બેકારી : વ્યક્તિક્તને આખો રિદ�સ કામ ન મળે તે�ી બેકારી. તેને સામાન્ય બેકારી પણ કહે છે.તેમાં અલ્પ રોજગારીનો પણ સમા�ેશ ર્થઇ જોય

છે. દેશમાં તે વ્યાપક સ્�રૂપમાં જેો�ા મળે છે.4.2 ભારતમાં બેરોજગારીના કારણો

1951માં આયોજનની શરૂઆત કરી ત્યારે બેકારોની સંખ્યા 33 લાખની હતી. ત્યાર પછી સરકારના સતત પ્રયત્નો પછી પણ પ્રતે્યક યોજનાને અંતે તેમાં ઘટાડો ર્થ�ાને બદલે �ધારો ર્થતો રહ્યો છે અને દસમી યોજનાને અંતે 2007માં આ બેકારીનંુ પ્રમાણ �ધીને 367 લાખનંુ ર્થયંુ. આયોજનકાળ દરચિમયાન સરકારના પ્રયત્નો છતાં બેકારીમાં વ્યાપક �ધારો ર્થઈ રહ્યો છે.

અપૂરતંુ મૂડીરોકાણ : રોજગારી સજ�ન માટે અર્થ�તંત્રમાં મોટા પાયે મૂડીરોકાણ જરૂરી છે. પરંતુ દેશમાં વિ�વિ�ધ યોજનાઓમાં મૂડીરોકાણ અપૂરતંુ રહંુ્ય છે તેર્થી ઉદ્યોગ,�ેપાર-ધંધાનો વિ�કાસ ધીમો રહ્યો અને રોજગારીનંુ પ્રમાણ પણ ઓછુ રહંુ્ય. તેર્થી બેકારી �ધી રહી છે.

મુડીપ્રધાન ઉત્પાદન પDવિત પર �ધુ ભાર : શ્રમપ્રધાન એ�ા ભારત દેશમાં શ્રમપ્રધાન ઉત્પાદન પwવિતને બદલે મૂડીપ્ર:ૂર ઉત્પાદનપwવિત અપના��ાને લીધે બેકારી �ધી છે. દેશમાં મોટા ભાગની યોજનાઓમાં મોટા અને ભારે ઉદ્યોગોને �ધુ મહત્� આપીને મૂડીપ્રધાન ઉત્પાદન પwવિત અપના��ામાં આ�ી છે જેર્થી મૂડીરોકાણ છતાં પણ રોજગારીની ઓછી તકો ઊભી ર્થઈ. આમ, મૂડીપ્રધાન ઉત્પાદન પwવિતને �ધુ પ્રાધાન્ય આપ�ામાં આવ્યંુ હો�ાર્થી ઉત્પાદકોને લાભ ર્થયો પરંતુ રોજગારીમાં નોંધપાત્ર �ધારો ર્થઇ શક્યો નર્થી.

�સ્તીમાં ઝડપી �ધારો : બેકારી માટેનંુ એક મહત્�નંુ કારણ �સ્તી�ૃત્તિw છે. આયોજનકાળમાં કુટંુબવિનયોજનની અમલ દ્વારા �સ્તીને વિનયંચિત્રત કર�ા માટે પ્રયત્નો કર�ામાં આવ્યા પરંતુ �સ્તી�ૃત્તિwને વિનયંચિત્રત કર�ામાં જેોઈએ તેટલી સiળતા મળી નર્થી. �સ્તી�ૃત્તિwનો દર 2011-12માં 1.35% જેટલો રહ્યો છે. ઊં:ા �સ્તી�ૃત્તિwના દરને કારણે પ્રવિત�ષ� 1.70 કરોડ જેટલો �સ્તીમાં �ધારો ર્થઈ રહ્યો છે તેર્થી બેકારી સતત �ધી રહી છે.

ખામીયુક્ત દ્ધિશક્ષણપ્રર્થા : આપણી ત્તિશક્ષણપ્રણાલીમાં પુસ્તકીય જ્ઞાનર્થી �ધારે કશંુ આપ�ામાં આ�તંુ નર્થી. આ ત્તિશક્ષણપ્રણાલી વ્યક્તિક્તનંુ માનત્તિસક અને શારીરિરક ઘડતર કર�ામાં ત્તિબનઅસરકારક રહી છે, તેર્થી ત્તિશત્તિક્ષત બેકારીમાં �ધારો ર્થયો છે. ઉચ્: ત્તિશક્ષણ મેળવ્યા પછી પણ વ્યક્તિક્તને સ્�રોજગારી મળે તે�ંુ વિનણિ_ત નર્થી. �ળી, ત્તિશક્ષણનંુ સતત ખાનગીકરણ અને વ્યાપારીકરણ ર્થઇ રહંુ્ય હો�ાર્થી ડીગ્રી ધારકો �ધી રહ્યા છે પણ યોગ્ય નોકરી મેળ��ી ખુબ મુશ્કેલ છે. પ્રો. ગુનાર ચિમડલ જણા�ે છે કે “ભારતીય ત્તિશક્ષણ પwવિતનો ઉદે્દશ સરકાર/ધંધાકીય કે્ષત્ર માટે ક્લાક� અને �હી�ટી અચિધકારીઓના સજ�નનો રહ્યો છે. આ�ંુ ત્તિશક્ષણ વ્યા�હારિરક જી�નમાં બહુ ઉપયોગી ન હો�ાર્થી બધાને રોજગારી મળી શકી નર્થી.”

માન�શચ્છિક્તનંુ અયોગ્ય આયોજન: માન�શક્તિક્તનંુ અયોગ્ય આયોજનના કારણે પણ દેશમાં મોટા પ્રમાણમાં બેકારી જેો�ા મળે છે. આગામી સમયમાં કેટલા અને કે�ા પ્રકારના માન�શ્રમની જરૂરિરયાતો રહેશે તે અંગે :ોક્કસ ગણતરીનંુ કોઈ માળખંુ/વ્ય�mા નર્થી તેર્થી શ્રમના પુર�ઠા અને શ્રમની માંગ �ચ્:ે અસમતુલા જેો�ા મળે છે. પરિરણામે ત્તિશત્તિક્ષત બેકારીનો પ્રશ્ન �ધુ ગંભીર બન્યો છે. માન�શક્તિક્તના આયોજનના અભા�ે ડૉક્ટરો, ઇજનેરો જે�ા વિ�ત્તિશષ્ટ તાલીમ લીધેલા લોકો તેમજ આટ્સ� , કોમસ� તર્થા સાયન્સના લાખો ગે્રજુ્યએટ્સને રોજગારી મળતી નર્થી. �ળી, ઉચ્: લાયકાત ધરા�તા ડૉક્ટરો અને ઇજનેરો જે�ા કૌશલ્યયુક્ત શ્રમને યોગ્ય કામ/�ળતર ન મળતંુ હો�ાર્થી તે વિ�દેશ :ાલ્યા જોય છે. જે રાષ્ટ્રને માટે ખૂબ દુઃખદ બાબત ગણા�ી શકાય.

કૃમિષ કે્ષત્રનો અલ્પ વિ�કાસ : ભારત એક કૃચિષપ્રધાન દેશ છે અને ભારતની 65% જેટલા લોકો ગામડાંઓમાં �સે છે તેર્થી કૃચિષ કે્ષતે્ર �ધુ રોજગારી પૂરી પાડ�ી જેોઈએ, ગ્રામીણ કે્ષતે્ર ખેતીના પૂરક કે્ષત્રમાં રોજગારી પૂરી પાડી શકાય તે�ી ખાસ કોઈ વ્ય�mા ઊભી ર્થઈ શકી નર્થી. �ળી, મોસમી બેકારી અને પ્રચ્છન્ન બેકારી પણ યર્થા�ત છે. પરિરણામે, દેશમાં બેકારીનંુ પ્રમાણ �ધુ જેો�ા મળે છે.

દ્ધિબનકૃમિષવિ�ષયક કે્ષત્રનો અલ્પ વિ�કાસ : વિ�કત્તિસત રાષ્ટ્રોમાં ત્તિબનકૃચિષવિ�ષયક કે્ષત્ર- ઉદ્યોગો, �ેપાર, સે�ાઓ, �ાહનવ્ય�હાર �ગેરેમાં સારા એ�ા પ્રમાણમાં રોજગારી મળે છે. પરંતુ આપણા દેશમાં ત્તિબનખેતીવિ�ષયક કે્ષત્રનો જેોઈએ તેટલો વિ�કાસ ર્થયો નર્થી તેર્થી તેમાં રોજગારીની ન�ી તકો જેટલી ઝડપર્થી

વિ�ષય-અર્થ�શાસ્ત્ર ગૌણ પેપર-૨ ભારતીય અર્થ� તંત્રની પાયાની સમસ્યાઓ-૧ Page 15

Page 16: વિષય-અર્થશાસ્ત્ર ગૌણ પેપર-૨ ... · Web viewય ર પમ ૧૬મ થ ૧૮મ સદ સ ધ સ ન -ચ દ વગ ર ક મત

સજો�તી રહે�ી જેોઈએ તેટલી સજી� શકાઈ નર્થી. આર્થી બેકારીનંુ પ્રમાણ �ધુ રહે�ા પામ્યંુ છે. હા�4 ત્તિલબેસ્ટીન યોગ્ય જ કહે છે કે “ભારત જે�ા અલ્પવિ�કત્તિસત દેશોમાં બેકારી અને અધ�બેકારીનંુ કારણ ખેતી ત્તિસ�ાયનાં અન્ય કે્ષત્રોમાં રોજગારીની �ૈકક્તિલ્પક તકોનો અભા� છે. આ�ા દેશોમાં ખેતીકે્ષતે્ર �સ્તીનંુ ભારણ �ધારે હો�ાર્થી અધ�બેકારી જેો�ા મળે છે.” એક અંદાજ પ્રમાણે કૃચિષ ત્તિસ�ાયની �ૈકક્તિલ્પક રોજગારીની અલ્પ સ�લતોને કારણે અલ્પવિ�કત્તિસત દેશોમાં આશરે 10 % લોકો સંપૂણ� બેકાર હોય છે જ્યારે અધ�બેકારોનંુ પ્રમાણ 20 ર્થી 25 % જેટલંુ હોય છે.

યોજનાના ઉદે્દશો અને �ાસ્તવિ�કતા �]ચે વિ�સં�ારિદતા : સરકાર એક બાજુએ બેરોજગારી-વિન�ારણ કાય�ક્રમને યોજનાના મુખ્ય ઉદે્દશોમાં પ્રાધાન્ય આપતી આ�ી છે અને બીજી બાજુએ આર્થિર્થ0ક વિ�કાસ �ધુ મહત્� આપીને રોજગારી સજ�ન માટે કોઈ વ્યાપક પ્રયાસો નર્થી ર્થયા. આમ, જ્યારે ઉદેશ અને �ાસ્તવિ�કતા �ચ્:ે સતત વિ�સં�ારિદતા હો�ાર્થી પ્રતે્યક યોજનાને અંતે બેકારીમાં ઘટાડો ર્થ�ાને બદલે �ધારો ર્થાય છે.

ગરીબી : ગરીબી અને બેરોજગારી પરસ્પર અણિભન્ન અંગો છે કે જેને એકબીજોર્થી અલગ કર�ાનંુ શક્ય નર્થી. એક વ્યક્તિક્ત ગરીબ છે કારણ કે તે બેકાર છે અને તે બેકાર છે કારણ કે તે ગરીબ છે. ગરીબીનંુ કારણ તેની પાસે રોજગારીમાં જેોડ�ા માટેનાં સાધનો નર્થી તે છે.

ધીમી આર્થિર્થ>ક �ૃદ્ધિD : રોજગારીના �ધારાને આર્થિર્થ0ક �ૃત્તિwના �ૃત્તિwદર સારે્થ ખૂબ જ ગાઢ સંબંધ રહેલો છે. પરંતુ આયોજનના પ્રર્થમ ત્રણ દસકામાં આર્થિર્થ0ક �ૃત્તિwદર માત્ર સરેરાશ 3.5 % જ રહ્યો હતો. અલબH ત્યાર પછીના બે દસકા એટલે કે 1980 ર્થી 2002 સુધીના ગાળામાં તેમાં ર્થોડો સુધારો ર્થયો છે. છેલ્લા અંદાજેો અનુસાર 2004-05 ર્થી 2013-14 સુધીના ગાળામાં સરેરાશ આર્થિર્થ0ક �ૃત્તિwદર 7.6 %નો રહ્યો છે. આજે પણ દેશમાં વિ�શાળ વિ�વિ�ધ કુદરતી સંસાધનોનો કાય�ક્ષમ ઉપયોગ ર્થઈ શક્યો નર્થી. ખેતી અને ઉદ્યોગ કે્ષત્રનો �ૃત્તિw દર ધીમો રહ્યો છે. આયોજનકાળ દરમ્યાન સે�ા કે્ષત્રનો બહુ જ ઓછો વિ�કાસ ર્થયો છે. પરિરણામે રોજગારીની ન�ી તકોનંુ વિનમા�ણ કર�ામાં જેોઈએ તેટલી સiળતા મળી નર્થી

રોજગારી નીવિતઓમાં સાતર્ત્યનો અભા� : દેશમાં આયોજન પ્રવિક્રયામાં રાષ્ટ્રીય રોજગારી નીવિતઓ અંતગ�ત વિ�વિ�ધ સ્કીમો તર્થા પરિરયોજનાઓનો રજુ કર�ામાં આ�ી છે. જેો કે તેમાં સાતત્ય કે સંકલન જેો�ા મળતંુ નર્થી. બેકારીને દૂર કર�ા માટેની કોઈ લાંબા ગાળાની વિ�ત્તિશષ્ટ નીવિત નક્કી કર�ામાં આ�ી નર્થી. �ાસ્ત�માં તો ત્રણ યોજના સુધી રોજગારીની તકો માટે કોઈ નક્કર અલગ લક્ષ્યાંક હતંુ જ નહી. રોજગારી માટે તુ્રટક તુ્રટક કાય�ક્રમો અપના��ામાં આવ્યા હો�ાર્થી બેકારીમાં ઘટાડો ર્થ�ાને બદલે �ધારો ર્થાય છે.

ઉત્પાદન ક્ષમતાનો અપૂણ� ઉપયોગ : બેકારીને દૂર કર�ા માટે ઉત્પાદનક્ષમતાનો પૂણ� ઉપયોગ જરૂરી છે. પરંતુ આપણા દેશમાં આયોજનકાળમાં ઔદ્યોચિગક કે્ષત્રે ઉત્પાદન ક્ષમતાનો જે રીતે ઉપયોગ ર્થ�ો જેોઈએ તે રીતે ર્થઈ શક્યો નર્થી. હડતાલ, તાળાબંધી, વિ�જળી કાપ, �ાહનવ્ય�હારનો અભા�, કા:ા માલની અછત, ઔદ્યોચિગક અશાંવિત �ગેરેના કારણે ઉધોગોમાં ઉત્પાદન ક્ષમતા �પરાયા �ગરની રહી છે. ઉદ્યોગો પોતાની ઉત્પાદનક્ષમતાનો પૂણ� ઉપયોગ કરી શકતા નર્થી તેર્થી સ્�ાભાવિ�ક રીતે જ તેની પ્રવિતકૂળ અસર કામની તકો પર પડી રહી છે. પરિરણામે બેકારીમાં �ધારો ર્થઈ રહ્યો છે.

�ૈદ્ધિશ્વક મંદી : 2007-08માં વિ�શ્વવ્યાપી મંદીનો ઉદભ� ર્થયો. દેશના ઉદ્યોગો, ખેતી, સે�ાકે્ષત્ર �ગેરે પર તેની નકારત્મક અસરો પડી. mાવિનક અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ :ીજ-�સ્તુઓની માંગમાં બહુ મોટો ઘટાડો ર્થયો. મંદીના કારણે દેશની કંપનીઓ વિનકાસના ઓડ�રો બંધ ર્થ�ા લાગ્યા અને mાવિનક માંગમાં પણ મોટો ઘટાડો ર્થયો. તેર્થી દેશના ઉદ્યોગોમાં ઉત્પાદન ઘટંુ્ય અને કમ�:ારીઓને છૂટા કર�ામાં આવ્યા. �ૈત્તિશ્વક મંદીના કારણે દેશમાં 2007-2008માં બેકારીમાં મોટા પ્રમાણમાં �ધારો ર્થયો.

4.3 બેરોજગારી દૂર કર�ા માટે સરકાર :ારા લે�ામાં આ�ેલા પગલાંઓબેરોજગારી/ગરીબી વિન�ારણના કાય� ક્રમો :

સંકદ્ધિલત ગ્રામીણ વિ�કાસ કાય� ક્રમ (IRDP): સંકત્તિલત ગ્રામીણ વિ�કાસ કાય�ક્રમ (આઈઆરડીપી), જે 1978-79માં રજૂ કર�ામાં આવ્યો હતો અને 2 જી ઓક્ટોબર, 1980 ર્થી સા�� ચિત્રક અમલ. મુખ્ય હેતુ ગ્રામીણ ગરીબોને સબત્તિસડીના રૂપમાં સહાય અને યોજનાકીય રોજગારી માટે બંેક ચિધરાણ આપ�ાનો. 1 લી એવિપ્રલ, 1999 ના રોજ, IRDP અને સંલગ્ન કાય�ક્રમોને સ્�ણ�જયંતી ગ્રામ સ્�રોજગાર યોજના (SGSY) તરીકે ઓળખાતા એક કાય�ક્રમમાં મજ� કર�ામાં આવ્યા. SGSY ગ્રામીણ ગરીબો માટે સ્�ા�લંબન જૂર્થોનંુ આયોજન, ક્ષમતા-વિનમા�ણ, પ્ર�ૃત્તિH ક્લસ્ટરોનંુ આયોજન, માળખાકીય સહાય, ટેકનોલોજી, ચિધરાણ અને માક4 ટીંગ સિલ0ક્સ પર ભાર મૂકે છે.

જ�ાહર રોજગાર યોજના / જ�ાહર ગ્રામ સમૃદ્ધિD યોજના : �ેતન રોજગાર યોજના હેઠળ, રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર કાય�ક્રમ (NREP) અને ગ્રામીણ ભૂચિમ વિ�નાના રોજગાર ગેરંટી પ્રોગ્રામ (RLEGP) છઠ્ઠા અને સાતમી યોજનાઓમાં શરૂ કર�ામાં આ�ી હતી. NREP અને RLEGPનો અમલ 1989 માં જ�ાહર રોજગાર યોજના JRY હેઠળ કર�ામાં આવ્યો હતો. આ JRY આર્થિર્થ0ક માળખાકીય સુવિ�ધાઓ અને સમુદાય અને સામાત્તિજક અસ્કયામતોની ર:ના દ્વારા ગ્રામ્ય વિ�સ્તારોમાં બેરોજગાર અને અપૂરતી રોજગાર માટે રોજગારીની તકો ઉભી કર�ા માટેનો કાય�ક્રમ હતો. 1 એવિપ્રલ, 1999 ના રોજ, જ�ાહર ગ્રામ સમૃત્તિw યોજના (JGSY) તરીકે JRYને ન�ંુ રૂપ આપ�ામાં આવ્યંુ. તે હ�ે ગ્રામીણ આર્થિર્થ0ક માળખાના વિનમા�ણ માટેનો એક કાય�ક્રમ બની ગયો છે જેમાં રોજગારીની સજ�ન ગૌણ ધ્યેય છે.

ગ્રામીણ હાઉસિસ>ગ - ઈમિન્દરા આ�ાસ યોજના: ઈચિન્દરા આ�ાસ યોજના (IAY) કાય�ક્રમનો હેતુ ગ્રામીણ વિ�સ્તારોમાં ગરીબી રેખા (બીપીએલ) ના પરિર�ારોને મiત રહેઠાણ પૂરંુ પાડ�ાનો છે અને મુખ્ય લક્ષ્ય SC/ST પરિર�ારો છે. સૌપ્રર્થમ 1989 માં જ�ાહર રોજગાર યોજના (JRY) સારે્થ તેને ભેળ�ી દે�ામાં આ�ી જેો કે 1996 JRY માંર્થી અલગ કરીને ગ્રામ્ય ગરીબો માટે એક અલગ હાઉસિસ0ગ યોજના તરીકે અમલમાં મુક�ામાં આ�ી.

કામના બદલે અનાજ: રોજગાર બાહંેધરી યોજના (EAS) ના ઘટક તરીકે, 2000-01 માં આ યોજના અમલમાં આ�ી. છHીસગઢ, ગુજરાત, વિહમા:લ પ્રદેશ, મધ્યપ્રદેશ, ઓરિરસ્સા, રાજmાન, મહારાષ્ટ્ર અને ઉHરાં:લના આઠ દુકાળગ્રસ્ત રાજ્યોમાં તે સૌપ્રર્થમ શરૂ કર�ામાં આ�ી હતી. �ેતન રોજગાર દ્વારા ખાદ્ય સુરક્ષામાં �ધારો કર�ાનો હેતુ. અનાજને મiતમાં રાજ્યોમાં પૂરા પાડ�ામાં આ�ે છે, જેો કે, iૂડ કોપો�રેશન ઓi ઇત્તિન્ડયા(FCI)ના ગોડાઉનમાંર્થી અનાજની પુર�ઠા ધીમો રહ્યો છે.

વિ�ષય-અર્થ�શાસ્ત્ર ગૌણ પેપર-૨ ભારતીય અર્થ� તંત્રની પાયાની સમસ્યાઓ-૧ Page 16

Page 17: વિષય-અર્થશાસ્ત્ર ગૌણ પેપર-૨ ... · Web viewય ર પમ ૧૬મ થ ૧૮મ સદ સ ધ સ ન -ચ દ વગ ર ક મત

સંપૂણ� ગ્રામીણ રોજગાર યોજના (SGRY): JGSY, EAS અને કામના બદલે અનાજ પ્રોગ્રામ મજ� કરી તેમાં સુધારણા કરીને આ યોજના 1 સપે્ટ. 2001 ર્થી અમલમાં આ�ી. આ યોજનાનંુ મુખ્ય ઉદે્દશ �ેતનયુક્ત રોજગારની, ગ્રામીણ વિ�સ્તારોમાં ટકાઉ આર્થિર્થ0ક માળખાનંુ વિનમા�ણ અને ગરીબો માટે ખોરાક અને પોષણ સુરક્ષાની જેોગ�ાઈનો રહ્યો છે.

મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરન્ટી એક્ટ (MGNREGA/એમજીનરેગા) 2005: આ યોજના સૌ પ્રર્થમ 2 iેબુ્રઆરી, 2005માં NREGA નામે રોજ શરુ કરાઈ. ત્યારબાદ 2 ઓકટો. 2009 ર્થી ન�ંુ નામ MGNREGA. તેનો ઉદેશ્ય દરેક ગ્રામીણ પરિર�ારોને દર �ષ4 100 રિદ�સની વિનણિ_ત રોજગારી આપ�ાનો છે. જેની મહત્�ની જેોગ�ાઈઓ - સૂચિ:ત નોકરીઓનો એક તૃતીયાંશ ભાગ મવિહલાઓ માટે અનામત, કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રીય રોજગાર ગેરંટી iંડોની mાપના, રાજ્ય સરકારો દ્વારા રોજગાર ગેરંટી iંડની mાપના, અરજદારને 15 રિદ�સની અંદર રોજગારી ન અપાય તો દૈવિનક બેરોજગારી ભથ્રંુ્થ આપ�ાની જેોગ�ાઈ. મનરેગાની મુખ્ય લાક્ષણિણકતાઓ : અચિધકાર આધારિરત માળખંુ, રોજગારની સમયસરની બાંયધરી, શ્રમ પ્રધાન કાય� , મવિહલા સશક્તિક્તકરણ, પારદર્સિશ0તા અને જ�ાબદારી, કેન્દ્ર સરકાર દ્વારા પયા�પ્ત ભંડોળ.

નેશનલ ફૂડ ફોર �ક� : 14 ન�ેમ્બર, 2004 ના રોજ દેશના 150 સૌર્થી પછાત ત્તિજલ્લાઓમાં આ યોજના શરૂ કર�ામાં આ�ી હતી. કાય�ક્રમનો ઉદે્દશ સંપૂણ� ગ્રામ સ્�રોજગાર યોજના હેઠળ ઉપલબ્ધ �ધારાના સ્રોતો પૂરા પાડ�ાનો હતો. આ 100% કેચિન્દ્રત ભંડોળ યોજના હતી. 2 iેબુ્ર. 2006 ર્થી આ કાય�ક્રમ MGNREGA (મનરેગા)માં સમા��ામાં આવ્યો છે.

રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિ�કા મિમશન : આજીવિ�કા (2011) : તે ગ્રામીણ વિ�કાસ મંત્રાલયના કૌશલ્ય અને પ્લેસમેન્ટ માટેની પહેલ છે. તે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિ�કા ચિમશન (NRLM) નો એક ભાગ છે- ગરીબી ઘટાડ�ા માટેના ચિમશનને આજીવિ�કા (2011) કહે�ામાં આ�ે છે. તે ગ્રામ્ય ગરીબોની જરૂરિરયાતોને વિ�વિ�ધતા અને માત્તિસક ધોરણે વિનયચિમત આ�ક સારે્થ નોકરી પૂરી પાડ�ા પર ભાર મુકે છે. ગ્રામીણ સ્તરે જરૂરિરયાતમંદોને મદદ કર�ા માટે સ્�-સહાય જૂર્થોની કાય�રત છે.

પ્રધાનમંત્રી કૌશલ વિ�કાસ યોજના: મા:� 21, 2015 ના રોજ કેત્તિબનેટે 14 લાખ યુ�ાનોને કૌશલ્ય તાલીમ આપ�ા માટે રૂ. 1120 કરોડ આ યોજનાને રાષ્ટ્રીય કૌશલ્ય વિ�કાસ વિનગમ દ્વારા કુશળ વિ�કાસ અને સાહત્તિસકતા મંત્રાલયની મદદર્થી અમલમાં મૂકી છે. તે શ્રમ બજોરમાં ન�ા પ્ર�ેશ પર, ખાસ કરીને મજૂર બજોર અને ધોરણ ૧૦ અને ૧૨ ડ્ર ોપઆઉટ પર ધ્યાન કેચિન્દ્રત કરશે.

સાંસૃ્કવિતક �ારસાનો વિ�કાસ અને સં�ધ�નની યોજના (HRIDAY): દેશના સમૃw સાંસૃ્કવિતક �ારસોને જોળ�ી રાખ�ા અને પુનઃસજી�ન કર�ા માટે આ યોજના (21 જોન્યુઆરી 2015) શરૂ કર�ામાં આ�ી. ન�ી રિદલ્હીમાં શહેરી વિ�કાસ મંત્રાલયે રૂ. 500 કરોડની iાળ�ણી સારે્થ આ કાય�ક્રમ શરૂ કયો�. પ્રારંભમાં તે 12 શહેરોમાં શરૂ કર�ામાં આ�ી: અમૃતસર, �ારાણસી, ગયા, પુરી, અજમેર, મરુ્થરા, દ્વારકા, બદામી, �ેલાન્કન્ની, કાં:ીપુરમ, �ારંગલ અને અમરા�તી. સમાજના વિ�વિ�ધ �ગો�ના વિ�કાસમાં આ કાય�ક્રમ મહત્�નો ભાગ ભજ�ી રહ્યો છે.

દસમી યોજનામાં બેરોજગારી વિન�ારણ કાય�ક્રમ: આ યોજનામાં આ પ્રશ્નની ગંભીરતાનો સ્�ીકાર કરીને પ્રવિત�ષ� અંદાજે 100 લાખ બેકાર લોકોને રોજગારી પૂરી પાડ�ાનંુ લક્ષ્યાંક નક્કી કર�ામાં આવ્યંુ અને આ લક્ષ્યાંકને પહોં:ી �ળ�ા માટે શ્રમપ્રધાન પ્ર�ૃત્તિH પર વિ�શેષ ભાર મૂક�ાનંુ નક્કી કર�ામાં આવ્યંુ. જેમાં (1) ખેતી અને આનુષંચિગક પ્ર�ૃત્તિHઓ પર ભાર (2) iૂડ પ્રોસેસિસ0ગ ઉદ્યોગોનો વિ�કાસ (3) ગ્રામીણ કે્ષત્રે લઘુ અને નાના ઉદ્યોગોનો વિ�કાસ અને (4) સે�ાકે્ષત્રના વિ�કાસ પર ભાર. આ યોજનામાં 488.9 લાખ જેટલી �ધારાની રોજગારીનંુ સજ�નનંુ લક્ષ્યાંક.

અમિગયારમી યોજનામાં બેરોજગારી વિન�ારણ કાય�ક્રમ : અચિગયારમી યોજનામાં રોજગારીની તકોના માટે “સમા�ેશકારી ઝડપી વિ�કાસ પ્રાપ્ત કર�ાની વ્યુહર:નામાં ઉત્પાદક અને લાભકારી રોજગારી (Gain Full Employment)નંુ સજ�ન, તેમજ કામ કર�ાની સારી પરિરક્તિmવિતના વિનમા�ણમાં પૂરતા પ્રમાણમાં �ૃત્તિw પર ભાર. અચિગયારમી યોજનામાં કુલ 814 લાખને રોજગારી સજ�નનંુ આયોજન. આ યોજનામાં વિ�વિ�ધ આર્થિર્થ0ક કે્ષત્રો દ્વારા �ધુમાં �ધુ કુલ 580.1 લાખ ન�ી રોજગારીની તકોનંુ વિનમા�ણ ર્થાય તે માટેની જેોગ�ાઈઓ : (1) �ેપાર, હોટેલ અને રેસ્ટોરાં દ્વારા 174 લાખ ન�ી રોજગારીની તકોનંુ વિનમા�ણનંુ લક્ષ્ય ત્યારબાદ અનુક્રમે (2) વિ�વિનમા�ણ કે્ષત્ર દ્વારા 119.4 લાખ તકો (3) વિનમા�ણ કે્ષત્ર દ્વારા 119.2 લાખ તકો (4) �ાહનવ્ય�હાર, ગોદામ અને સંદેશાવ્ય�હાર દ્વારા 90.2 લાખ તકો (3) સામ્પ્રદાચિયક, સામાત્તિજક અને વ્યક્તિક્તગત સે�ાઓ દ્વારા 43.4 લાખ તકો (6) વિ�H, વિ�મો, �ાસ્તવિ�ક સંપત્તિH અને વ્યાપારિરક સે�ાઓ દ્વારા 34.3 લાખ તકો (1) �ીજળી, પાણી �ગેરે દ્વારા 0.20 લાખ રોજગારીની ન�ી તકોના વિનમા�ણનંુ લક્ષ્ય.

બારમી યોજનામાં બેરોજગારી વિન�ારણ કાય� ક્રમ : આ યોજનાને અચિગયારમી યોજના તરiર્થી 234 લાખ બેકારો �ારસામાં મળશે અને આ યોજના દરચિમયાન તેમાં 401.7 લાખ ન�ા બેકારો ઉમેરાશે. આમ, કુલ 635.7 લાખ બેકારોને રોજગારી પૂરી પાડ�ાનો પડકાર. જેના માટે (1) બારમી યોજનામાં સરકારે સરેરાશ �ાર્થિષ0ક 4.6 ટકા ના દરે બેકારીનંુ પ્રમાણ ઘટાડ�ાનંુ લક્ષ્ય. (2) 2012-17 સુધીમાં શહેરી વિ�સ્તારમાં 45 લાખ ન�ી રોજગારીની તકોનંુ સજ�ન. (3) ગ્રામીણ કે્ષત્રે બેકારીને દૂર કર�ા માટે પશુપાલન, બાગાયત, �નીકરણ, મરઘા-બતકા ઉછેર જે�ી પ્ર�ૃત્તિHઓને પ્રોત્સાહન. (4) ખેતીકે્ષતે્ર હરિરયાળી ક્રાંવિતને �ેગ આપીને રોજગારીની શક્ય એટલી �ધુ રોજગારીની તકોનંુ વિનમા�ણ કર�ાનંુ લક્ષ્ય.

બજેટ �ષ� - 2018-19માં બેરોજગારી વિન�ાર�ાના પગલાંઓ : (1) આ બજેટમાં 70 લાખ જેટલી ઔપ:ારિરક રોજગારી માટે ઈન્iાસ્ટ્રક્ટર, રસ્તાઓ, રેલ�ે, ગ્રામ્ય વિ�સ્તારમાં માળખાગત સુવિ�ધાઓના વિ�કાસ પર ભાર. ઈન્iાસ્ટ્રક્યર માળખા માટે રૂ. 5.97 લાખ કરોડની iાળ�ણી કર�ામાં આ�ી. (2) કૃચિષ વિ�કાસ પર ભાર. પ્રધાનમંત્રી કૃચિષ સિસ0:ાઈ યોજના માટે 9,429 કરોડ ૨, ખેડૂતને પાક ચિધરાણ માટે રૂ. 11 લાખ કરોડ, ઓપરેશન ગ્રીન માટે રૂ. 5,000 કરોડ, કૃચિષ બજોર માટે રૂ. 2,000 કરોડની iાળ�ણી આર્થી કૃચિષકે્ષત્રમાં અનેક ન�ી રોજગારીની તકો ઊભી ર્થશે. (3) રાષ્ટ્રીય ત્તિશક્ષા ચિમશન માટે રૂ. 32,613 કરોડ, રોજગાર અને કૌશલ વિ�કાસ માટે રૂ. 5,905 કરોડ, પ્રધાનમંત્રી રોજગાર સજ�ન કાય�ક્રમ માટે રૂ. 1,801 કરોડની iાળ�ણી. (4) 2020 સુધીમાં 50 લાખ યુ�ાનોને સ્કોલરશીપ અને મધ્યમ તર્થા વિનમ્ન મધ્યમ �ગ�ના પરિર�ારોના તેજસ્�ી વિ�દ્યાર્થી�ઓને તબીબી ત્તિશક્ષણ માટે સહકાર આપ�ાનંુ લક્ષ્ય. (5) 250 કરોડ સુધીના ટન�ઓ�ર ધરા�તી કંપનીઓ માટે કંપની �ેરાનો દર 30 ટકા પરર્થી ઘટાડીને 25 ટકાનો કર�ામાં આવ્યો. તેમજ લઘુ અને - ઉદ્યોગોના વિ�કાસ માટે ન�ી સુવિ�ધાઓમાં �ધારો કર�ામાં આવ્યો. (6) પ્રધાનમંત્રી રોજગારી પ્રોત્સાહન યોજના માટે આ બજેટમાં રૂ. 1,652 કરોડ iાળ�ણી

વિ�ષય-અર્થ�શાસ્ત્ર ગૌણ પેપર-૨ ભારતીય અર્થ� તંત્રની પાયાની સમસ્યાઓ-૧ Page 17

Page 18: વિષય-અર્થશાસ્ત્ર ગૌણ પેપર-૨ ... · Web viewય ર પમ ૧૬મ થ ૧૮મ સદ સ ધ સ ન -ચ દ વગ ર ક મત

આમ, આયોજનકાળ દરચિમયાનના સરકારે બેરોજગારીને હલ કર�ા માટે વ્યાપક પ્રયત્નો કયા� છે છતાં ઝડપી �સ્તી�ધારાને કારણે જેટલી બેકારીમાં �ધી છે તેટલી રોજગારીની ન�ી તકો ઊભી કર�ામાં જેોઈએ તે�ી સiળતા મળી નર્થી.સંદભ� :

https://www.jagranjosh.comhttps://en.wikipedia.orghttps://www.tutorialspoint.com/indian_economyIndian Economic Policy (Lovely Professional University, Phagwara)भारतीय अर्थव्यवस्था (वर्धमान महावीर ओपन यूनिनवर्सि��टी, कोटा) भारतीय अर्थव्यवस्था (Uttarakhand Open University, Haldwani)Business Environment (Jain Vishva Bharati Institute, Ladnun)

વિ�ષય-અર્થ�શાસ્ત્ર ગૌણ પેપર-૨ ભારતીય અર્થ� તંત્રની પાયાની સમસ્યાઓ-૧ Page 18